Warning: Trying to access array offset on value of type bool in /home/u590063775/domains/atthistime.in/public_html/wp/wp-content/themes/colormag-child/header.php on line 27
health Archives - Page 5 of 5 - At This Time

વિંછીયા પંથકમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધતા તરબૂચની માંગમાં નોંધપાત્ર વધારો : શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા કિનારાના સ્ટોલ પર લોકોની ખરીદી, બપોર તથા સાંજના સમયે ખરીદી વધી; ઠંડુ અને રસદાર તરબૂચ બની રહ્યું છે લોકોની પ્રથમ પસંદગી, પાણીનું પ્રમાણ વધુ હોવાથી શરીરને મળે છે ઠંડક અને તાજગી

વિંછીયા પંથકમાં દિવસેને દિવસે વધતી કાળઝાળ ગરમી વચ્ચે લોકો હવે શરીરને ઠંડક મળે તેવા ફળો અને પીણાં તરફ વધુ વળી

Read more

વિંછીયામાં કાળઝાળ તડકાનો વધ્યો પ્રકોપ : ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પીણાં, લસ્સી, છાશ અને શેરડીના રસ તરફ મોટી સંખ્યામાં વળ્યા

વિંછીયા સહિત સમગ્ર પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી અને તડકાનો પ્રકોપ સતત વધી રહ્યો છે. વહેલી સવારથી જ અસહ્ય

Read more

કાળઝાળ ગરમીમાં લોકોનો સ્વિમિંગ પૂલ તરફ વધ્યો વળાવો : તડકાથી રાહત મેળવવા યુવાઓ અને બાળકોમાં ભારે ઉત્સાહ

વિંછીયા તાલુકામાં દિવસેને દિવસે વધી રહેલી કાળઝાળ ગરમી અને અસહ્ય તાપમાન વચ્ચે લોકો હવે ગરમીથી રાહત મેળવવા માટે સ્વિમિંગ પૂલ

Read more

મેંદરડા સ્થીત શ્રી લોકકલ્યાણ સમિતિ’ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૧૦૫ કફનનું દાન:

મેંદરડા : ‘શ્રી લોકકલ્યાણ સમિતિ’ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૧૦૫ કફનનું દાન: માનવતાની મહેક પ્રસરાવી દર્દીની સેવા બાદ અંતિમ વિદાયમાં

Read more

ગાંધીનગરમાં ગરમીનો હાહાકાર: પારો ૪૪ ડિગ્રીએ પહોંચ્યો, આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી

ગાંધીનગર: રાજ્યના પાટનગરમાં ઉનાળાએ અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે, જેમાં સોમવારે તાપમાનનો પારો ૪૪ ડિગ્રીએ પહોંચતા ગાંધીનગર ‘હોટ સિટી’માં

Read more

ઉનામાં તાપમાન 41 ડિગ્રી પાર: કાળઝાળ ગરમીથી જનજીવન પ્રભાવિત, લોકોને સાવચેત રહેવાની અપીલ

ઉના પંથકમાં આજે ગરમીનો પ્રકોપ વધુ વધતા તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ દેખાયા હતા

Read more

વિંછીયા પંથકમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ : પશુધનને બચાવવા ખેડૂતોના નવીન પ્રયાસ, વાડા-શેડમાં ફુવારા ફિટ કરી પશુઓને અપાઈ રહી છે ઠંડક

વિંછીયા પંથકમાં વધી રહેલી કાળઝાળ ગરમી અને તડકાના પ્રકોપ વચ્ચે ખેડૂતો પોતાના પશુધનને બચાવવા માટે નવીન ઉપાયો અપનાવી રહ્યા છે.

Read more

ગાંધીનગર સેક્ટર-૭/ડીમાં ગટરના પાણી ઉભરાતા રહીશો પરેશાન: રજૂઆતો છતાં તંત્ર નિંદ્રાધીન

ગાંધીનગરના સેક્ટર-૭/ડીમાં પોલ નંબર ૦૭૨૮ પાસેના આંતરિક માર્ગો પર છેલ્લા એક મહિનાથી ગટરના ગંદા પાણી ઉભરાવવાની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ

Read more

*માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી આર્ટ ઓફ લિવિંગના ૪૫મા સ્થાપના દિવસની ઉજવણીમાં જોડાયા, આર્ટ ઓફ લિવિંગના બેંગ્લોર આશ્રમમાં ધ્યાનમંદિરનું ઉદ્ઘાટન તથા વિવિધ દેશવ્યાપી સેવા પહેલોનો પ્રારંભ કરાયો*

૧૦ મે ૨૦૨૬, બેંગલુરુ આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર આજે ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યું, જ્યારે ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર

Read more

સુરત સિવિલનું મૃતદેહ રાખવા માટેનું કોલ્ડસ્ટોરેજ 30 દિવસથી બંધ

AC રૂમમાં ડેડબોડી મૂકી દેવાઈ, બેદરકારીની જાણ થતા આરોગ્યમંત્રીએ અધિકારીઓનો ઉધડો લીધો સુરત નવી સિવિલ હોસ્પિટલ અત્યારે પોતે જ ‘બીમાર’

