Warning: Trying to access array offset on value of type bool in /home/atthihui/public_html/wp.atthistime.in/wp-content/themes/colormag-child/header.php on line 27
Bhavnagar Archives - Page 8 of 16 - At This Time

તળાજા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણા-રાયડા ખરીદીનો પ્રારંભ, ખેડૂતોને ન્યાયસંગત ભાવ અપાવવાનો સરકારનો સંકલ્પ

આજ રોજ તળાજા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ અને ન્યાયસંગત ભાવ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે ટેકાના

Read more

તળાજા માર્કેટિંગ યાર્ડમાં MSP હેઠળ ચણાની ખરીદીનો પ્રારંભ, તરસરા ખાતે ત્રીજા સેન્ટરનું ઉદ્ઘાટન

તળાજા માર્કેટિંગ યાર્ડમાં સરકારની MSP (ન્યૂનતમ ટેકાના ભાવ) યોજના હેઠળ ચણાની ખરીદીનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી

Read more

કુંઢડા ગામમાં વન્ય પ્રાણીઓનો વધતો આતંક: માલધારીઓ ભયભીત, તંત્ર પાસે તાત્કાલિક રક્ષણની માંગ

કુંઢડા ગામના ડુંગરાળ વિસ્તારના સીમાડે વસતા માલધારીઓ હાલમાં વન્ય પ્રાણીઓના વધતા આતંકને કારણે ભારે ભય અને અસુરક્ષાની સ્થિતિમાં જીવી રહ્યા

Read more

બિહાર, મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના દુર્ઘટનાગ્રસ્તોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ, પીડિત પરિવારોને સહાયરૂપ

(હિરેન દવે મહુવા) તાજેતરમાં બિહાર, મહારાષ્ટ્ર તથા સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં થયેલ દુર્ઘટનાઓમાં અનેક લોકોએ અકાળે જીવ ગુમાવ્યા હોવાના કરુણ બનાવો

Read more

ભાવનગરમાં સગાઈ થયેલ યુગલ પર જીવલેણ હુમલો અને લૂંટ કરનાર બે ઈસમો રી કન્ટ્રક્શન કરવામાં આવ્યું

ભાવનગરમાં સગાઈ થયેલ યુગલ પર જીવલેણ હુમલો અને લૂંટ કરનાર બે ઈસમો રી કન્ટ્રક્શન કરવામાં આવ્યું ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં બોરતળાવના

Read more

હનુમાન જયંતિ નિમિત્તે મહુવામાં બાપા સીતારામ ગ્રુપ દ્વારા પગપાળા યાત્રિકોને સોડા વિતરણ સેવા

આજરોજ મહુવા તાલુકાના દેખાવડા અને જાંબુડા ગામનાં પાટીયા પાસે હનુમાન જયંતિના પાવન અવસરે બાપા સીતારામ ગ્રુપ મહુવા દ્વારા સેવા કાર્યનું

Read more

તરેડ ગામે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી, ગ્રામજનો અને દાતાઓનો ઉત્સાહભર્યો સહભાગ

મહુવા તાલુકાના તરેડ ગામે હનુમાન જયંતિનો પાવન તહેવાર દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય અને ધાર્મિક માહોલમાં ઉજવવામાં

Read more

મહુવામાં જૂના ઝઘડાની દાઝે યુવાન પર લાકડી અને કુહાડીથી હુમલો, ગંભીર ઈજા સાથે હોસ્પિટલમાં સારવાર હેઠળ

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં જૂના વિવાદને કારણે યુવાન પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ લાઈટ

Read more

મહુવામાં રોંગ સાઇડમાં ઝડપથી દોડતી બાઇકનો અકસ્માત: યુવાનને ગંભીર ઇજા, માથામાં હેમરેજ બાદ ઓપરેશન

મહુવા તાલુકામાં બેદરકારીપૂર્વક અને રોંગ સાઇડમાં પુરપાટ ઝડપે બાઇક ચલાવવાના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત

Read more

મહુવામાં પાડોશી વિવાદે ઉગ્ર રૂપ ધારણ કર્યું: પિતા-પુત્ર દ્વારા મારામારી, વ્યક્તિને ફ્રેક્ચર ઇજા

ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં પાડોશી વચ્ચેનો સામાન્ય વિવાદ હિંસક બનાવમાં ફેરવાયો હોવાનું સામે આવ્યું છે. જનતા પ્લોટ વિસ્તારમાં રહેતા રાજુભાઈ

Read more

મહુવા નુતનનગરમાં ઘરેથી દેશી દારૂ બનાવવાનો આથો સાથે આરોપી ઝડપાયો, 100 લિટર આથો નાશ કર્યો

ભાવનગર જિલ્લાના મહુવા શહેરના નુતનનગર વિસ્તારમાં મહુવા ટાઉન પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે સફળ રેઇડ હાથ ધરવામાં આવી

Read more

મહુવામાં પ્રોહિબીશન ડ્રાઈવ દરમ્યાન રાજુલાની મહિલાની ધરપકડ, ૧૦ લીટર દેશી દારૂ સાથે પકડાઈ

મહુવા ટાઉન પોલીસ દ્વારા પ્રોહિબીશન ડ્રાઈવ હેઠળ કરવામાં આવેલ પેટ્રોલિંગ દરમિયાન ભવાનીનગર વિસ્તારમાં મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળેલ

Read more

ભાવનગર સર ટી. હોસ્પિટલ ખાતે ‘વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ’ની અર્થપૂર્ણ ઉજવણી

તા. ૦૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ ભાવનગરની સર ટી. હોસ્પિટલના બાળરોગ વિભાગ અને ડી.ઈ.આઈ.સી. (DEIC) દ્વારા વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસની અનોખી

Read more

પાંચપીપળા ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો ભક્તિમય આરંભ

તળાજા મત વિસ્તારના પાંચપીપળા ગામે શ્રી મગનભાઈ ઠાકરશીભાઈ બેલડીયા પરિવાર દ્વારા આયોજિત “શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ” ભક્તિભાવપૂર્ણ માહોલમાં યોજાયો હતો.

Read more

બગદાણા કેસના પીડિત નવનીત બાલધિયા કોંગ્રેસમાં જોડાયા, ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત

બગદાણાના ચકચારી હુમલા કેસ બાદ ચર્ચામાં આવેલા પૂર્વ સરપંચ નવનીત બાલધિયા આજે 3 એપ્રિલે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. ગુજરાત

Read more

*સિહોર તાલુકાની જિલ્લામાં રૂ.૩.૨૨ કરોડ થી વધુ અધધ…..વસુલાત તાલુકા પંચાયત સિહોર દ્વારા તલાટી કમ મંત્રીઓનો સન્માન સમારોહ યોજાયો.

નાણાકીય વર્ષ ૨૦૨૫/૨૬ માં ભાવનગર જિલ્લા પંચાયતના કુલ કરવેરા માંગણા સામે ૫૦.૯૬% સાથે શિહોર તાલુકા પંચાયતે ભાવનગર જિલ્લામાં સૌથી વધુ

Read more

મણાર ગામે દિકરીએ ગળાફાંસો ખાધો: સાસરીયાના પાંચ સભ્યો વિરુદ્ધ દહેજની માંગ અને માનસિક ત્રાસનો ગુનો નોંધાયો

તળાજા તાલુકાના મણાર ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં મીનાબેન મારૂએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ

Read more

મણાર ગામે દિકરીએ ગળાફાંસો ખાધો: સાસરીયાના પાંચ સભ્યો વિરુદ્ધ દહેજની માંગ અને માનસિક ત્રાસનો ગુનો નોંધાયો

તળાજા તાલુકાના મણાર ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં મીનાબેન મારૂએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ

