Warning: Trying to access array offset on value of type bool in /home/u590063775/domains/atthistime.in/public_html/wp/wp-content/themes/colormag-child/header.php on line 27
Gir Somnath Archives - Page 10 of 12 - At This Time

ગિર ગઢડા તાલુકાના હરમડીયા ગામે પીજીવીસીએલ દ્વારા વીજ ચેકીંગ. લાખો ની વીજ ચોરી ઝડપાઈ.

આજરોજ તારીખ ૧૨ મે ૨૦૨૬ વહેલી સવારે ગીર ગઢડા તાલુકાના હરમડીયા ગામે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અલગ અલગ

Read more

શ્રી સોમનાથ અમૃત મહોત્સવ અંતર્ગત ૧૫૧ કુંડી મહાયજ્ઞમાં ઋષિકુમારોની આહુતિ દ્વારા સનાતન પરંપરાનું ભવ્ય પ્રદર્શન

શ્રી સોમનાથ મંદિરના પુનઃનિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શ્રી સોમનાથ અમૃત મહોત્સવનું ભવ્ય આયોજન શ્રી સોમનાથ મંદિર પરિસર ખાતે

Read more

વિંછીયા પંથકમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધતા તરબૂચની માંગમાં નોંધપાત્ર વધારો : શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા કિનારાના સ્ટોલ પર લોકોની ખરીદી, બપોર તથા સાંજના સમયે ખરીદી વધી; ઠંડુ અને રસદાર તરબૂચ બની રહ્યું છે લોકોની પ્રથમ પસંદગી, પાણીનું પ્રમાણ વધુ હોવાથી શરીરને મળે છે ઠંડક અને તાજગી

વિંછીયા પંથકમાં દિવસેને દિવસે વધતી કાળઝાળ ગરમી વચ્ચે લોકો હવે શરીરને ઠંડક મળે તેવા ફળો અને પીણાં તરફ વધુ વળી

Read more

વિંછીયા જવાહર બાગમાં ઉનાળાની રજાઓ દરમિયાન બાળકોમાં આનંદનો માહોલ : હીંચકા-લપસણી સહિતના રમકડાં પર રમતાં નાનકડાઓ ખુશખુશાલ, પરિવારજનો પણ માણી રહ્યા છે હરિયાળું અને શાંત વાતાવરણ

વિંછીયાના જવાહર બાગ ખાતે સાંજના સમયે નાના બાળકોમાં ખાસ્સો ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. બાગમાં આવેલા હીંચકા,

Read more

વિંછીયામાં કાળઝાળ તડકાનો વધ્યો પ્રકોપ : ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પીણાં, લસ્સી, છાશ અને શેરડીના રસ તરફ મોટી સંખ્યામાં વળ્યા

વિંછીયા સહિત સમગ્ર પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી અને તડકાનો પ્રકોપ સતત વધી રહ્યો છે. વહેલી સવારથી જ અસહ્ય

Read more

નાના માચિયાળામાં પાણીના ટાંકા મુદ્દે જૂથ અથડામણ: તલવાર અને કારથી હુમલો, અનેક ઇજાગ્રસ્ત

અમરેલી તાલુકાના નાના માચિયાળા ગામે ગત 7 મેના રોજ પાણી છાંટવાના ટાંકા ભાડેથી ચલાવવાના મુદ્દે થયેલો વિવાદ ઉગ્ર બનતા જૂથ

Read more

તળાજામાં આકાશમાંથી અગનવર્ષા: આજે 42 ડિગ્રી તાપમાન નોંધાતા જનજીવન પ્રભાવિત

ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં ઉનાળાએ હવે આકરા તેવર ધારણ કર્યા છે. આજે તળાજામાં મહત્તમ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા લોકો

Read more

ગાંધીનગરમાં ગરમીનો હાહાકાર: પારો ૪૪ ડિગ્રીએ પહોંચ્યો, આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી

ગાંધીનગર: રાજ્યના પાટનગરમાં ઉનાળાએ અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે, જેમાં સોમવારે તાપમાનનો પારો ૪૪ ડિગ્રીએ પહોંચતા ગાંધીનગર ‘હોટ સિટી’માં

