વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે સુનોખ ખાતે ગ્રામસભા યોજાઈ.
“વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે સુનોખ ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં ડેપ્યુટી સરપંચ શ્રી ગોવિંદભાઈ વણઝારા,
Read more“વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે સુનોખ ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં ડેપ્યુટી સરપંચ શ્રી ગોવિંદભાઈ વણઝારા,
Read moreઅરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના અમિયાપુર ગામે વીજ કનેક્શન જેવી સામાન્ય બાબતમાં પાડોશીએ આવેશમાં આવી એક ૬૬ વર્ષીય વૃદ્ધની તીક્ષ્ણ હથિયારના
Read moreનેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) ના ડેટા એનાલિસિસથી અરવલ્લી પોલીસને મળી મોટી સફળતા કમિશનની લાલચે બેંક ખાતા ભાડે આપી
Read moreઅરવલ્લી જિલ્લાના જાહેર જનતા અને ખાસ કરીને બાળકોના મનોરંજન માટે આગામી દિવસોમાં એક ભવ્ય અને વિશાળ ‘ફન ફેર’ (આનંદ મેળા)
Read moreઅરવલ્લી જીલ્લા પત્રકાર વૈભવ રાઠોડની માતૃશ્રી સ્વ. લલિતાબેનના સ્મરણાર્થે શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ હોસ્પિટલ,મેઘરજના સહયોગથી નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ
Read moreઅરવલ્લી અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં સ્પા સેન્ટરની આડમાં ધમધમતા દેહવ્યાપારના કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. મોડાસામાં આવેલી
Read moreઅરવલ્લી અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખની વરણી પ્રક્રિયા દરમિયાન લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારોને કવરેજ કરવાથી વંચિત રાખવામાં આવતા સ્થાનિક મીડિયા
Read moreગાંધીનગર ગિફ્ટ સિટીમાં સામે આવેલા ‘શૂટ સ્પેસ’ કંપનીના કરોડો રૂપિયાના કથિત આર્થિક કૌભાંડ મામલે હવે તપાસનો રેલો અરવલ્લી જિલ્લા સુધી
Read moreઅરવલ્લી જિલ્લાની શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી અણસોલ પોલીસ ચેકપોસ્ટ પરથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અરવલ્લી અને શામળાજી પોલીસે સંયુક્ત
Read more૧૭ મે થી ૩૧ મે સુધી ઓનલાઇન સેલ્ફ-એન્યુમરેશન સુવિધા; ડેટાની ગુપ્તતા અને ચોકસાઈ જળવાશે પોર્ટલ પર લોગઇન કરી વહેલી તકે
Read moreશ્રી શનિદેવ જયંતી નિમિત્તે શ્રી મહાકાળી મંદિર બેરણા હિંમતનગર ખાતે ૧૧ કુંડી યજ્ઞ મહોત્સવ તથા સંત ભંડારા તથા ભોજન મહાપ્રસાદ
Read moreસાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ટાટા કંપનીના ડમ્પરની ચોરી થઈ હતી. S.O.G. પી.આઈ. શ્રી પી.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.
Read moreઆજરોજ શામળાજી વિસ્તારમાં આવેલા મેશ્વો ડેમ પાસે ત્રણ યુવકો બાઈક સહિત ડેમમાં પડી જવાની દુર્ઘટના સર્જાઈ હતી. બનાવની જાણ થતા
Read moreઅરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ એન. જાડેજા સાહેબની સૂચના મુજબ પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ ડામી દેવા માટે એલ.સી.બી. અરવલ્લીની
Read moreટીટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસ દરમિયાન એલ.સી.બી. પી.આઈ. શ્રી એમ.એચ. ઝાલા તથા પી.એસ.આઈ. શ્રી વી.જે. તમોરની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે
Read more