Sanjeli Archives - At This Time

સંજેલી તાલુકાના કુંડા પ્રાથમિક શાળામા ચાર ઓરડાઓ નુ સરપંચ શ્રીમતિ લલીતાબેન દિનેશભાઈ વૈસૈયા દ્વાર ખાત મુહૂર્ત કરવામા આવ્યુ

આજરોજ સંજેલી તાલુકા ના ગ્રામ પંચાયત ઢાલસીમલમા આવેલ કુંડા પ્રાથમિક શાળામા નવિન ચાર ઓરડાઓ નુ ખાત મુહૂર્ત સરપંચશ્રીમતિ લલીતાબેન દિનેશભાઈ

Read more

BLO તરીકે 129-ફતેપુરા વિધાનસભામાં SIR ની કામગીરી માં 100%કામગીરી પૂર્ણ કરવા બદલ માનનીય દાહોદ જિલ્લા કલેકટર શ્રી નિરગુડે સાહેબ દ્વારા BLO શ્રી કિશોરી પ્રકાશભાઈ મોગજીભાઈ અને સહાયક BLO તરીકે તેમના પત્ની કિશોરી રોહિણીબેન પ્રકાશભાઈ નું પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું

BLO તરીકે 129-ફતેપુરા વિધાનસભામાં SIR ની કામગીરી માં 100%કામગીરી પૂર્ણ કરવા બદલ માનનીય દાહોદ જિલ્લા કલેકટર શ્રી નિરગુડે સાહેબ દ્વારા

Read more

ગુજરાત રાજ્ય માહિતી નિયામકશ્રીની કચેરી – દાહોદ માહિતીખાતુ – ગાંધીનગર દ્વારા પ્રસ્તુત નાટક કાર્યક્રમ સંસ્થા: એસ.આર.પ્રોડકકશન એન્ડ ઈવેન્ટસ નો કાર્યક્રમ સંજેલી તાલુકા પંચાયતના ગ્રામ પંચાયત ઢાલસીમલ ના કુંડા ગામે કુંડા પ્રાથમિક શાળા મા સરપંચ શ્રીમતિ લલીતાબેન દિનેશભાઈ વસૈયા અને સંજેલી ભારતીય જનતા પાર્ટી ના આદિજાતિ મોરચા પ્રમુખ અલ્કેશ કટારા ની અધ્યક્ષ સ્થાને યોજાયો નાટક ના કલાકાર રાહુલભાઈ રાઠોડ સવજીભાઈ મેવાડા ફારૂકભાઈ રીંછડીવાલા રાહુલભાઈ પટેલ અને આચાર્ય અને પ્રાથમિક શિક્ષક ગણ અને પ્રાથમિક શાળામા અભ્યાસ કરતા નાના બાળકો ની હાજરી મા યોજાયો

ગુજરાત રાજ્ય માહિતી નિયામકશ્રીની કચેરી – દાહોદ માહિતીખાતુ – ગાંધીનગર દ્વારા પ્રસ્તુત નાટક કાર્યક્રમ સંસ્થા: એસ.આર.પ્રોડકકશન એન્ડ ઈવેન્ટસ નો કાર્યક્રમ

Read more

ઝાલોદ ગામે હાલમા ચાલતા મતદાર યાદી સુધારણા SIR ના કાર્યક્રમ મા જેસીંગભાઈ વસૈયા BLO જોડે રહીને બુથ નંબર 58 ના ચૂંટણી કાડઁ ના ફોર્મ ભરાવવાની કામગીરી કરવામા આવેલ છે.

ઝાલોદ ગામે હાલમા ચાલતા મતદાર યાદી સુધારણા SIR ના કાર્યક્રમ મા જેસીંગભાઈ વસૈયા BLO જોડે રહીને બુથ નંબર 58 ના

Read more

ફતેપુરા ૧૨૯ મતવિસ્તાર વિધાનસભા મા મતદાર યાદી સુધારણ કાર્યક્રમ SIR અંતર્ગત આજરોજ હિરોલા પાંડી ફળીયા મા સંજેલી ભારતીય જનતા પાર્ટી ના આદિજાતિ મોરચા પ્રમુખ અલ્કેશ કટારા ના નિવાસસ્થાને જઈ BLO મયુરભાઈ પટેલ અને ભરતભાઈ મહેરા એ ફોર્મ ભરી મતદારો ના ફોર્મ ભરાવડાવી કમગીરી કરી કાર્યક્રમ યોજીયો

ફતેપુરા ૧૨૯ મતવિસ્તાર વિધાનસભા મા મતદાર યાદી સુધારણ કાર્યક્રમ SIR અંતર્ગત આજરોજ હિરોલા પાંડી ફળીયા મા સંજેલી ભારતીય જનતા પાર્ટી

Read more

સંજેલી તાલુકાના ગરાડીયા ગામે આદિવાસી સ્નેહમિલન તથા જનજાગૃતિ સમારોહ સુરતાનભાઈ કટારાની આગેવાની માં યોજાયો..

આજ રોજ તારીખ 9/ 11/ 2025 ને રવિવારના રોજ સંજેલી તાલુકાના આદિવાસી સમાજનો નૂતન વર્ષે સ્નેહમિલન તથા જનજાગૃતિ સમારોહ ગરાડીયા

Read more