Warning: Trying to access array offset on value of type bool in /home/atthihui/public_html/wp.atthistime.in/wp-content/themes/colormag-child/header.php on line 27
Una Archives - Page 7 of 8 - At This Time

સાવરકુંડલા તાલુકાના થોરડીમાં ગૌસેવાની અનોખી મિસાલ: શૈલેષભાઈ બરવાળીયા દ્વારા 6.5 વીઘા લીલી નીરણનું દાન

થોરડી (અમરેલી) તા. ૨૯ માર્ચ, ૨૦૨૬: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના થોરડી ગામમાં ગૌસેવાની ભાવનાનો પ્રેરણાદાયક પ્રસંગ જોવા મળ્યો છે. પરમ

Read more

સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે ભર ઉનાળે અચાનક વરસાદ, ગરમીમાંથી મળી રાહત રિપોર્ટ: પાર્થ જોશી સાવરકુંડલા

સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામમાં ભર ઉનાળાની કડક ગરમી વચ્ચે અચાનક વરસાદ વરસતા સ્થાનિકોમાં આશ્ચર્ય અને આનંદનો માહોલ સર્જાયો હતો. છેલ્લા

Read more

રખડતી ગાયો માટે ૪૦૦ કિલો ઘાસચારો: બોટાદમાં યુવાનોનું સરાહનીય કાર્ય

​સેવા પરમો ધર્મ: જીવ દયા એજ પ્રભુ.. યંગ જાયન્ટ્સ બોટાદ દ્વારા રખડતી ભટકતી ગાયો ને લીલો ઘાસચારો ખવડાવવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય

Read more

રાણપુર શહેરમાં ભાજપ યુવા મોરચાએ પક્ષી બચાવો અભિયાન ચલાવ્યું ઝવેરચંદ મેઘાણી,બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી બાઈક રેલી યોજી

રાણપુર શહેરમાં ભાજપ યુવા મોરચાએ પક્ષી બચાવો અભિયાન ચલાવ્યું ઝવેરચંદ મેઘાણી,બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી બાઈક રેલી યોજી બોટાદ જિલ્લાના

Read more

વિંછીયા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને પવનથી ખેડૂતો ચિંતિત, ફરી વરસાદની શક્યતા

વિંછીયા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને પવનના કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. ઉનાળુ પાક પર નુકસાન થવાની શક્યતા વ્યક્ત

Read more

ઉના-ગીર સોમનાથથી ભાવનગર હાઈવે પર Distance Sign Boardમાંથી ‘ભાવનગર’ના કિ.મી. ગાયબ?

ઉના વિસ્તારમાં Distance Sign Boards અંગે જાગૃત વ્યક્તિ દ્વારા બનાવવામાં આવેલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા તંત્ર હરકતમાં આવ્યું

Read more

સાવરકુંડલા ખાતે યોજાયેલ રામનવમી નિમિત્તે વિરાટ શોભાયાત્રામાં માનુ મંદિર બાપુ સાથે સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસી આગેવાનો

સાવરકુંડલા શહેરમાં શ્રી રામ જન્મ મહોત્સવ નિમિતે ભવ્ય અને ભક્તિમય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં

Read more

પંડવા ગામે કલેક્ટરનો કડક દૌરો: આરોગ્ય, શિક્ષણ અને વિકાસ કામગીરીની ઘનિષ્ઠ સમીક્ષા

ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરશ્રી એન.વી. ઉપાધ્યાયે વેરાવળ તાલુકાના પંડવા ગામે વ્યાપક દૌરો કરી વિવિધ સરકારી સેવાઓ અને વિકાસ કામગીરીની સ્થળ

Read more

નેસડા ગામે યુવતીનું શંકાસ્પદ મોત, ગુપ્ત અગ્નિસંસ્કારથી ઉઠ્યાં ગંભીર સવાલો

ઉના તાલુકાના નેસડા ગામે યુવતીના શંકાસ્પદ મોતનો બનાવ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે. મનુંબા હમભા ગોહિલ નામની

Read more

ગીર સોમનાથ જિલ્લામાં પ્રોહીબિશન કાયદાનો કડક અમલ: અલગ-અલગ સ્થળોએ રેઇડમાં દારૂ સાથે અનેક આરોપીઓ ઝડપાયા, લાખોનો મુદ્દામાલ જપ્ત

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકા વિસ્તારમાં પોલીસ દ્વારા પ્રોહીબિશન કાયદાના કડક અમલ અંતર્ગત વિવિધ સ્થળોએ રેઇડ હાથ ધરવામાં આવી હતી,

Read more

શનિવારે ભક્તિનો માહોલ: ઉનામાં બાલાજી હનુમાન દાદાના દર્શને ઉમટી ભક્તોની ભીડ

આજ રોજ તા. 28/03/2026 શનિવારે ઉનાના પ્રખ્યાત શ્રી બાલાજી હનુમાન દાદાના મંદિરે ભક્તોએ ભાવભીની ભક્તિ સાથે દર્શન કર્યા. શનિવાર નિમિતે

Read more

ઉનામાં રામનવમી નિમિતે અયોધ્યા ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન, ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે દીપ પ્રાગટ્ય કર્યું

ઉના શહેરમાં રામનવમીના પાવન અવસર પર ઉના એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક અયોધ્યા ગ્રુપ-ઉના દ્વારા ભવ્ય અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું

Read more

ગીર સોમનાથમાં ૧૦૮ અને ખિલખિલાટ સેવાઓની ઉચ્ચ સ્તરીય સમીક્ષા, ઝડપી રિસ્પોન્સ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પર ભાર

