Warning: Trying to access array offset on value of type bool in /home/u590063775/domains/atthistime.in/public_html/wp/wp-content/themes/colormag-child/header.php on line 27
Bhavnagar Archives - Page 11 of 16 - At This Time

મહુવામાં પ્રોહિબીશન ડ્રાઈવ દરમ્યાન રાજુલાની મહિલાની ધરપકડ, ૧૦ લીટર દેશી દારૂ સાથે પકડાઈ

મહુવા ટાઉન પોલીસ દ્વારા પ્રોહિબીશન ડ્રાઈવ હેઠળ કરવામાં આવેલ પેટ્રોલિંગ દરમિયાન ભવાનીનગર વિસ્તારમાં મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળેલ

Read more

ભાવનગર સર ટી. હોસ્પિટલ ખાતે ‘વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ’ની અર્થપૂર્ણ ઉજવણી

તા. ૦૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ ભાવનગરની સર ટી. હોસ્પિટલના બાળરોગ વિભાગ અને ડી.ઈ.આઈ.સી. (DEIC) દ્વારા વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસની અનોખી

Read more

પાંચપીપળા ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો ભક્તિમય આરંભ

તળાજા મત વિસ્તારના પાંચપીપળા ગામે શ્રી મગનભાઈ ઠાકરશીભાઈ બેલડીયા પરિવાર દ્વારા આયોજિત “શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ” ભક્તિભાવપૂર્ણ માહોલમાં યોજાયો હતો.

Read more

બગદાણા કેસના પીડિત નવનીત બાલધિયા કોંગ્રેસમાં જોડાયા, ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત

બગદાણાના ચકચારી હુમલા કેસ બાદ ચર્ચામાં આવેલા પૂર્વ સરપંચ નવનીત બાલધિયા આજે 3 એપ્રિલે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. ગુજરાત

Read more

*સિહોર તાલુકાની જિલ્લામાં રૂ.૩.૨૨ કરોડ થી વધુ અધધ…..વસુલાત તાલુકા પંચાયત સિહોર દ્વારા તલાટી કમ મંત્રીઓનો સન્માન સમારોહ યોજાયો.

નાણાકીય વર્ષ ૨૦૨૫/૨૬ માં ભાવનગર જિલ્લા પંચાયતના કુલ કરવેરા માંગણા સામે ૫૦.૯૬% સાથે શિહોર તાલુકા પંચાયતે ભાવનગર જિલ્લામાં સૌથી વધુ

Read more

મણાર ગામે દિકરીએ ગળાફાંસો ખાધો: સાસરીયાના પાંચ સભ્યો વિરુદ્ધ દહેજની માંગ અને માનસિક ત્રાસનો ગુનો નોંધાયો

તળાજા તાલુકાના મણાર ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં મીનાબેન મારૂએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ

Read more

મણાર ગામે દિકરીએ ગળાફાંસો ખાધો: સાસરીયાના પાંચ સભ્યો વિરુદ્ધ દહેજની માંગ અને માનસિક ત્રાસનો ગુનો નોંધાયો

તળાજા તાલુકાના મણાર ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં મીનાબેન મારૂએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ

Read more

સથરા ગામે હનુમાન જયંતિ નિમિત્તે ત્રિવેણી મહોત્સવ: મહાવીર ભુરખીયા હનુમાનજી દાદાના સાનિધ્યમાં ભવ્ય ઉજવણી

સથરા ગામે આગામી ચૈત્ર સુદ પૂનમ તા. 2 એપ્રિલ 2026ના રોજ પરમ પૂજ્ય બાળનાથ બાપુ દ્વારા સ્થાપિત મહાવીર ભુરખીયા હનુમાનજી

Read more

તળાજા શહેરમાં હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન મંદિરોમાં હવન અને સતનારાયણ કથાનો ભવ્ય આયોજન

તળાજા શહેરમાં હનુમાન જયંતિ નિમિત્તે ભક્તિભાવપૂર્ણ વાતાવરણ વચ્ચે શહેરના વિવિધ હનુમાનજી મંદિરોમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. વહેલી સવારથી જ ભક્તો

