helth Archives - Page 6 of 7 - At This Time

ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે મહુવાવાસીઓને આસો સુદ પહેલાની નોરતે ‘નવરાત્રી’ની ઊંડી શુભેચ્છા પાઠવી — ભક્તિ, આશીર્વાદ અને ભવિષ્યમાં સમૃદ્ધિની આશા

મહુવા, તા. — મહુવા તાલુકાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે આજની આસો સુદની નોરતે દિવસે સમગ્ર મહુવા તાલુકાના લોકો માટે નવરાત્રીની શુભકામના

Read more

ઘુઘરાળા ગામની શેરીઓમાં પાણીથી જનજીવન મુશ્કેલ

બાબરા તાલુકાના ઘુઘરાળા ગામના રહેણાંક વિસ્તારોમાં સતત પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે. વારંવાર રજૂઆત છતાં સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય

Read more

સ્વસ્થ નારી, સશક્ત પરિવાર ” અભિયાન અંતર્ગત નાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.

આજ તા-૨૨/૦૯/૨૦૨૫ નાં રોજ મહિલાઓમા આરોગ્ય જાગૃતિ અને પરિવાર આરોગ્ય પ્રત્યે ની જવાબદારી વધારવા ના હેતુ થી ” સ્વસ્થ નારી,

Read more

ખોટા કોર્ટના હુકમથી મરણ સર્ટી કઢાવનાર 74 વર્ષીય વૃદ્ધ ઝડપાયો: અમદાવાદમાં ચોંકાવનારી ઘટના

અમદાવાદ – અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 74 વર્ષીય વૃદ્ધે પોતાની મૃત માતાનું મરણ પ્રમાણપત્ર બીજીવાર મેળવવા

Read more

વિજાપુર નાં ખરોડ ગામમાં માનનીય વડાપ્રધાન શ્રી ની જન્મ દિવસની ઉજવણી

મહેસાણા જિલ્લામાં આવેલું વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ જન્મદિવસની ઉજવણી નિમિત્તે તા.૨૦/૦૯/૨૦૨૫ ના રોજ

Read more

કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ ————– નિયત સમયમર્યાદામાં જનહિતલક્ષી પ્રશ્નોનું નિરાકરણ લાવવા કલેકટરશ્રીની

Read more

ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ ઘટક-૧ દ્વારા પોષણ માસની ઉજવણી થઈ ————

ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ ઘટક-૧ દ્વારા પોષણ માસની ઉજવણી થઈ ———— પોષણ અભિયાન અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દર

Read more

ઉમરાળા ગામની ચબુતરા શેરીમાં રહેતા અશોકભાઈ સિધ્ધપુરા પર જીવલેણ હુમલો સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા

ઉમરાળા ગામની ચબુતરા શેરીમાં રહેતા અશોકભાઈ સિધ્ધપુરા પર જીવલેણ હુમલો હુમલાખોર દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો ઇજાગ્રસ્ત અશોકભાઈ

Read more

“ખોડિયાર માતાના યાત્રાળુઓ માટે સેવા કાર્ય: મેડિકલ મદદથી લઇ ઘીના લાડુ સુધીની વિશેષ વ્યવસ્થા”

અમદાવાદ : દર વર્ષની જેમ આ વર્ષે પણ શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ તથા શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ, વટવા

Read more

સુઈગામ તાલુકાના પુરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્રની ભારે જહેમત.

બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારમાં રોગચાળો ન ફેલાય તે માટે જિલ્લાનું આરોગ્યતંત્ર સક્રિય બન્યું છે જે માટે સુઇગામ તાલુકાના ૧૯ ગામ માં

Read more

મહિસાગર જિલ્લાના ડીટવાસ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ‘SNSPA’ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું સફળ આયોજન

મહીસાગર જિલ્લાના ડીટવાસ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન (SNSPA) અંતર્ગત એક વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં

Read more

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર” નું ખાતમુહૂર્ત બાબરીયાના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું.

રાજકોટ શહેર તા.૧૯/૯/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૨માં ટી.પી.સ્કીમ નં.૧૪(વાવડી), એફ.પી.નં.૩૧(એચ.)માં કુલ રૂ.૬.૯૨ કરોડના ખર્ચે “વોર્ડ ઓફીસ” તથા

Read more

ગઢાળા ગામે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન

ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિતે શરૂ કરાયેલ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકા

Read more

વિંછીયામાં આયુષ્યમાન આરોગ્ય મેળો , સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

વિંછીયા શહેર તથા તાલુકાના નાગરિકોને આરોગ્યલાભ મળે તે હેતુથી આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત વિંછીયા સરકારી હોસ્પિટલ ખાતે આયુષ્યમાન આરોગ્ય મેળોનું

Read more

આસો નવરાત્રી દરમિયાન પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં દર્શનાર્થીઓની સગવડતાને ધ્યાને લઈ પ્રતિબંધાત્મક આદેશો મુકાયા

પંચમહાલ, આસો નવરાત્રી પર્વ દરમ્યાન પંચમહાલ જિલ્લાના પાવાગઢ યાત્રાધામ ખાતે તા.રર/૦૯/૨૦૨પ થી તા.૦૭/૧૦/૨૦૨૫ સુધીના સમય દરમ્યાન નવરાત્રી તહેવારની ઉજવણી થનાર