Read more

શિશુવિહાર સંસ્થાની જીવન શિક્ષણ તાલીમ અંતર્ગત ઉનાળાના વેકેશન નો સદુપયોગ         ————————————————–

શિશુવિહાર સંસ્થાની જીવન શિક્ષણ તાલીમ અંતર્ગત ઉનાળાના વેકેશન નો સદુપયોગ         ————————————————– ભાવનગર શિશુવિહાર સંસ્થાની જીવન શિક્ષણ તાલીમ

Read more

દામનગર જીવદયા નંદીશાળા માં આશ્રિત બળદો ને ઉનાળા ની ગિષ્મ માં તરબૂચ પીરસતા ઈસામલિયા પરિજનો

દામનગર જીવદયા નંદીશાળા માં આશ્રિત બળદો ને ઉનાળા ની ગિષ્મ માં તરબૂચ પીરસતા ઈસામલિયા પરિજનો —————————————————- દામનગર શહેર માં અબોલ

Read more

*વાગરામાં ખનીજ માફિયાઓનું નેટવર્ક ફરી સક્રિય, તંત્રની ઊંઘ કે મિલીભગત?, મીનાબેન પટેલ કરી શકતા હતા, તો વર્તમાન તંત્ર કેમ લાચાર*?

માટેલા સાંઢની જેમ દોડતા ડમ્પરો, વિકાસના માર્ગોનું નિકંદન? મીનાબેન પટેલ કરી શકતા હતા, તો વર્તમાન તંત્ર કેમ લાચાર?: વાગરા પંથકમાં

Read more

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સોમનાથમાં ભવ્ય રોડ શો : ખુલ્લી જીપમાં જનતા જનાર્દનનું અભિવાદન ઝીલ્યું*

*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સોમનાથમાં ભવ્ય રોડ શો : ખુલ્લી જીપમાં જનતા જનાર્દનનું અભિવાદન ઝીલ્યું* ……… *અમૃત પર્વના અવસરે સોમનાથ

Read more

*સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬; વિરાસત અને વિકાસના સંગમતીર્થે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગશ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું*

*સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬; વિરાસત અને વિકાસના સંગમતીર્થે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગશ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું* ૦ :: ૦૦૦ ::

Read more

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભવ્ય રોડ શોમાં ‘જુનિયર બચ્ચને’ આકર્ષણ જમાવ્યું ……. સોમનાથ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ પ્રદર્શિત કરી વડાપ્રધાનશ્રીનું અભિવાદન કર્યું : પ્રતિકૃતિમાં સરદાર પટેલ, વીર હમીરજી ગોહિલ અને

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભવ્ય રોડ શોમાં ‘જુનિયર બચ્ચને’ આકર્ષણ જમાવ્યું ……. સોમનાથ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ પ્રદર્શિત કરી વડાપ્રધાનશ્રીનું અભિવાદન

Read more

*સોમનાથ અમૃત પર્વ – ૨૦૨૬* *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ અમૃતપર્વમાં સહભાગી થયા અને જનસભાને કર્યું ભાવભર્યું સંબોધન*

*સોમનાથ અમૃત પર્વ – ૨૦૨૬* *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ અમૃતપર્વમાં સહભાગી થયા અને જનસભાને કર્યું ભાવભર્યું સંબોધન* ૦૦૦૦૦૦ *ભારતની

Read more

ભીમજીપૂરા પાસે ગાયત્રી પરિવાર નારણપુરા- જાયન્ટ્સ ગૃપ લાયન્સ ક્લબ જોધપુર દ્વારા ઠંડી છાસ નું વિતરણ કરવામાં આવ્યું

ઉનાળાની કાળ ઝાળ સખત ગરમીમાં રાહદારીઓને રાહતરૂપ ઠંડી મસાલેદાર છાસનું નિ:શુલ્ક વિતરણ ગાયત્રી પરિવાર નારણપુરાના કાર્યકર્તા શ્રીમનોજભાઈ ત્રિવેદીના અનુદાનમાં ગાયત્રી

Read more

મોટા દેવળીયા ગામે તળાવ ઊંડું કરવાની કામગીરી શરૂ : ગિરગંગા ટ્રસ્ટ દ્વારા હિટાચી મશીન ફાળવાયું

બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે પાણી સંચય અને જળ સંરક્ષણને પ્રોત્સાહન આપવા તળાવ ઊંડું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Read more