Read more

સથરા ગામે હનુમાન જયંતિ નિમિત્તે ત્રિવેણી મહોત્સવ: મહાવીર ભુરખીયા હનુમાનજી દાદાના સાનિધ્યમાં ભવ્ય ઉજવણી

સથરા ગામે આગામી ચૈત્ર સુદ પૂનમ તા. 2 એપ્રિલ 2026ના રોજ પરમ પૂજ્ય બાળનાથ બાપુ દ્વારા સ્થાપિત મહાવીર ભુરખીયા હનુમાનજી

Read more

તળાજા શહેરમાં હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન મંદિરોમાં હવન અને સતનારાયણ કથાનો ભવ્ય આયોજન

તળાજા શહેરમાં હનુમાન જયંતિ નિમિત્તે ભક્તિભાવપૂર્ણ વાતાવરણ વચ્ચે શહેરના વિવિધ હનુમાનજી મંદિરોમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. વહેલી સવારથી જ ભક્તો

Read more

બોટાદમાં દ્વારકેશ હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય ધાર્મિક ઉજવણી

બોટાદ શહેરના ભાવનગર રોડ નજીક સીતારામ નગર પાછળ આવેલ દ્વારકા નગરી સોસાયટીમાં સ્થિત દ્વારકેશ હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય

Read more

બોટાદમાં 8 ખોવાયેલા મોબાઇલ પરત, LCBની સરાહનીય કામગીરી

રાજેન્દ્ર અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, ભાવનગર વિભાગ,ભાવનગર નાઓ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અસરકારક કામગીરી કરવા સુચના આપેલહોય

Read more

રાજ્યપાલના હસ્તે ડૉ. અર્જુન નિમાવતને પીએચ.ડી. ડિગ્રી એનાયત, બોટાદ માટે ગૌરવ ક્ષણ

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના આંગણે ૧૦ મો પદવીદાન સમારોહ તા:-૨૯/૩/૨૦૨૬ ના રોજ વિશેષ આયોજન કુલાધીપતિ આચાર્ય દેવવતના અધ્યક્ષસ્થાને કરાયું હતું.

Read more

યુવાનો અને પરિવાજનોએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવતા મહેકાવી.

નિચા કોટડા ખાતે કાર્યરત મારુતિ ક્લિનિક એન્ડ પીડિયાટ્રિક કેરના ડો. ભરત બારૈયા દ્વારા મળેલી વિગત મુજબ, હાલમાં જાધપર બારૈયા પરિવાર

Read more

ભેંસલા હનુમાનજી ખાતે જન્મોત્સવની ઉજવણી: ભક્તો દ્વારા હાર્દિક શુભકામનાઓ પાઠવાઈ”

“ભેંસલા હનુમાનજી ખાતે જન્મોત્સવની ઉજવણી: ભક્તો દ્વારા હાર્દિક શુભકામનાઓ પાઠવાઈ” ભેંસલા ખાતે આવેલ હનુમાનજીના મંદિર ખાતે જન્મોત્સવની ઉજવણી ભક્તિભાવ અને

Read more

જાધપર ગામે 59મો નવચંડી યજ્ઞમાં હજારો ભક્તોની ભીડ, ચામુંડા મંદિર ચોરી કેસમાં કાર્યવાહી નહીં થતા બારૈયા પરિવારનો આંદોલનનો ઈશારો

મનસુખ બારૈયા – મહુવા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જાધપર ગામે સમસ્ત બારૈયા પરિવાર દ્વારા આ વર્ષ 59મો નવચંડી યજ્ઞ ભવ્ય

Read more

શ્રી ચામુંડા માતાજી મંદિરે નીચા કોટડા ખાતે સમસ્ત ચૌહાણ પરિવાર દ્વારા ભવ્ય હવન યજ્ઞ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

(રિપોર્ટ: નીતિન ચૌહાણ) મહુવા તાલુકાના નીચા કોટડા ગામમાં આવેલ શ્રી ચામુંડા માતાજી મંદિરે સમસ્ત મધુવન પાંખી ચૌહાણ પરિવાર દ્વારા ધાર્મિક

Read more

વડલી ગામે હનુમાન જન્મોત્સવે ભક્તિભાવની છલકાટ, ડીજેના નાદ સાથે ભવ્ય રેલી યોજાઈ

મહુવા તાલુકાના વડલી ગામે હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે ભક્તો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ગામમાં ડીજેના નાદ સાથે