Read more

ઢાંકણીયા ગામે મેગા આરોગ્ય કેમ્પ યોજાયો : 200 જેટલા ગ્રામજનોને મળ્યો લાભ

ઢાંકણીયા ગામે આજે આરોગ્ય વિભાગ દ્વારા મેગા આરોગ્ય કેમ્પ યોજાયો હતો. તુરખા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર, ગામ પંચાયતના સરપંચશ્રી, તલાટી

Read more

આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભીમનાથના રોજીદ ગામ ખાતે સ્વસ્થ નારી સુરક્ષિત પરિવાર અભિયાન અંતર્ગત કેમ્પ યોજવામાં આવેલ

જેનું રોજીદ ગામના સરપંચ તેમજ ગ્રામ પંચાયત સદસ્ય તેમજ મેડિકલ ઓફિસર ડો. ઉર્વી ચાવડા, સી.એચ.ઓ પટેલ અરુણાબેન, ફિહેવ જોશનાબેન, હેવ

Read more

હળવદ તાલુકાના ચરાડવા ગામથી સરકારી હોસ્પિટલ સુધીનો રસ્તો હજુ અધૂરો, જનતા પરેશાન

ચરાડવા ગામથી સરકારી હોસ્પિટલ સુધી પહોંચવા માટે આજદિન સુધી કોઈ યોગ્ય માર્ગ સુવિધા ઉપલબ્ધ નથી. ગામના નાગરિકોને સારવાર માટે હોસ્પિટલ

Read more

સ્વસ્થ નારી સ્વસ્થ પરિવાર અભિયાન : સાબરકાંઠા જિલ્લો વિરાવાડા ખાતે સ્વસ્થ નારી સ્વસ્થ પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પ યોજાયો

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકામાં આયુષ્ય આરોગ્ય મંદિર વિરાવાડા ખાતે સ્વસ્થ નારી સ્વસ્થ પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

Read more

સરહદી વાવ અને સુઇગામ ના પુર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા

બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ અને સુઈગામ તાલુકામાં ગત તા. 6, 7 અને 8 સપ્ટેમ્બર 2025ના રોજ થયેલા અતિભારે વરસાદના કારણે

Read more

મહુવા ખાતે વડાપ્રધાન જન્મદિવસ નિમિત્તે BAPS સ્વામિનારાયણ મંદિર અને ગુજરાત યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા નિવારણ યોગ કેમ્પનો શુભારંભ કરાયું

(રિપોર્ટ હિરેન દવે) મહુવા, તા. 17 સપ્ટેમ્બર 2025, બુધવાર. ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આજે BAPS સ્વામિનારાયણ મંદિર

Read more

બોટાદ એસ.ઓ.જી.ની કાર્યવાહી : બરવાળાના ચોકડી ગામે ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો

બોટાદ એસઓજી પોલીસે બરવાળાના ચોકડી ગામેથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો ડિગ્રી વગરનો ડોક્ટરને ઝડપ્યો બોટાદ એસઓજી પોલીસે બરવાળાના ચોકડી

Read more

આજે શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય-સિહોર ખાતે આજરોજ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને આરોગ્ય તપાસ કરવામાં આવી. ”

આજરોજ તા-17-9-2025 ને બુધવારે સર્ટી હોસ્પિટલ ભાવનગર આરોગ્ય ટીમની સુચના મુજબ તાલુકા હેલ્થ ઓફિસ ( પી.એચ.સી. ) સિહોર તાલુકા ઉસરડ

Read more

વિજાપુર ના કુકરવાડા ખાતે વડા પ્રધાન શ્રી ના જન્મ દિવસે અંતર્ગત રોગ નિદાન કેમ્પ યોજાયો

મહેસાણા જિલ્લામાં આવેલું વિજાપુર તાલુકાના કુકરવાડા ખાતે માનનીય વડાપ્રધાન શ્રી ના જન્મ દિવસે સામુહિક આરોગ્ય કેન્દ્ર કુકરવાડા ખાતે સ્વસ્થ નારી

Read more

બોટાદ એસઓજી પોલીસે બરવાળા ના ચોકડી ગામેથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો ડિગ્રી વગરનો ડોક્ટરને ઝડપ્યો

બોટાદ એસઓજી પોલીસે બરવાળા ના ચોકડી ગામેથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો ડિગ્રી વગરનો ડોક્ટરને ઝડપ્યો ચોકડી ગામે મહાદેવ મંદિર

Read more

“ગારીયાધાર નગરપાલીકા ખાતે પ્રમુખ તથા ચીફ ઓફિસરના અધ્યક્ષસ્થાને ‘‘સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫’’ સ્વચ્છોત્સવ અભિયાનનો શુભારંભ”

“ગારીયાધાર નગરપાલીકા ખાતે પ્રમુખ તથા ચીફ ઓફિસરના અધ્યક્ષસ્થાને ‘‘સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫’’ સ્વચ્છોત્સવ અભિયાનનો શુભારંભ” # ગારીયાધાર નગરપાલીકા વિસ્તારોમાં

Read more

*વેરાવળ ખાતે થી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો પ્રારંભ* ——————— *સુરક્ષિત રાષ્ટ્રના નિર્માણ માટે સ્વસ્થ નારી અભિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે -જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછાર*

*વેરાવળ ખાતે થી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો પ્રારંભ* ——————— *સુરક્ષિત રાષ્ટ્રના નિર્માણ માટે સ્વસ્થ નારી અભિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે

Read more