ગુરુ-શિષ્યની અતૂટ શ્રદ્ધાનું પ્રતીક: ભડલી ગામે સંત શ્રી ચેતનગિરિ બાપુ અને શિષ્ય હમીરજીબાપુની જીવંત સમાધિ પૂજનનો મહોત્સવ ઉજવાયો.
સિહોર: ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું ભડલી ગામ આજે ગુરુ-શિષ્યની ભવ્ય પરંપરાનું સાક્ષી બન્યું છે. વર્ષો પૂર્વે હિંગળાજ (બલુચિસ્તાન)ની પદયાત્રા કરી
Read more