સાયલા સ્થિત પ્રસિદ્ધ લાલજી મહારાજની જગ્યાને ‘ધ્યાનસ્વામીબાપા એવોર્ડ–2026’ અર્પણ થશે
(રિપોર્ટ : હિરેન દવે સેંજળધામ ખાતે મોરારીબાપુની પ્રેરણાથી ભવ્ય વંદના સમારંભ, સૌરાષ્ટ્ર–કચ્છના સંતો મહંતોની વિશાળ ઉપસ્થિતિ રહેશે સૌરાષ્ટ્ર–ગુજરાતની દેહાણ જગ્યાઓ
Read more