સાવરકુંડલામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ભૂમિપૂજન કાર્યક્રમમાં મહેશભાઈ કસવાલા ઉપસ્થિત
સાવરકુંડલા ખાતે Pradhan Mantri Awas Yojana અંતર્ગત જરૂરિયાતમંદ પરિવારોના ઘરના નિર્માણ માટે આયોજિત ભૂમિપૂજન કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી Mahesh Kaswala સહભાગી રહ્યા
Read more















































