Warning: Trying to access array offset on value of type bool in /home/u590063775/domains/atthistime.in/public_html/wp/wp-content/themes/colormag-child/header.php on line 27
Sanjeli Archives - At This Time

દાહોદ જીલ્લા ના ફતેપુરામાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટેની શૈક્ષણિક સામગ્રીનો ખાનગી શાળામાં ઉપયોગ થતો હોવાની ગંભીર ઘટના શિક્ષણ વિભાગની લાપરવાહીની પોલ યુવરાજસિંહ જાડેજા દ્વારા ખોલે છે, અને સરકારી શાળાના બાળકોના હક્ક પર તરાપ મારતી આ લાલિયાવાડી સામે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

દાહોદ જીલ્લા ના ફતેપુરામાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટેની શૈક્ષણિક સામગ્રીનો ખાનગી શાળામાં ઉપયોગ થતો હોવાની ગંભીર ઘટના શિક્ષણ વિભાગની લાપરવાહીની

Read more

દાહોદ જિલ્લાના આદિવાસી પરિવાર તરફથી કલેકટરને આવેદનપત્ર આપી અને 15 દિવસનું મલ્ટીમીટર આપવામાં આવ્યું છે ડુપ્લિકેટ સર્ટિફિકેટના આધારે નોકરી અને સરકારી લાભો મેળવ્યાના આક્ષેપો સંજેલીમા એસ.ટી દાખલા ઉપરથી ડુપિલ કેટ સર્ટિફિકેટના આધારે નોકરી અને સરકારી લાભો મેળવવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે સર્ટિફિકેટની ખરાઈ, નોકરી મેળવવા માટે રજૂ કરવામાં આવેલા શૈક્ષણિક દસ્તાવેજો અને સમગ્ર ભરતી પ્રક્રિયાની તપાસ કરવાની માંગ ઉઠી રહી છે. આક્ષેપોને લઈને જવાબદાર વ્યક્તિ સામે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે દાહોદ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરી સર્ટિફિકેટની ખરાઈ કરવામાં આવે અને જો સર્ટિફિકેટ બોગસ કે ડુપ્લિકેટ હોવાનું સાબિત થાય તો જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ દાહોદ જિલ્લાના આદિવાસી પરિવાર કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. ત્યારે સવાલ એ છે કે શું ખરેખર ડુપ્લિકેટ સર્ટિફિકેટના આધારે નોકરી મેળવવામાં આવી છે? અને જો આક્ષેપ સાચા હોય તો જવાબદાર સામે શું કાર્યવાહી થશે

દાહોદ જિલ્લાના આદિવાસી પરિવાર તરફથી કલેકટરને આવેદનપત્ર આપી અને 15 દિવસનું મલ્ટીમીટર આપવામાં આવ્યું છે ડુપ્લિકેટ સર્ટિફિકેટના આધારે નોકરી અને

Read more

સંજેલી તાલુકા મા ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરતાઓ દ્વારા સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજ ની 650મી જન્મ જયંતી નિમિત્તે આજે સંજેલી મંડળ માં કળશ યાત્રા આવતા સંજેલી મંડળમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સંજેલી તાલુકા.પંચાયત ના પ્રમુખ મહેદીભાઈ પલાસ સંજેલી માર્કેટ ના ચેરમેન સુરેન્દ્રસિંહ બાપુ ચમારીયા સરપંચ ફુલસીંગભાઈ ભમાત જગુબાપુ દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું આ સાથે સાથે કળશને વધાવીને આઈ શ્રી ખોડીયાર માતાજી ના મંદિર ઉપર કળશ મૂકવામાં આવ્યા

સંજેલી તાલુકા મા ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરતાઓ દ્વારા સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજ ની 650મી જન્મ જયંતી નિમિત્તે

Read more

૧૨૯-ફતેપુરા વિધાનસભા મતવિસ્તારની તમામ ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ તથા તલાટીશ્રીઓને જણાવવાનું કે: ​જે પણ ગ્રામ પંચાયતમાં લાઇબ્રેરી બનાવવાની જરૂરિયાત હોય, તેઓએ ગ્રામ પંચાયતના ઠરાવની નકલ અથવા દરખાસ્તની કોપી આગામી ૨ દિવસમાં સુખસર ખાતે આવેલ માનનીય મંત્રીશ્રી રમેશભાઈ કટારા સાહેબના કાર્યાલય પર જમા કરાવી દેવી. ​આ બાબતને પ્રાથમિકતા આપી સમયમર્યાદામાં કાર્યવાહી કરવા વિનંતી છે. – *શ્રી રમેશભાઈ કટારા* રાજ્યકક્ષા મંત્રી, ગુજરાત સરકાર (કૃષિ અને ખેડુત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન વિભાગ)

૧૨૯-ફતેપુરા વિધાનસભા મતવિસ્તારની તમામ ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ તથા તલાટીશ્રીઓને જણાવવાનું કે: ​જે પણ ગ્રામ પંચાયતમાં લાઇબ્રેરી બનાવવાની જરૂરિયાત હોય, તેઓએ

Read more