અમરેલીમાં વેપારી પ્રતાપરાય મહેતાના અવસાન બાદ ચક્ષુદાન અંતિમ ઈચ્છા પૂર્ણ કરી મહેતા પરિવારે માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું; સંવેદન ગ્રુપ દ્વારા ૧૧૦મું ચક્ષુદાન
અમરેલીના ચિતલ રોડ પર આવેલી અવધ રેસિડેન્સીમાં રહેતા વેપારી પ્રતાપરાય હીરાચંદભાઈ મહેતા (ઉં.વ. ૮૨)નું અવસાન થતાં તેમના પરિવારજનોએ તેમની અંતિમ
Read more