શ્રીકષ્ટભંજનદેવ દાદાને તિરંગા વાઘા તથા સિંહાસનને હજારીગલ-સેવંતીના ફૂલો અને આસોપાલવના પાંદ દ્વારા કેસરી-સફેદ-લીલા તિરંગા થીમનો શણગાર એવં તથા સદ્ ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના 245 માં પ્રાગટય દિવસ ધામધૂમ પૂર્વક ઉજવાયો
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ્રજાસત્તાક દિન નિમિતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની
Read more