ઉનામાં તાપમાન 41 ડિગ્રી પાર: કાળઝાળ ગરમીથી જનજીવન પ્રભાવિત, લોકોને સાવચેત રહેવાની અપીલ

ઉના પંથકમાં આજે ગરમીનો પ્રકોપ વધુ વધતા તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ દેખાયા હતા

Read more

ઉના તાલુકાના નાંદણ ગામે શ્રી અમરનાથ મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી યોજાયો, ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે આપ્યું ₹૧૧ હજારનું અનુદાન

ઉના તાલુકાના નાંદણ ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત શ્રી અમરનાથ મહાદેવ જીર્ણોધાર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભાવભીનાં ધાર્મિક માહોલમાં યોજાયો

Read more

ઉના તાલુકાના ઉમેજ ગામે કૂવામાં કામ દરમિયાન દુર્ઘટના: દોરડું તૂટતા બે મજૂરોના કરુણ મોત

ઉના તાલુકાના ઉમેજ ગામે કૂવાનું કામ કરતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર નાંદરખ ગામના પાંચ મજૂરો ઉમેજ ગામે

Read more

જસદણમાં આકાશમાંથી અગ્નિવર્ષા: તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચતાં જનજીવન પ્રભાવિત

જસદણમાં આજરોજ ઉનાળાની કાળઝાળ ગરમીએ લોકોની હાલત કફોડી બનાવી દીધી છે. શહેરમાં તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતા બપોરના

Read more

ઉનાના નેસડા ગામે જાહેરમાં નશાની હાલતમાં ફરી રહેલો ઇસમ ઝડપાયો, ઉના પોલીસની કાર્યવાહી

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નેસડા ગામે જાહેરમાં કેફી પીણું પીધેલી હાલતમાં ફરી રહેલા એક ઇસમને ઉના પોલીસ દ્વારા ઝડપી

Read more

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભવ્ય રોડ શોમાં ‘જુનિયર બચ્ચને’ આકર્ષણ જમાવ્યું

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભવ્ય રોડ શોમાં ‘જુનિયર બચ્ચને’ આકર્ષણ જમાવ્યું ……. સોમનાથ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ પ્રદર્શિત કરી વડાપ્રધાનશ્રીનું અભિવાદન

Read more

પવિત્ર સોમનાથમાં યોજાનારા “અમૃત મહોત્સવ”ને લઈ ઉનામાં તૈયારીઓ તેજ: ધારાસભ્ય કે.સી. રાઠોડની અધ્યક્ષતામાં યોજાઈ મહત્વપૂર્ણ આયોજન બેઠક

પવિત્ર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની ઉપસ્થિતિમાં યોજાનારા “અમૃત મહોત્સવ” કાર્યક્રમને ઐતિહાસિક અને ભવ્ય બનાવવા

Read more

ઉના પંથકમાં કેસર કેરીની મીઠી સુગંધથી મહેક્યું વાતાવરણ: બજારમાં ઠેર-ઠેર સ્ટોલ અને ખરીદી માટે લોકોમાં ભારે ઉત્સુકતા

ઉના પંથકમાં ઉનાળાની મોસમ સાથે હવે કેસર કેરીની અઢળક આવક શરૂ થતાં બજારમાં ચહલપહલ વધી ગઈ છે. શહેર તેમજ ગ્રામ્ય

Read more

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સોમનાથમાં ભવ્ય રોડ શો : ખુલ્લી જીપમાં જનતા જનાર્દનનું અભિવાદન ઝીલ્યું

અમૃત પર્વના અવસરે સોમનાથ હેલીપેડથી સોમનાથ મંદિર સુધીના રોડ શોમાં ભારતની ભવ્ય અને દિવ્ય સંસ્કૃતિના દર્શન : એક ભારત- શ્રેષ્ઠ

Read more

વડોદરા પત્રકાર એકતા પરિષદ અને “સત્યની શોધ” દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ માં સામાજિક સંવાદિતા નો સંદેશ આપતા પૂજ્ય સંતો

વડોદરામાં પત્રકાર એકતા પરિષદ અને સત્યની શોધ દૈનિક અખબાર તેમજ SNS ન્યૂઝના સંયુક્ત ઉપક્રમે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં

Read more