ફુલઝર ખાતે ઘેલો ગંગોત્રી તળાવનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ખાતમુહૂર્ત; ‘એક પેડ માં કે નામ 3.0’ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરાયું
વિંછીયા તાલુકાના ફુલઝર ગામે સ્વરાજ સંસ્થાના સહયોગથી નિર્માણાધીન ઘેલો ગંગોત્રી તળાવનું વિધિવત ખાતમુહૂર્ત વિસ્તારના ધારાસભ્ય તથા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી
Read more