Una Archives - Page 8 of 8 - At This Time

રામજી મંદિરમાં બપોરે આરતી સાથે ગુંજ્યો ભક્તિમય માહોલ

ઉના શહેરના શ્રી રામ મંદિરમાં આજ રોજ બપોરના સમયે આરતીનું ભાવભર્યું આયોજન કરવામાં આવ્યું હતું. આરતી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો

Read more

ઉના રામજી મંદિરે રામનવમી નિમિતે રામધૂનનું ભવ્ય આયોજન

ઉના શહેરના રામજી મંદિર ખાતે આજ રોજ પવિત્ર રામનવમીના અવસર પર રામધૂનનું ભાવભર્યું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં

Read more

સાવરકુંડલા લાઇવ ક્લબ દ્વારા રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે પાણીના પરબનું સેવાભાવી આયોજન

સાવરકુંડલા શહેરમાં ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને સાવરકુંડલા લાઇવ ક્લબ દ્વારા રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે પાણીના પરબનું આયોજન કરવામાં આવ્યું હતું.

Read more

ઉનામાં ગરીબી ઘટાડવા મજબૂત પગલાં: મલ્ટીડાયમેન્શનલ સર્વે બાદ કલેક્ટરશ્રીની માર્ગદર્શક બેઠક

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં મલ્ટીડાયમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ અંતર્ગત સર્વે કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. કલેક્ટર શ્રી એન.વી. ઉપાધ્યાયના

Read more

રામનવમી નિમિત્તે ઉનામાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન, રાજભા ગઢવીનું જનતાને આમંત્રણ

ઉના શહેરમાં રામનવમીના પાવન પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ

Read more

ગાંધીનગરમાં ફાયરિંગ અને ખૂનની કોશિશ કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં દબોચી લેતી પોલીસ

ગાંધીનગર: શહેરના સેક્ટર-૭ પોલીસ સ્ટેશનની હદમાં બનેલી આર્મ્સ ફાયરિંગ અને ખૂનની કોશિશ જેવી ગંભીર ઘટનાના આરોપીઓને ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ

Read more

ગાંધીનગરના ગ-2 સર્કલ પાસે પ્લોટની લેતીદેતીમાં જાહેરમાં ફાયરિંગ: એક યુવક ગંભીર

ગાંધીનગરના હાર્દ સમાન ગણાતા વ્યસ્ત ગ-2 સર્કલ પાસે ગઈકાલે દિવસે-દહાડે ફાયરિંગની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મળતી

Read more

દેલવાડા સરકારી ITI ખાતે જિલ્લા રોજગાર કચેરીનો ભરતી મેળો યોજાયો, ૧૬૩માંથી ૭૮ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

ગીર સોમનાથ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા. ૧૮ માર્ચના રોજ ઉના તાલુકાના દેલવાડા સરકારી આઈ.ટી.આઈ. ખાતે ઉદ્યોગિક ભરતી મેળાનું

Read more

મહુવામાં પક્ષી બચાવ માટે અનોખી પહેલ: ઉનાળાની ગરમીમાં રાહત માટે ચકલીઘર, ફીડર અને પાણીના કુંડાનું વિતરણ

મહુવા તાલુકામાં ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે પક્ષી પંખીઓને જીવનદાયી રાહત મળે તે માટે એક પ્રશંસનીય સામાજિક પહેલ હાથ ધરવામાં આવી

Read more

મહુવામાં ઉનાળાની કાળજાળ ગરમીમાં પક્ષીઓને બચાવવા સહિયારો પ્રયાસ: જૈન ગ્રુપ દ્વારા ચકલીઘર, ફીડર અને પાણીના કુંડાનું વિતરણ

મહુવા તાલુકામાં વધતી ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે પક્ષી પંખીઓને રાહત મળે તે માટે એક સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી છે.

Read more

લાઠી લાલજી દાદા ના વડલા ખાતે ઉનાળા નું અમૃત વિના મૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર નો પૂજ્ય સતીરત્ન પૂજ્ય વિશ્વાનંદજી ની પાવન નિશ્રા માં પ્રારંભ

લાઠી લાલજી દાદા ના વડલા ખાતે ઉનાળા નું અમૃત વિના મૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર નો પૂજ્ય સતીરત્ન પૂજ્ય વિશ્વાનંદજી ની

Read more

સાવરકુંડલામાં શહીદ દિવસ નિમિતે યુવા ભાજપ દ્વારા ભવ્ય બાઈક રેલી અને પક્ષીઓ માટે માળા-પાણીના કુંડાઓનું વિતરણ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં શહીદ દિવસ નિમિતે યુવા ભાજપ દ્વારા જનતાબાગ ખાતે આવેલ શહીદ સ્મારક પર પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં

Read more

જિલ્લા રોજગાર કચેરી દ્વારા દેલવાડા સરકારી આઈ.ટી.આઈ. ખાતે ભરતી મેળો યોજાયો ——————– જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગીર સોમનાથ દ્વારા તા.૧૮ માર્ચના રોજ ઉના તાલુકાના દેલવાડા

જિલ્લા રોજગાર કચેરી દ્વારા દેલવાડા સરકારી આઈ.ટી.આઈ. ખાતે ભરતી મેળો યોજાયો ——————– જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગીર સોમનાથ દ્વારા તા.૧૮

Read more

ઉના તાલુકામાં ગરીબી ઘટાડવા 24 માર્ચે વિશેષ સર્વે

ઉના તાલુકામાં 24 માર્ચે ગરીબી ઘટાડવા માટે મલ્ટી ડાયમેન્શનલ પાવર્ટી ઇન્ડેક્સ હેઠળ વિશેષ સર્વે યોજાશે. કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આયોજન

Read more

માંગરોલ સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા ચકલી દિવસ ની ઊજવણી

​માંગરોળમાં આંતરરાષ્ટ્રીય ચકલી દિવસની ભવ્ય ઉજવણી: માંગરોલ સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા ચકલી દિવસ ની ઊજવણી છેલ્લા લગભગ દોઢ દાયકા થી

Read more

જસદણમાં એક કિલોના રૂ.180 રસ નહી પણ ખિસ્સું નીચોવતા લીંબુ

(રીપોર્ટ હુસામુદ્દીન કપાસી) રસોડા અને રેસ્ટોરન્ટમાં એકસરખું આધિપત્ય ધરાવતાં લીંબુ હાલમાં રસ નહી પણ ખિસ્સું નીચવી રહ્યાં છે એક તો

Read more

વડનગર ખાતે ટાવર બજાર એ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભાજપ યુવા મોરચા વડનગર દ્વારા પાણી કુંડાઓનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

મહેસાણા: વડનગર ખાતે ટાવર બજાર એ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભાજપ યુવા મોરચા વડનગર દ્વારા પાણી કુંડાઓનુ વિતરણ કરવામાં આવ્યું

Read more

સિદ્ધપુરમાં ચકલી બચાવ અભિયાન, 1500 ચકલી ઘર અને 1500 પાણીના કુંડાનું વિતરણ.

ગતરોજ તા. 21/03/2026, શનિવારે સિદ્ધપુર ખાતે એક અનોખો અને પર્યાવરણમૈત્રી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં છેલ્લા 5 વર્ષથી ચાલતા ચકલી સંરક્ષણ

Read more

જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ

અમરેલી તા. ૨૦ માર્ચ, ૨૦૨૬ (શુક્રવાર): અમરેલી જિલ્લામાં જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની

Read more