njbhatiya71@gmail.com - At This Time - Page 4 of 5

દામનગર ને ફરી એક વધુ અન્યાય રાજ્ય સરકારે જાહેર કરેલ નવા તાલુકા ઓમાં દામનગર પંથક બાકાત.

દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી અવાર નવાર તાલુકા ની ઉઠતી માંગ પછી પણ દામનગર હળહળતો અન્યાય કેમ ? સ્થાનિક

Read more

આ..લે…લે ધારાસભ્ય પ્રશ્નો સાંભળશે ? તો નીચેના પ્રશ્નો ઉકેલે.

આ..લે…લે ધારાસભ્ય પ્રશ્નો સાંભળશે, તો નીચેના પ્રશ્નો ઉકેલે. ધારા સભ્ય કાર્યાલય ખાતે ધારાસભ્ય પ્રશ્ન સાંભળશે તેવી જાહેરાત પછી દામનગર ના

Read more

દામનગર પંથક ના ગામડા માં પાવર કાપી ઘરફોડ ચોરી ના પ્રયાસો સામે અનેક ગામ ના સરપંચો ની પોલીસ અને PGVCL માં ફરિયાદ

દામનગર શાખપુર પાંચ તલાવડા નાના કણકોટ અઠવાડિયા થી દરરોજ રાત્રે પાવર કાપી ચોરીનો પ્રયાસ કરાય છે જેમાં ખેડૂતોના વાયર કાપવા

Read more

દામનગર સિવિલ હોસ્પિટલ ખાતે નિષ્ણાંત દરેક રોગ ના તબીબો ની સેવા એ સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

દામનગર ધીરજ મોરારજી અજમેરા હેલ્થ સેન્ટર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે સ્વસ્થ નારી

Read more

સંતો-મહંતોનાં વરદહસ્તે પ્રથમ નોરતે સાયલા મહાજન પાંજરાપોળ ખાતે ‘એનીમલ હોસ્પીટલ’ નું ખાતમુહર્ત કરાયું . ‘સાયલા મહાજન પાંજરાપોળ’ ની 2 એકર જગ્યામાં સાડા સાત કરોડના માતબર ખર્ચે થશે ‘એનીમલ હોસ્પીટલ’ નું થશે નિર્માણ. હજ્જારો અબોલ જીવોના અકાળે મૃત્યુ થતાં અટકશે. અનેક જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા.

સુરેન્દ્રનગર જીલ્લાનાં સાયલા ગામની આસપાસનાં લગભગ 100 કિ.મી. વિસ્તારમાં પશુ સારવાર માટેની સુવિધાવાળી એનીમલ હોસ્પિટલ નથી અને આને લીધે લાખો

Read more

સમસ્ત મહાજન”ના નવા કાર્યાલયનું મુંબઈ ખાતે બુધવારે ઉદ્ઘાટન

મુંબઈ “સમસ્ત મહાજન” સંસ્થાના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન સમારોહનું આયોજન તા.24 સપ્ટેમ્બર બુધવાર, 2025ના રોજ સાંજે 4:00 વાગ્યે, પ્રસાદ ચેમ્બર, ઓપેરા

Read more

વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે નશામુક્તિ અને રક્તદાન શિબિરનું આયોજન ધર્મ, આધ્યાત્મિકતા અને સામાજિક સેવા નો સમન્વય જ સમાજને ઉન્નત કરશે – આચાર્ય લોકેશજી. યોગ અને ધ્યાન દ્વારા નશાની લત પર વિજય મેળવી શકાય છે – પવન જિંદલજી.

