Att Una - At This Time - Page 5 of 5

ઉનામાં જય હાટકેશ્વર મહાદેવના દર્શને ભક્તોમાં ઉમટી શ્રદ્ધાનો મહાસાગર

ઉના ખાતે આવેલ જય હાટકેશ્વર મહાદેવ મંદિરે આજે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ભક્તિમય

Read more

શ્રી ગોવર્ધન નાથજી મંદિરમાં ભગવાન શ્રી રામના જન્મ ઉત્સવ ના દર્શન,પંચામૃત સ્નાન અને તિલક આરતી નો કાર્યકમ યોજાયો

ઉનાના શ્રી ગોવર્ધન નાથજી મંદિરમાં તારીખ 27/03/2026 ના રોજ ભગવાન શ્રી રામના જન્મ ઉત્સવ ના દર્શન,પંચામૃત સ્નાન અને તિલક આરતી

Read more

ઉનામાં રામભક્તોની ઉમટ, શોભાયાત્રાએ સર્જ્યો આધ્યાત્મિક ઉત્સવ

ઉના શહેરમાં આજે રામનવમી પર્વ નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સંયુક્ત આયોજન હેઠળ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

Read more

જલ અર્પણ કાર્યક્રમથી ગ્રામ્ય પાણી વ્યવસ્થાને મળશે મજબૂતી : ઇન્દ્રોઇ ગામે જાગૃતિ અભિયાન યોજાયું

ભારત સરકારના જલશક્તિ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં “જલ અર્પણ કાર્યક્રમ” હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની યોજનાઓની નિયમિત મરામત અને સુચારૂ

Read more

ઈણાજમાં કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની રાત્રીસભા: ગ્રામજનોના પ્રશ્નોને સ્થળ પર જ ઉકેલવા પ્રયાસ, આરોગ્ય-શિક્ષણ યોજનાઓ અંગે માર્ગદર્શન

ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોના પ્રશ્નોના તાત્કાલિક નિકાલ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત વેરાવળ તાલુકાના

Read more

રામનવમી પર ઉનામાં ભક્તિનો મહાસાગર, ભવ્ય શોભાયાત્રાથી શહેર ગુંજ્યું

ઉના શહેરમાં આજે રામનવમી પર્વ નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સંયુક્ત આયોજન હેઠળ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

Read more

ઉના ખાતે એટ ધીસ ટાઇમ મીડિયા લિમિટેડની 13મી બ્રાન્ચનો પ્રારંભ : મહેન્દ્ર મકવાણાની નિમણૂક

એટ ધીસ ટાઇમ મીડિયા લિમિટેડ દ્વારા ઉના ખાતે તેની 13 નંબરની બ્રાન્ચ હેઠળ આજથી સત્તાવાર કામગીરી શરૂ કરવામાં આવી છે.

Read more

રામજી મંદિરમાં બપોરે આરતી સાથે ગુંજ્યો ભક્તિમય માહોલ

ઉના શહેરના શ્રી રામ મંદિરમાં આજ રોજ બપોરના સમયે આરતીનું ભાવભર્યું આયોજન કરવામાં આવ્યું હતું. આરતી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો

Read more

ઉના રામજી મંદિરે રામનવમી નિમિતે રામધૂનનું ભવ્ય આયોજન

ઉના શહેરના રામજી મંદિર ખાતે આજ રોજ પવિત્ર રામનવમીના અવસર પર રામધૂનનું ભાવભર્યું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં

Read more

ઉનામાં ગરીબી ઘટાડવા મજબૂત પગલાં: મલ્ટીડાયમેન્શનલ સર્વે બાદ કલેક્ટરશ્રીની માર્ગદર્શક બેઠક

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં મલ્ટીડાયમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ અંતર્ગત સર્વે કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. કલેક્ટર શ્રી એન.વી. ઉપાધ્યાયના

Read more

રામનવમી નિમિત્તે ઉનામાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન, રાજભા ગઢવીનું જનતાને આમંત્રણ

ઉના શહેરમાં રામનવમીના પાવન પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ

Read more

દેલવાડા સરકારી ITI ખાતે જિલ્લા રોજગાર કચેરીનો ભરતી મેળો યોજાયો, ૧૬૩માંથી ૭૮ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

ગીર સોમનાથ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા. ૧૮ માર્ચના રોજ ઉના તાલુકાના દેલવાડા સરકારી આઈ.ટી.આઈ. ખાતે ઉદ્યોગિક ભરતી મેળાનું

Read more

ઉના તાલુકામાં ગરીબી ઘટાડવા 24 માર્ચે વિશેષ સર્વે

ઉના તાલુકામાં 24 માર્ચે ગરીબી ઘટાડવા માટે મલ્ટી ડાયમેન્શનલ પાવર્ટી ઇન્ડેક્સ હેઠળ વિશેષ સર્વે યોજાશે. કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આયોજન

Read more