Read more

તલ્લી ગામે મોખબાઈ માતાજીના સાનિધ્યમાં ભવ્ય મહાયજ્ઞ અને સંતવાણી કાર્યક્રમ યોજાયો

તળાજા તાલુકાના તલ્લી ગામે મોખબાઈ માતાજીના પાવન સાનિધ્યમાં ગતરાત્રે ભક્તિભાવપૂર્ણ સંતવાણી કાર્યક્રમ તેમજ દિવસે ૩૮મો મહાયજ્ઞ અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન

Read more

મોરારિબાપુના વરદહસ્તે શબાના આઝમીને નટરાજ એવોર્ડ; “સન્માન સાથે જવાબદારી વધી” — તલગાજરડામાં હનુમંત સંગીત-નૃત્ય મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન

(હિરેન દવે – મહુવા) મહુવા તાલુકાના તલગાજરડા ખાતે મોરારિબાપુની પાવન સન્નિધિ અને પ્રેરણાથી છેલ્લા 48 વર્ષથી યોજાતો હનુમંત સંગીત-નૃત્ય મહોત્સવ

Read more

તળાજા માર્કેટિંગ યાર્ડમાં વરસાદની આગાહી વચ્ચે ખેડૂતો માટે અગત્યની સૂચનાઓ જાહેર

હવામાન વિભાગની આગાહી મુજબ તા. ૦૨-૦૪-૨૦૨૬ થી તા. ૦૫-૦૪-૨૦૨૬ દરમિયાન વરસાદ પડવાની શક્યતા દર્શાવતા તળાજા માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતો, વેપારીઓ

Read more

તલ્લી ગામે મોખબાઈ માતાજીના સાનિધ્યમાં ભવ્ય મહાયજ્ઞ અને સંતવાણી કાર્યક્રમ યોજાયો

તળાજા તાલુકાના તલ્લી ગામે મોખબાઈ માતાજીના પાવન સાનિધ્યમાં ગતરાત્રે ભક્તિભાવપૂર્ણ સંતવાણી કાર્યક્રમ તેમજ દિવસે ૩૮મો મહાયજ્ઞ અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન

Read more

ધંધુકા રામ ટેકરીમાં ગુંજ્યો “જય શ્રી રામ” નો નાદ — શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ નવાહની ભવ્ય પૂર્ણાહુતી

ધંધુકા રામ ટેકરીમાં ગુંજ્યો “જય શ્રી રામ” નો નાદ — શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ નવાહની ભવ્ય પૂર્ણાહુતી ધંધુકા રામ ટેકરી

Read more

બપાડા શક્તિ મંડળ દ્વારા વર્ષોથી પરંપરાગત રીતે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી

બપાડા ગામમાં હનુમાન જયંતિના પાવન અવસર પર બપાડા શક્તિ મંડળ દ્વારા વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં

Read more

ગઢુલા ગામે ખેતરપાળ દાદાના મંદિરે ૫૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞ: ઢાપા પરિવારનો ધાર્મિક પાટોત્સવ ભક્તિભાવથી યોજાયો

આજ રોજ મત વિસ્તારના ગઢુલા ગામે ખેતરપાળ દાદાના મંદિર ખાતે સમસ્ત ઢાપા પરિવાર દ્વારા ૫૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને પાટોત્સવનો

Read more

તળાજાની જય જનની વિદ્યા સ્કૂલમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી: 2000 વિદ્યાર્થીઓ દ્વારા સુંદરકાંડ પાઠ, 51 હજાર હનુમાન ચાલીસાનો જાપ

તળાજા-ભાવનગર હાઈવે પર આવેલી જય જનની વિદ્યા સ્કૂલમાં હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય અને ધાર્મિક માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી.

Read more

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી જાહેર: આમ આદમી પાર્ટી સક્રિય, મનોજભાઈ સોરઠીયાની પ્રતિક્રિયા

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં રાજકીય ગરમાવો વધ્યો છે. આ સંદર્ભે આમ આદમી પાર્ટીના ગુજરાત મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ

Read more