અહિંસા વિશ્વ ભારતી દ્વારા સ્થાપિત વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે “વિકસિત ભારત માટે નશામુક્ત યુવા” વિશેષ કાર્યક્રમ તથા રક્તદાન શિબિરનું આયોજન

Read more

જામનગરના સાંસદ પૂનમબેન માડમે ગીરગંગા પરિવાર કાર્યાલયની લીધી મુલાકાત જળ સંમેલનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સહિતના નેતાઓ હાજરી આપશે ગીરગંગા પરિવારને વધુ ત્રણ હિટાચી મશીનોનું લોકાર્પણ કરાશે

રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના માધ્યમથી જામનગર જિલ્લાના કાલાવડમાં મળશે વિશાળ જળ સંમ રાજકોટ જળસંચયના 1,11,111 સ્ટ્રક્ચરના નિર્માણ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર

Read more

શહિદ વીર મેહુલભાઈ ભુવા પરિવાર ને સાંત્વના પાઠવા પૂજ્ય સંતો અને અગ્રણી વીર મેહુલ ભુવા ને વિસરી જવું પણ વસમું

દામનગર ના ધામેલ ગામે શહીદ વીર મેહુલભાઈ ભુવા પરિવાર ને સાંત્વના પાઠવતા જંગમી તીર્થંકર સમા પૂજ્ય સંતો ઠાકોરદ્વાર બાવળીયાળી મહંત

Read more

વીરગતિ પામેલ મેહુલભાઈ ભુવા નો પાર્થિવ દેહ પંચ મહાભૂતો માં રાષ્ટ્રીય સન્માન સાથે વિલન “શહિદ વીર ના સાહસ બલિદાન ને રાષ્ટ્ર નમન કરે છે”   સમગ્ર પંથક માં પ્રથમ શહીદ મેહુલભાઈ ભુવા ની ઐતિહાસિક શહીદ યાત્રા

દામનગર ના ધામેલ ગામ ના અમર શહીદ વીર જવાન મેહુલભાઈ ભુવા ના પાર્થિવ દેહ ને લશ્કરી સન્માન સાથે માદરે વતન

Read more

દામનગર ૨૫ થી વધુ સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક શેક્ષણિક સંસ્થાઓ અને વિવિધ જ્ઞાતિ મંડળો દ્વારા સરદાર સન્માન યાત્રા નો ભવ્ય સત્કાર કરાયો

દામનગર શહેર માં સરદાર ચોક ખાતે સૌના સરદાર ના સ્લોગન સાથે સરદાર સન્માન યાત્રા પધારતા ભવ્ય સામૈયા સત્કાર.જી પી વસ્તપરા

Read more

શ્રી તખતસિંહ પરમાર ની સ્મૃતિમાં પાંચ સાહિત્યકારો નું અભિવાદન

ભાવનગર શિશુવિહાર બુધ સભાના ઉપક્રમે ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ હર્ષદભાઈ ત્રિવેદી ની અધ્યક્ષતામાં સુપ્રસિદ્ધ ગઝલકાર. ડોક્ટર જવાહર બક્ષી. કવિત્રી શ્રી

Read more

બ્રહ્મા ગુરુકુલમ મોટા વરાછા સુરત દ્વારા નવરાત્રી પૂર્વે વિવિધ કાર્યક્રમ યોજાયા

સુરત નવરાત્રીનું આયોજન “માં” નો ગરબો રાખવામાં આવયો.દરેક વાલીએ ની હાજરી વચ્ચે બ્રહ્મા ગુરુકુલમ ખાતે વાલી માટે કોમ્પિટિશન રાખવામાં આવી

Read more

અમરેલી જીવલેણ હુમલા પીડિત યુવતી ની મુલાકાતે ગુજરાત પ્રદેશ મહિલા કોગ્રેસ અગ્રણી જેનીબેન ઠુંમર

અમરેલી ખાતે ૨૪ વર્ષની યુવતી પર હત્યાના પ્રયાસે થયેલ હુમલામાં ઘાયલ દીકરી અને તેના પરિવારની મુલાકાત લીધી. મહિલાઓની સુરક્ષા, કાયદો

Read more

દામનગર શહેર માં સીતારામ આશ્રમ ખાતે અગિયારસ ઉત્સવ માં રાજ્ય સભા સાંસદ શક્તિસિંહજી ગોહિલ પધાર્યા

દામનગર શહેર માં બ્રહ્મલીન ગુરુમુખી સંત દયારામબાપુ પ્રેરિત પૂજ્ય દેવજીબાપા ની પુણ્યસ્મૃતિ માં ઉજવાતી અગિયારસ ઉત્સવ માં અનેક જંગમી તીર્થકર

