Warning: Trying to access array offset on value of type bool in /home/atthihui/public_html/wp.atthistime.in/wp-content/themes/colormag-child/header.php on line 27
Netrang Archives - At This Time

નેત્રંગ તાલુકાની ૩ જિલ્લા પંચાયત અને ૧૬ તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારો વિજય વિશ્વાવ સાથે પ્રચાર શરૂ કર્યો…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની ત્રણ જિલ્લા પંચાયત અને ૧૬ તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો

Read more

રાજપારડી ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે ધારાસભ્ય રિતેશ વસાવા ની ઉપસ્થિતિમાં ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજ્યંતીની ઉજવણી…

ઝઘડિયા તાલુકા ભાજપ સંગઠન દ્વારા રાજપારડી ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે ભારતીય બંધારણના ઘડવૈયા, સામાજિક સમરસતાના સૂત્રધાર, ભારત રત્ન ડૉ. બાબાસાહેબ

Read more

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજ્યંતીની ઉજવણી

બ્રિજેશ પટેલ, ભરૂચ સંવિધાનના રચયતા ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ

Read more

નેત્રંગ તાલુકાના ટીડીઓ તરીકે પટેલ ની નિમણૂંક

નેત્રંગ ટીડીઓ તરીકે પટેલ ની નિમણૂંક નેત્રંગ તાલુકા પંચાયત કચેરીનો વહીવટ છેલ્લા કેટલાક વર્ષ થી ઇન્ચાર્જ ટીડીઓ થકી ચાલતો હતો,રાજ્ય

Read more

નેત્રંગ માં પીઆઇ તરીકે વી એસ વણઝારા ની નિમણૂંક

રાજય સરકાર દ્રારા સ્થાનિક સ્વરાજ્ય ની તાલુકા પંચાયત,જીલ્લા પંચાયત ની આગામી તા.૨૬ના રોજ યોજાનાર ચુંટણીને અનુલક્ષીને કર્મચારીઓની બદલીઓ કરવામાં આવી

Read more

નેત્રંગ મામલતદાર તરીકે કે બી ગળિયાની નિમણૂક

ભરૂચ જિલ્લામાં તા.૨૬ના રોજ યોજાનાર તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત ની ચુંટણીને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર કચેરી ભરૂચ દ્રારા ભરૂચ જિલ્લા માં અજમાયસી

Read more

ગુજરાત વિરોધી કોંગ્રેસની માનસિકતા સામે ભરૂચ જિલ્લા ભાજપના મૌન ઘરણા…

– મલ્લિકાર્જુન ખડગે તેમના વિવાદિત નિવેદન બદલ ગુજરાત અને ગુજરાતીઓની માફી માંગે બ્રિજેશ પટેલ, ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ કોંગ્રેસના રાષ્ટ્રીય

Read more

ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ માટે જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ…

બ્રિજેશ પટેલ, ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ રાજ્ય ચૂંટણીપંચ દ્વારા તા. ૧ લી એપ્રિલ-૨૦૨૬ ના રોજ સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬ની જાહેર

Read more

નેત્રંગ નગર માં એકજ રાત માં ત્રણ દુકાન ના તાળા તૂટ્યા

નેત્રંગ નગરના ચાર રસ્તા વિસ્તારમાં આવેલી ત્રણ દુકાનોમાં તસ્કરોએ એક જ રાત્રિમાં ધાપ મારી છે. તસ્કરો માત્ર રોકડ રકમ ગલ્લામાંથી

Read more

નેત્રંગ નગરમા આજે રામનવમી નિમિતે રામજન્મોઉત્સહ બાદ નગરમા રામજી મંદિર થી શોભાયાત્રા નિકળશે.

નેત્રંગ નગરમા આજે રામનવમી નિમિતે રામજન્મોઉત્સહ બાદ નગરમા રામજી મંદિર થી શોભાયાત્રા નિકળશે. વિશ્ર્વશાંતિ અને જનલ્યાણ માટે શ્રી માંઈ મંડળ

Read more