Paddhari Archives - At This Time

ન્યારા ગામના બોગસ ખાતેદારની મહેસૂલ સચિવમાં ખાસ કિસ્સામાં ગોઠવણ ડોટકોમ!

NRI ડો. સેદાણીના ભળતા નામે અને બોગસ આધારો ઉપર ખાતેદાર બનેલો પ્રાંત અધિકારી, કલેકટર અને મહેસૂલ પંચે હુકમ કરીને જમીન

Read more

પડધરીની ચાલુ કોર્ટમાં પ્રૌઢાએ ફિનાઈલ ગટગટાવી લેતાં ચકચાર

પિતા કરશનભાઇ મુળાભાઇની મેટોડામાં આવેલી ૪૨ વિધા જમીનમાં ભાગ મળેવવા માટે વર્ષ ૨૦૨૨માં કોર્ટમાં દાવો દાખલ કર્યો હતા પડધરી કોર્ટમાં

Read more

રાજકોટ જિલ્લા પંચાયતની 36, તા.પં.ની 202 બેઠકોનું રોટેશન જાહેર

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ રાજકોટ જિલ્લા પંચાયતની આગામી જાન્યુઆરી આસપાસ યોજાનાર ચૂંટણી માટે 36 બેઠકોનુ રોટેશન આજે ચૂંટણી પંચ દ્વારા

Read more

ડો.સેદાણી બોગસ ખાતેદાર પણ ખરો ખલનાયક અરવિંદ મહેતા

આજકાલ પડધરી તાલુકાના ન્યારા ગામે સો કરોડની કિંમતની શ્રીસરકાર થયેલી ખેતીની જમીનનો એનઆરઆઈ ડો. સેદાણી અને ડો અરવિંદ મહેતાનો વિવાદ

Read more

રાજકોટ જિલ્લા પંચાયતની 36, તા.પં.ની 202 બેઠકોનું રોટેશન જાહેર: 21 બેઠક બિન અનામત, કુલ 18 બેઠકો સ્ત્રી માટે અનામત, ઓબીસીના ફાળે 10 બેઠકો

(રિપોર્ટ હુસામુદ્દીન કપાસી ) રાજકોટ જિલ્લા પંચાયતની આગામી જાન્યુઆરી આસપાસ યોજાનાર ચૂંટણી માટે 36 બેઠકોનુ રોટેશન આજે ચૂંટણી પંચ દ્વારા

Read more

જસદણ આટકોટ ભાડલામાં પવન ચક્કી અને જીઈબીના કેબલ વાયર ચોર ગેંગનો સાગરીત નાગજી શેખાણી ઝડપાયો

રાજકોટ એલસીબીએ પવનચક્કી અને જીઇબીના કેબલ વાયર સાગરિતને ઝડપી પાડ્યો હતો. આરોપીએ જસદણ, ચોરી કરતી ગેંગના એક આટકોટ અને ભાડલા

Read more

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ ડો. સૈયદના સાહેબ સૌરાષ્ટ્રની નવ દિવસની સફર બાદ મુંબઈ રવાના

જસદણના વ્હોરા સમાજને ખાસ દીદારની નવાઝીશ કરી દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઈ (સર્વોચ્ચ ધર્મગુરુ) ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદિક આલિક્દર મુફદ્દલ

Read more

જેતપુર તાલુકા ના ખીરસરા ગામની રીવીજન અરજી મંજુર કરતી નામદાર કલેકટર સાહેબ શ્રી રાજકોટની કોર્ટ

આ રીવીઝન કેસની ટૂંકમાં હકીકત એવી છે કે, રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ખીરસરા ગામના હકકપત્રકે બીજા હકક દાખલ ફેરફારની નોંધ

Read more

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ ડો. સૈયદના સાહેબની કાલે રવિવારે વીંછિયા બોટાદમાં પધરામણી

જ્યાફત મજલીસ નિકાહ કદમબોસી મિસાક, પગલાંનું જબરજસ્ત આયોજન દાઉદી વ્હોરા સમાજના ૫૩માં દાઈ સર્વોચ્ચ ધર્મગુરુ નામદાર ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદિક

Read more

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ ડો. સૈયદના સાહેબની કાલે રવિવારે વીંછિયા બોટાદમાં પધરામણી

જ્યાફત મજલીસ નિકાહ કદમબોસી મિસાક, પગલાંનું જબરજસ્ત આયોજન દાઉદી વ્હોરા સમાજના ૫૩માં દાઈ સર્વોચ્ચ ધર્મગુરુ નામદાર ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદિક

Read more