ગીર સોમનાથ તા.27/03/2026 ના રોજ જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ અસરકારક, ઝડપી અને સુલભ બનાવવા માટે કાર્યરત 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા

Read more

કલેક્ટર એન.વી. ઉપાધ્યાયનો લુંભા ગામે અચાનક દૌરો : તલાટી કચેરીની તપાસ, વિકાસકાર્યો ઝડપથી પૂર્ણ કરવા સૂચના

ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે લુંભા ગામે તલાટી કચેરીની મુલાકાત લઈને દફતરની કામગીરીની તપાસ કરી હતી. આ દરમિયાન તેમણે

Read more

દોડતી ૧૦૮ એમ્બ્યુલન્સ બની જીવદાતા… રસ્તા વચ્ચે જ ગુંજી નવજીવનની કિલકારીઓ

ગીર સોમનાથ જિલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સની ઝડપી અને કુશળ કામગીરીથી કટોકટીમાં સગર્ભા મહિલાની રસ્તામાં જ સફળ ડિલિવરી કરાવી માતા અને બાળકનું

Read more

ઉનામાં માનવતાનું અનોખું ઉદાહરણ: રામનવમી શોભાયાત્રા દરમિયાન 108 ને તરત માર્ગ અપાયો

ગઈકાલે રામનવમી પર્વની ઉજવણી દરમિયાન ઉનામાં નીકળેલી ભવ્ય શોભાયાત્રા વચ્ચે ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સને તાત્કાલિક માર્ગની જરૂર પડતાં, સ્થાનિક સમજદાર

Read more

ઉનામાં જય હાટકેશ્વર મહાદેવના દર્શને ભક્તોમાં ઉમટી શ્રદ્ધાનો મહાસાગર

ઉના ખાતે આવેલ જય હાટકેશ્વર મહાદેવ મંદિરે આજે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ભક્તિમય

Read more

શ્રી ગોવર્ધન નાથજી મંદિરમાં ભગવાન શ્રી રામના જન્મ ઉત્સવ ના દર્શન,પંચામૃત સ્નાન અને તિલક આરતી નો કાર્યકમ યોજાયો

ઉનાના શ્રી ગોવર્ધન નાથજી મંદિરમાં તારીખ 27/03/2026 ના રોજ ભગવાન શ્રી રામના જન્મ ઉત્સવ ના દર્શન,પંચામૃત સ્નાન અને તિલક આરતી

Read more

સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ નુ પક્ષીઓ ને પાણી પીવા કુંડા વિના મૂલ્યે વિતરણ અભિયાન

સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ નુ પક્ષીઓ ને પાણી પીવા કુંડા વિના મૂલ્યે વિતરણ અભિયાન ————————————– સુરત ની સામાજિક સેવા સંસ્થાન સુદામા

Read more

જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દ્વારા ઉનાળા નું અમૃત છાસ વિતરણ કેન્દ્ર નો પટેલ વાડી ખાતે ભાગવતાચાર્ય ભક્તિગીરીજી ના વરદહસ્તે પ્રારંભ —————————————– “ગિષ્મ ઋતુ નું અમૃત છાસ એ ઈશ્વરી પ્રસાદ છે અને પ્રસાદ હમેશા વહેચી ને જ આરોગવો જોઈ એ પૂજ્ય ભક્તિગીરી માતાજી”

જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દ્વારા ઉનાળા નું અમૃત છાસ વિતરણ કેન્દ્ર નો પટેલ વાડી ખાતે ભાગવતાચાર્ય ભક્તિગીરીજી ના વરદહસ્તે પ્રારંભ

Read more

ઉનામાં રામભક્તોની ઉમટ, શોભાયાત્રાએ સર્જ્યો આધ્યાત્મિક ઉત્સવ

ઉના શહેરમાં આજે રામનવમી પર્વ નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સંયુક્ત આયોજન હેઠળ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

Read more

જલ અર્પણ કાર્યક્રમથી ગ્રામ્ય પાણી વ્યવસ્થાને મળશે મજબૂતી : ઇન્દ્રોઇ ગામે જાગૃતિ અભિયાન યોજાયું

ભારત સરકારના જલશક્તિ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં “જલ અર્પણ કાર્યક્રમ” હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની યોજનાઓની નિયમિત મરામત અને સુચારૂ

Read more

ઈણાજમાં કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની રાત્રીસભા: ગ્રામજનોના પ્રશ્નોને સ્થળ પર જ ઉકેલવા પ્રયાસ, આરોગ્ય-શિક્ષણ યોજનાઓ અંગે માર્ગદર્શન

ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોના પ્રશ્નોના તાત્કાલિક નિકાલ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત વેરાવળ તાલુકાના

Read more

રામનવમી પર ઉનામાં ભક્તિનો મહાસાગર, ભવ્ય શોભાયાત્રાથી શહેર ગુંજ્યું

ઉના શહેરમાં આજે રામનવમી પર્વ નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સંયુક્ત આયોજન હેઠળ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

Read more

ઉના ખાતે એટ ધીસ ટાઇમ મીડિયા લિમિટેડની 13મી બ્રાન્ચનો પ્રારંભ : મહેન્દ્ર મકવાણાની નિમણૂક

એટ ધીસ ટાઇમ મીડિયા લિમિટેડ દ્વારા ઉના ખાતે તેની 13 નંબરની બ્રાન્ચ હેઠળ આજથી સત્તાવાર કામગીરી શરૂ કરવામાં આવી છે.

Read more