Read more

વીર જવાન અમર રહો. શહીદ વીર જવાન મેહુલ ભુવા ને માદરે વતન ધામેલ ખાતે અંતિમ દર્શન બાદ પંચ મહાભૂતો માં વિલીન કરાશે. ————————————– દામનગર થી ધામેલ સુધી વીર જવાન અમર રહો ના નારા સાથે બાઇક રેલી રૂપે હજારો યુવાન જોડાશે

દામનગર ના ધામેલ ગામ ના વીર જવાન શહીદ મેહુલ ભુવા નો કાશ્મીર થી પાર્થિવ દેહ વતન પહોંચશે અને લશ્કરી સન્માન

Read more

શિશુવિહાર ના ઉપક્રમે સતત પંદરમાં વર્ષે શહેરની ૩૧૬ આંગણવાડી ને સાધન સહાય ૯૦૦ કુપોષિત બાળકો ની કાળજી લેતા અભિયાન નો પ્રારંભ

ભાવનગર સર્વ પિતૃ શ્રાદ્ધ પ્રસંગે શિશુવિહારના ઉપક્રમે સતત પંદરમાં વર્ષે ૨૨૦ બાળકોને ભોજન. શહેરની ૩૧૬ આંગણવાડી ને સાધન સહાય. તેમજ

Read more

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસે Apex School, Amreliની અનોખી ઉજવણી

અમરેલી :પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે અમરેલીની Apex Schoolમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ અવસરે 75 વિદ્યાર્થીઓએ

Read more

જલકથા પૂર્વે તૈયારીઓનો ધમધમાટ શરૂ : ટ્રસ્ટના અગ્રેસરો અને શુભેચ્છકોની પ્રથમ બેઠક મળી જલકથાની સુચારૂ વ્યવસ્થા માટે વિવિધ કમિટીઓનું ગઠન : કથા પૂર્વે અનેકવિધ કાર્યક્રમો કરવા નિર્ણય

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળસંચય માટે સંકલ્પિત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ આયોજિત ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા : અપને અપને શ્યામ કી’ની

Read more

શહીદ વીર જવાન મેહુલ ભુવા નો પાર્થિવ દેહ માદરે વતન ધામેલ ખાતે પંચ મહાભૂતો માં શનિવારે વિલીન થશે

દામનગર ના ધામેલ ગામ ના કાશ્મીર ફરજ દરમ્યાન વિરગતી પામેલ શહીદ વીર જવાન મેહુલ ભુવા નો પાર્થિવ દેહ માદરે વતન

Read more

આસોદર પ્રા. શા. ના ભૂતપૂર્વ આચાર્ય જાની પરિવારે શાળા માં અનોખી પુણ્યસ્મૃતિ ઉજવી

દામનગર આંસોદર પ્રાથમિક શાળામાં તારીખ ૧૮/૦૯/૨૫ ને ગુરુવારના રોજ કિરીટકુમાર કનૈયાલાલ જાની મૂળ આંસોદર હાલ મુંબઈ તરફથી તેમના પિતાશ્રી સ્વ.કનૈયાલાલ

Read more

દામનગરના સ્ટુડન્ટ પોલીસ કેડેટના બાળકોનો બિન નિવાસી કેમ્પ યોજાયો

દામનગરના સ્ટુડન્ટ પોલીસ કેડેટના બાળકોનો બિન નિવાસી કેમ્પ યોજાયો ગુજરાત રાજ્યના સુરક્ષા સેતુ સોસાયટી અને અમરેલી જિલ્લા પોલીસ વિભાગ તથા

Read more

અમદાવાદ ની વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રધાનમંત્રી મોદી ના ૭૫ માં જન્મદીને અનેક સેવા પ્રવૃત્તિ ઓ યોજાય

અમદાવાદ લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ આદર્શ આશાપલ્લી હોપ્સ તથા નોબલ ગાયત્રી પરિવાર નારણપુરા તથા વાત્સલ્ય સિનિયર સિટીઝન

Read more

ડૉ.કલામ ઈનોવેટીવ સ્કૂલને કિલરોસ્કર કંપની દ્વારા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં  “વસુંધરા મિત્ર” સન્માન આપવામાં આવ્યું.

