Warning: Trying to access array offset on value of type bool in /home/u590063775/domains/atthistime.in/public_html/wp/wp-content/themes/colormag-child/header.php on line 27
Gir Somnath Archives - Page 11 of 12 - At This Time

*સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬* ————— *સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર મંદિર ઉપર ૧૧મી મેએ ૧૧ તીર્થોના જળથી કુંભાભિષેક થશે* ——————

*સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬* ————— *સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર મંદિર ઉપર ૧૧મી મેએ ૧૧ તીર્થોના જળથી કુંભાભિષેક થશે* —————— *૯૦ મીટર ઊંચી ક્રેનથી

Read more

*સોમનાથ – વિરાસતથી વિકાસ યાત્રાના ૭૫ વર્ષ* ————— *પવિત્ર યાત્રાધામ સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થે આવતા રોજના ૨૫ હજારથી વધુ ભાવિકો*

*સોમનાથ – વિરાસતથી વિકાસ યાત્રાના ૭૫ વર્ષ* ————— *પવિત્ર યાત્રાધામ સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થે આવતા રોજના ૨૫ હજારથી વધુ ભાવિકો* —————

Read more

ગીરના રમળેચી ખાતે કેબિનેટ મંત્રી શ્રી અર્જૂનભાઇ મોઢવાડીયાના હસ્તે રૂ. ૨ કરોડના ખર્ચે નવનિર્મિત ‘ટ્રાન્ઝીટ હોસ્ટેલ’નું લોકાર્પણ

ગીરના રમળેચી ખાતે કેબિનેટ મંત્રી શ્રી અર્જૂનભાઇ મોઢવાડીયાના હસ્તે રૂ. ૨ કરોડના ખર્ચે નવનિર્મિત ‘ટ્રાન્ઝીટ હોસ્ટેલ’નું લોકાર્પણ … અંતરીયાળ જંગલ

Read more

*ધર્મભૂમિ પર ધર્મભક્તિ, દેશભક્તિ, સૈન્યશક્તિનો સંગમ* … *સોમનાથ મંદિર પર એરફોર્સની ટીમ દ્વારા ૧૧મીએ સવારે ૧૧ કલાકે “સૂર્યકિરણનો શૌર્યાભિષેક”, દિલધડક એર શો*

*ધર્મભૂમિ પર ધર્મભક્તિ, દેશભક્તિ, સૈન્યશક્તિનો સંગમ* … *સોમનાથ મંદિર પર એરફોર્સની ટીમ દ્વારા ૧૧મીએ સવારે ૧૧ કલાકે “સૂર્યકિરણનો શૌર્યાભિષેક”, દિલધડક

Read more

*વિનાશ પર વિકાસની રેખા અંકિત કરતું સોમનાથ પ્રદર્શન* —– *સોમનાથ અમૃત પર્વ- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઐતિહાસિક સોમનાથ મંદિરના પુનઃ નિર્માણની યશોગાથાને અંકિત કરતું પ્રદર્શન

*વિનાશ પર વિકાસની રેખા અંકિત કરતું સોમનાથ પ્રદર્શન* —– *સોમનાથ અમૃત પર્વ- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઐતિહાસિક સોમનાથ મંદિરના પુનઃ

Read more

શાપર (વેરાવળ) નજીક પારડી કોરાટ ચોક પર લાંબા સમયથી બંધ પડેલ ઓવરબ્રિજનું કામ ફરી શરૂ થઈ ગયું છે.

શાપર (વેરાવળ) નજીક પારડી કોરાટ ચોક પર લાંબા સમયથી બંધ પડેલ ઓવરબ્રિજનું કામ ફરી શરૂ થઈ ગયું છે. આ કામગીરીને

Read more

“દર્દી દેવો ભવ ની ઉત્તમ ભાવના” લાઠી ના છભાડિયા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે દાન ની સરવાણી 

દામનગર લાઠી ના છભાડિયા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે દાન ની સરવાણી આજ રોજ લાઠી તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મતિરાળા

Read more

કુકસવાડા ગામ ના રહેવાસી અને રેગ્યુલર રક્ત દાતા શ્રી એવા વિજય ભાઈ પરમાર દ્વારા આજે પોતાના સ્વજન વેરાવળ હોસ્પિટલ મા દાખલ હોય બ્લડ ની જરુર પડતા પોતે જ રક્ત દાન કરી ને વ્યવસ્થા ગોઠવી હતી.

કુકસવાડા ગામ ના રહેવાસી અને રેગ્યુલર રક્ત દાતા શ્રી એવા વિજય ભાઈ પરમાર દ્વારા આજે પોતાના સ્વજન વેરાવળ હોસ્પિટલ મા

Read more

કુકસવાડા ગામ ના રહેવાસી અને રેગ્યુલર રક્ત દાતા શ્રી એવા વિજય ભાઈ પરમાર દ્વારા આજે પોતાના સ્વજન વેરાવળ હોસ્પિટલ મા દાખલ હોય બ્લડ ની જરુર પડતા પોતે જ રક્ત દાન કરી ને વ્યવસ્થા ગોઠવી હતી.