Read more

લાખો-કરોડોના કૌભાંડો ઉજાગર કરનાર આશિષ લાલકિયાનો પાસા હેઠળનો અટકાયત આદેશ ગુજરાત હાઇકોર્ટે રદ કર્યો: ભ્રષ્ટાચારીઓનો કાઉન્ટર બ્લાસ્ટ સંપુર્ણ નિષ્ફળ

“સત્ય પરેશાન છે પણ પરાજિત નથી”: હાઇકોર્ટના હુકમ બાદ આશિષ લાલકિયાનો છૂટકારો; ખોટી કાર્યવાહી કરાવનારાઓ સામે કાનૂની લડતના મંડાણ હોવાની

Read more

દ્વારકા શ્રી સ્વામી નારાયણ આશ્રમ ના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે નેત્ર નિદાન, ચશ્મા વિતરણ, ડેન્ટલ કેમ્પ, ફિઝિયોથેરાપી  નું સફળ આયોજન ——————————————–

દ્વારકા શ્રી સ્વામી નારાયણ આશ્રમ વાર્ષિક પાટોત્સવ પ્રસંગે નેત્ર નિદાન, ચશ્મા વિતરણ, ડેન્ટલ કેમ્પ, ફિઝિયોથેરાપી નું સફળ આયોજન શ્રી સ્વામિનારાયણ

Read more

“દર્દી દેવો ભવ ની ઉત્તમ ભાવના” લાઠી ના છભાડિયા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે દાન ની સરવાણી 

દામનગર લાઠી ના છભાડિયા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે દાન ની સરવાણી આજ રોજ લાઠી તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મતિરાળા

Read more

ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળામાં શિશુવિહારની આરોગ્ય સેવા થકી 6404 બાળકોને સારવાર મળી

ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળામાં શિશુવિહારની આરોગ્ય સેવા થકી 6404 બાળકોને સારવાર મળી —————————————————– ભાવનગર શહેર અને ગ્રામ્ય

Read more

વિજાપુર તાલુકા હેલ્થ તંત્ર સંજોગ D D C ડો હસરત જાસ્મીન ના માર્ગદર્શન હેઠળ બસ સ્ટેશન રેફરલ હોસ્પિટલ સહિત જાહેર સ્થળોએ ORS વ્યવસ્થા

વિજાપુર તાલુકાના હેલ્થ કચેરી અને જિલ્લા આરોગ્ય તંત્રના માર્ગદર્શન હેઠળ ઉનાળાની કાળઝાળ ગરમી અને હીટવેવથી લોકો ને સુરક્ષિત રાખવા માટે

Read more

સુરતમાં લેઉવા પાટીદારોમાં બે ફાડિયા

નરેશ પટેલના ખોડલધામ સામે 200 વીઘામાં નવા ખોડલધામની જાહેરાત, વિધાનસભા ચૂંટણી પહેલાં જ પાવરગેમ સુરતમાં લેઉવા પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્ર

Read more

૮મે – વિશ્વ થેલેસેમિયા દિવસ થેલેસેમિયા મુક્ત સમાજના નિર્માણ માટે જનજાગૃતિ સહીત સિવિલ હોસ્પિટલમાં ચાલતી વિવિધ કામગીરી અને અનેક પહેલોને બિરદાવતા આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીય

૮મે – વિશ્વ થેલેસેમિયા દિવસ થેલેસેમિયા મુક્ત સમાજના નિર્માણ માટે જનજાગૃતિ સહીત સિવિલ હોસ્પિટલમાં ચાલતી વિવિધ કામગીરી અને અનેક પહેલોને

Read more

ગાંધીનગર: પાપ છુપાવવા નર્મદા કેનાલમાં નવજાતને ફેંક્યું, અડાલજ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

ગાંધીનગરના અડાલજ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાંથી એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ગત 7

Read more

ગાંધીનગર ખાતે યોજાયેલા માનસિક સ્વાસ્થ્ય અંગેના રિજનલ વર્કશોપમાં સાબરકાંઠાના ૧૪ પીયર એજ્યુકેટર્સ સહભાગી થયા

*ગાંધીનગર ખાતે યોજાયેલા માનસિક સ્વાસ્થ્ય અંગેના રિજનલ વર્કશોપમાં સાબરકાંઠાના ૧૪ પીયર એજ્યુકેટર્સ સહભાગી થયા* **** યુવાઓમાં વધતી જતી માનસિક આરોગ્ય

Read more

થાનગઢમાં ગૌભક્તોનો હુંકાર : ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની પ્રબળ માંગ સાથે મામલતદારને આવેદન

થાનગઢ : ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની પ્રબળ માંગ સાથે થાનગઢના સાધુ-સંતો, ગૌભક્તો અને જીવદયા પ્રેમીઓએ આજે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર

Read more

બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશનનો માનવતાભર્યો પ્રયાસ: ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ( રિપોર્ટ – અજય પરાલીયા બોટાદ)

બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા માનવ સેવા અને સામાજિક જવાબદારીના ભાગરૂપે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં

Read more