આજે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠાની પહેલી વર્ષગાંઠ:સવારે મંગળા આરતી થઈ, બપોરે 56 ભોગ ધરાવાશે; સાંજે 5051 દીવાઓ સાથે સરયુની ભવ્ય આરતી
મંગળવારે અયોધ્યામાં રામ પરિવાર એટલે કે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે. સવારથી રાત સુધી દિવસભર
Read more




