Read more

સથરા ગામે હનુમાન જયંતિ નિમિત્તે ત્રિવેણી મહોત્સવ: મહાવીર ભુરખીયા હનુમાનજી દાદાના સાનિધ્યમાં ભવ્ય ઉજવણી

સથરા ગામે આગામી ચૈત્ર સુદ પૂનમ તા. 2 એપ્રિલ 2026ના રોજ પરમ પૂજ્ય બાળનાથ બાપુ દ્વારા સ્થાપિત મહાવીર ભુરખીયા હનુમાનજી

Read more

તળાજા શહેરમાં હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન મંદિરોમાં હવન અને સતનારાયણ કથાનો ભવ્ય આયોજન

તળાજા શહેરમાં હનુમાન જયંતિ નિમિત્તે ભક્તિભાવપૂર્ણ વાતાવરણ વચ્ચે શહેરના વિવિધ હનુમાનજી મંદિરોમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. વહેલી સવારથી જ ભક્તો

Read more

સથરા ગામે હનુમાન જયંતિ નિમિત્તે ત્રિવેણી મહોત્સવ: મહાવીર ભુરખીયા હનુમાનજી દાદાના સાનિધ્યમાં ભવ્ય ઉજવણી

સથરા ગામે આગામી ચૈત્ર સુદ પૂનમ તા. 2 એપ્રિલ 2026ના રોજ પરમ પૂજ્ય બાળનાથ બાપુ દ્વારા સ્થાપિત મહાવીર ભુરખીયા હનુમાનજી

Read more

તળાજા શહેરમાં હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન મંદિરોમાં હવન અને સતનારાયણ કથાનો ભવ્ય આયોજન

તળાજા શહેરમાં હનુમાન જયંતિ નિમિત્તે ભક્તિભાવપૂર્ણ વાતાવરણ વચ્ચે શહેરના વિવિધ હનુમાનજી મંદિરોમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. વહેલી સવારથી જ ભક્તો

Read more

બોટાદમાં દ્વારકેશ હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય ધાર્મિક ઉજવણી

બોટાદ શહેરના ભાવનગર રોડ નજીક સીતારામ નગર પાછળ આવેલ દ્વારકા નગરી સોસાયટીમાં સ્થિત દ્વારકેશ હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય

Read more

બોટાદમાં 8 ખોવાયેલા મોબાઇલ પરત, LCBની સરાહનીય કામગીરી

રાજેન્દ્ર અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, ભાવનગર વિભાગ,ભાવનગર નાઓ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અસરકારક કામગીરી કરવા સુચના આપેલહોય

Read more

રાજ્યપાલના હસ્તે ડૉ. અર્જુન નિમાવતને પીએચ.ડી. ડિગ્રી એનાયત, બોટાદ માટે ગૌરવ ક્ષણ

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના આંગણે ૧૦ મો પદવીદાન સમારોહ તા:-૨૯/૩/૨૦૨૬ ના રોજ વિશેષ આયોજન કુલાધીપતિ આચાર્ય દેવવતના અધ્યક્ષસ્થાને કરાયું હતું.

Read more

યુવાનો અને પરિવાજનોએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવતા મહેકાવી.

નિચા કોટડા ખાતે કાર્યરત મારુતિ ક્લિનિક એન્ડ પીડિયાટ્રિક કેરના ડો. ભરત બારૈયા દ્વારા મળેલી વિગત મુજબ, હાલમાં જાધપર બારૈયા પરિવાર

Read more

ભેંસલા હનુમાનજી ખાતે જન્મોત્સવની ઉજવણી: ભક્તો દ્વારા હાર્દિક શુભકામનાઓ પાઠવાઈ”

“ભેંસલા હનુમાનજી ખાતે જન્મોત્સવની ઉજવણી: ભક્તો દ્વારા હાર્દિક શુભકામનાઓ પાઠવાઈ” ભેંસલા ખાતે આવેલ હનુમાનજીના મંદિર ખાતે જન્મોત્સવની ઉજવણી ભક્તિભાવ અને

Read more