લગ્નના માત્ર 6 મહિનામાં જ 5 વખત મારકૂટ કરી સોનાના ઘરેણાં પડાવ્યા, છૂટાછેડા આપવા 10 લાખની માંગણી કરી
શહેરમાં વધુ એક પરિણીતા શારીરિક અને માનસિક ત્રાસનો ભોગ બની હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. એમ.કોમ. બી.એડ. સુધીનો ઉચ્ચ
Read moreશહેરમાં વધુ એક પરિણીતા શારીરિક અને માનસિક ત્રાસનો ભોગ બની હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. એમ.કોમ. બી.એડ. સુધીનો ઉચ્ચ
Read moreરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા પુરુષોત્તમ મહિનાની ઉજવણીના ભાગરૂપે ત્રિદિવસીય સર્વ પ્રથમ વખત ગુજરાતી ભાષામાં સ્વામી વિવેકાનંદ કથાનું આયોજન થયું છે.
Read moreકેન્દ્ર સરકાર દ્વારા દરવર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવે છે. જેમાં જુદા-જુદા શહેરોને નંબર આપવામાં આવે છે. ગત વર્ષે યોજાયેલી સ્વચ્છતા
Read moreરાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મના કેસમાં પોલીસે વધુ બે આરોપીને ઝડપી પાડ્યા છે. 14 વર્ષની સગીરાને તેની
Read moreરાજકોટના ભક્તિનગર સર્કલ પાસે આવેલી શ્રીજીનગર સોસાયટીમાં રહેતી પ્રિયા કિશોરભાઈ ઠેસિયા (ઉ.વ.17) ગઈકાલે સાંજે પોતાના ઘરે બેભાન અવસ્થામાં મળી આવી
Read moreરાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના એક ગામમાં દુષ્કર્મ પીડિતાના પિતાની હત્યા બાદ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી
Read moreરાજ્યમાં આજથી ગરમીમાં સામાન્ય 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. જો કે, 8 શહેરોનું તાપમાન આજે પણ 40 ડિગ્રી
Read moreરાજકોટ શહેરના જામનગર હાઈવેને જોડતા અને વાહનચાલકો માટે અતિ મહત્વના એવા સાંઢિયા પુલના નવનિર્માણની કામગીરી મહદઅંશે પૂર્ણ થઈ ચૂકી છે.
Read moreરાજકોટ શહેરના જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં ગત 9 મે, 2026ના રોજ થયેલા ફાયરિંગ કેસ બાદ પોલીસ તપાસ દરમિયાન આરોપી
Read moreરાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં સાત માસથી નાસતા ફરતા આરોપી મહાવિરસિંહ સોલંકી (ઉ.વ.30)ને સુરેન્દ્રનગરના થાનથી LCB ઝોન 2
Read moreરાજકોટમાં આપઘાતની વધુ બે ઘટના સામે આવી છે. જેમાં લાલપરી વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો
Read moreરાજકોટ શહેર એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે બાતમીના
Read moreદેશમાં આગામી સમયમાં યોજાનારી જનગણના-2027 (Census 2027)ની વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે રાજકોટ મહાપાલિકા દ્વારા વ્યાપક સ્તરે કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો
Read moreરાજકોટમાં કાળઝાળ ગરમીની વચ્ચે પણ રોગચાળો યથાવત રહ્યો છે, જ્યાં અઠવાડિયામાં રોગચાળાના કુલ 1858 કેસ નોંધાયા છે. આરોગ્ય અને મેલેરીયા
Read moreરાજકોટ શહેરના મુખ્ય માર્ગો, સર્કલો, ડીવાઈડર અને પોલ વગેરે જગ્યાઓ પર અનધિકૃત રીતે પોતાની જાહેરાતનાં બોર્ડ, બેનર કે પોસ્ટર લગાવીને
Read moreરાજકોટ શહેરથી જામનગર-દ્વારકા તરફ જતા વાહનચાલકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જૂના એરપોર્ટ નજીક રેલવે ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થતા ટૂંકસમયમાં
Read moreબાળકોથી લઈને વડીલો સુધી દરેક વયના લોકોમાં દેશના પ્રાચીન ઇતિહાસ, સંસ્કૃતિ અને વિરાસતને જાણવાની વિશેષ જિજ્ઞાસા હોય છે. આ જિજ્ઞાસાને
Read moreરાજકોટ શહેર અને જિલ્લામાં આગામી 1થી 30 જૂન દરમિયાન વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે, જેમાં કુલ 7,375 કર્મચારીઓ
Read moreરાજકોટમાં ખાખી વર્દીની આડમાં પોલીસકર્મીએ પાડોશમાં રહેતી એક પરિણીતા પર દોઢ વર્ષથી દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપી
Read moreરાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં લાંબા સમયથી
Read moreરાજકોટ શહેરમાં વધુ એક યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાયો હોવાનું સામે આવ્યું છે. રેલનગર વિસ્તારમાં 38 વર્ષીય યુવકે માતાની સારવાર માટે
Read moreઆજી રિવરફ્રન્ટ રામનાથ મહાદેવ મંદિર પાસે નથી બનવાનો અને પ્રોજેક્ટ રદ થવાનો છે. મ્યુનિ. કમિશનરે લોકોના રિવ્યૂ લઈ રિવરફ્રન્ટનો ખર્ચો
Read moreધોરણ 12 સાયન્સ બાદ મેડિકલમાં પ્રવેશ માટેની NEET (નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષાનું ગત 3 મે ના લેવાયેલુ પેપર
Read moreરાજકોટમાં ટ્રાફિકથી ધમધમતા 150 ફૂટ રીંગ રોડ પર આજે ભરબપોરે બિલ્ડરપુત્રએ નશાની હાલતમાં બેફામ સ્પીડે વોલ્વો કાર દોડાવી અકસ્માત સર્જતા
Read moreમૂળ આસામનો વતની અને હાલ હીરાસર એરપોર્ટ પાસે આવેલી કંપનીમાં કામ કરતો અને ત્યાં ઓરડીમાં પરિવાર સાથે રહેતો દિપક ભાબીન
Read moreરાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં શુદ્ધ અને ક્લોરિનયુક્ત પાણી પહોંચાડવાના દાવાઓ વચ્ચે અનેક વિસ્તારોમાં પીવાના પાણીમાં ડ્રેનેજનું ગંદુ પાણી ભળવાની ગંભીર
Read moreરાજકોટ શહેરના જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં ગત શનિવારના રોજ થયેલ ફાયરિંગ કેસ બાદ પોલીસ તપાસ દરમિયાન આરોપી રામદેવ ડાંગરના
Read moreરાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને હરિયાળું બનાવવાના બણગાં વચ્ચે એક ચોંકાવનારો આંકડાકીય વિરોધાભાસ સામે આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં તંત્ર દ્વારા
Read moreરાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી ચોમાસાને ધ્યાને રાખીને પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના ત્રણેય ઝોનમાં બાંધકામ
Read moreરાજકોટમાં સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં દેવભૂમિ દ્વારકાના ખેડૂતનું કરુણ મોત નિપજ્યું હતું. જામકલ્યાણપુર તાલુકાના માદેવિયા ગામના નારણભાઈ કરંગીયા (58) તેમના
Read more