અમરેલી સ્થિત ડૉ. કલામ ઇનોવેટિવ સ્કૂલના કલામ યુથ સેન્ટર (કે. વાય. સી) સ્ટાર્ટ-અપ સ્ટુડિયોને પ્રતિષ્ઠિત કિલરોસ્કર વસુંધરા સન્માન – ૨૦૨૫’થી

Read more

મુખ્યમંત્રી અસ્મિતા યોજના હેઠળ ગુણો મેળવનાર ગ્રામ પંચાયતો માં ભુરખિયા પ્રથમ નંબરે પસંદગી પામ્યું.

દામનગર ના ભુરખિયા ગ્રામ પંચાયત મુખ્યમંત્રી અસ્મિતા યોજના હેઠળ ગુણો મેળવનાર ગ્રામ પંચાયતો માં લાઠી તાલુકા માં ભુરખિયા ગામ પ્રથમ

Read more

અપંગ એકતા સમિતિ રાણીપ દ્વારા રાસોત્સવ નું આયોજન આત્મનિર્ભરતા દિવ્યાંગો ને દયા નહિ પણ તક જરૂર

અમદાવાદ અપંગ એકતા સમિતિ રાણીપ દ્વારા દિવ્યાંગો માટે રાસોત્સવ નું આયોજન આત્મનિર્ભરતા દિવ્યાંગો ને દયાની નહીં પણ તકની જરૂર છે

Read more

ખેડૂતો હિત ક્યાંથી સચવાશે ? અમરેલી જિલ્લામાં ગ્રામ સેવકો નું મહેકમ સુધારો એક ગ્રામ સેવક પાસે ૧૨ થી ૧૬ ગામો કેમ ?

દામનગર ખેડૂતો ના હિત રક્ષક હોવા ની વાતો વચ્ચે ખેડૂતો ના કામો સમય મર્યાદા ઓમાં ક્યાંથી થશે એક ગ્રામ સેવક

Read more

મુખ્યમંત્રી અસ્મિતા યોજના હેઠળ ગુણો મેળવનાર ગ્રામ પંચાયતો માં શાખપુર દ્વિતીય નંબરે પસંદગી પામ્યું

દામનગર ના શાખપુર ગ્રામ પંચાયત મુખ્યમંત્રી અસ્મિતા યોજના હેઠળ ગુણો મેળવનાર ગ્રામ પંચાયતો માં લાઠી તાલુકા માં શાખપુર બીજા નંબરે

Read more

દામનગર અઢારેય આલમ ની ઉપસ્થિતિ માં શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પરિસર માં ગ્રીન આર્મી સુરત ટીમ દ્વારા ત્રિદેવ વૃક્ષ મંદિર રોપાયું “પર્યાવરણ પ્રકૃતિ ની રક્ષા કરવી એ ઈશ્વર ની સાધના કરવા સમાંતર” ગ્રીન આર્મી ટિમ

દામનગર શહેર માં પુરાણો માં પ્રસિદ્ધ શિવાલય શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પરિસર માં અઢારેય આલમ સમસ્ત દામનગર શહેરીજનો ની ઉપસ્થિતિ

Read more

દામનગર સરદાર પટેલ કન્યા છાત્રાલય માં પ્રકૃતિ રક્ષક ગ્રીન આર્મી ટિમ પધારતા ૧૦૮ દીકરી ઓએ ભવ્ય સત્કાર કર્યો “પ્રકૃતિ ની રક્ષા એ પૃથ્વી ઉપર આપણા અસ્તિત્વ નું ભાડું છે” સરદાર પટેલ કન્યા છાત્રાલય ની ૧૦૮ દીકરી ઓની પ્રતિજ્ઞા

દામનગર શહેર માં પરમાર્થ ટ્રસ્ટ સુરત સંચાલિત સરદાર પટેલ કન્યા છાત્રાલય ની મુલાકાતે પધારતા ગ્રીન આર્મી ના જવાનો વિના મૂલ્યે

Read more