કુકસવાડા ગામ ના રહેવાસી અને રેગ્યુલર રક્ત દાતા શ્રી એવા વિજય ભાઈ પરમાર દ્વારા આજે પોતાના સ્વજન વેરાવળ હોસ્પિટલ મા

Read more

બાબરા પંથકમાં ભર ઉનાળે વરસાદની ફૂલ શક્યતા : મેઘરાજાએ મંડાણ માંડયા

બાબરા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. ભર ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આકાશમાં ઘેરાયેલા કાળા

Read more

તાલાલા પંથકની કેસર કેરીમાં “ગોલ્ડન બેગિંગ ટેક્નિક”નો વધતો પ્રભાવ: દાગ વગરની પ્રીમિયમ કેરીને બજારમાં મળી રહી ભારે માંગ અને ઊંચા ભાવ

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં પ્રખ્યાત કેસર કેરીની ખેતીમાં હવે “બેગિંગ ટેક્નિક” ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. કેરીના

Read more

વિજાપુર તાલુકા હેલ્થ તંત્ર સંજોગ D D C ડો હસરત જાસ્મીન ના માર્ગદર્શન હેઠળ બસ સ્ટેશન રેફરલ હોસ્પિટલ સહિત જાહેર સ્થળોએ ORS વ્યવસ્થા

વિજાપુર તાલુકાના હેલ્થ કચેરી અને જિલ્લા આરોગ્ય તંત્રના માર્ગદર્શન હેઠળ ઉનાળાની કાળઝાળ ગરમી અને હીટવેવથી લોકો ને સુરક્ષિત રાખવા માટે

Read more

સનખડા ગામે વિકાસ અને સેવા તરફ મજબૂત પગલાં: ધારાસભ્ય કે.સી. રાઠોડે પ્રગતિ કાર્યોનું કર્યું નિરીક્ષણ

ઉના તાલુકાના સનખડા ગામે વિકાસ અને જનસેવાના કાર્યોને વધુ ગતિ આપવા ઉનાના ધારાસભ્ય શ્રી કે.સી. રાઠોડે ગામની મુલાકાત લીધી હતી.

Read more

તળાજામાં કાળઝાળ ગરમીનો કહેર : તાપમાન 41 ડિગ્રી પાર, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

તળાજા પંથકમાં ઉનાળાએ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આજે તળાજામાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો ભારે ગરમીથી

Read more

પ્રભાસ પાટણના પ્રોહિબિશન ગુનામાં ફરાર આરોપી ઝડપાયો : ગીર સોમનાથ પોલીસની સફળ કાર્યવાહી

ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ નાસતા ફરતા અને લાલશાહી આરોપીઓને ઝડપી પાડવાની ચાલી રહેલી વિશેષ ડ્રાઇવ અંતર્ગત

Read more

ઉના પોલીસની પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી : ત્રણ શખ્સો કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપાયા

ગીર સોમનાથ જિલ્લાના ઉના પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ અલગ-અલગ વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરી ત્રણ શખ્સોને કેફી પીણું પીધેલી હાલતમાં

Read more

ચોમાસા પૂર્વે ઉના નગરપાલિકા સક્રિય: શહેરના નાળા, ભૂગર્ભ ગટરના મેનહોલ અને હીરા તળાવ ઈનલેટની સફાઈ કામગીરી તેજ બની

ઉના નગરપાલિકા દ્વારા પ્રિ-મોનસૂન કામગીરીના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. તા.04/05/2026ના રોજ દેલવાડા રોડ

Read more

શાપર-વેરાવળમાં કેપ્ટન ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન

શાપર-વેરાવળમાં કેપ્ટન ફાઉન્ડેશન દ્વારા ૧૧ મે, સોમવારે સવારે ૮ વાગ્યાથી X2 Valves Pvt. Ltd. (કેપ્ટન ગેઈટ, રંગાણી એન્જિનિયરિંગ પાછળ) ખાતે

Read more

તા:-૧૧/૫/૨૦૨૬ ના રોજ ઉનાળા ની કાળઝાળ ગરમી થી રાહત મળે તે માટે ઠંડી છાસ નું વિતરણ નું આયોજન કરવામાં આવ્યું છે

ઉનાળાની કાળ ઝાળ સખત ગરમીમાં રાહદારીઓને રાહતરૂપ ઠંડી મસાલેદાર છાસનું નિ:શુલ્ક વિતરણ ગાયત્રી પરિવાર નારણપુરાના કાર્યકર્તા શ્રીમનોજભાઈ ત્રિવેદીના અનુદાનમાં ગાયત્રી

Read more

*‘સોમનાથ અમૃતપર્વ – ૨૦૨૬’* *સોમનાથ મંદિર નવનિર્માણમાં સોમનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠાના ૭૫ વર્ષ: અમૃત પર્વ પ્રસંગે ૧૧મી મે-૨૦૨૬ના રોજ વડાપ્રધાન

*‘સોમનાથ અમૃતપર્વ – ૨૦૨૬’* *સોમનાથ મંદિર નવનિર્માણમાં સોમનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠાના ૭૫ વર્ષ: અમૃત પર્વ પ્રસંગે ૧૧મી મે-૨૦૨૬ના રોજ વડાપ્રધાન

Read more

‘સોમનાથ અમૃત પર્વ’ ———— ગરબા અને પુષ્પવર્ષા સાથે વેરાવળ રેલવે સ્ટેશન પર મધ્યપ્રદેશના ૧૧૦૦થી વધુ યાત્રાળુઓનું ભવ્ય સ્વાગત

‘સોમનાથ અમૃત પર્વ’ ———— ગરબા અને પુષ્પવર્ષા સાથે વેરાવળ રેલવે સ્ટેશન પર મધ્યપ્રદેશના ૧૧૦૦થી વધુ યાત્રાળુઓનું ભવ્ય સ્વાગત ———— દાંડિયા

Read more

*વડાપ્રધાનશ્રીના કાર્યક્રમો સંદર્ભે સોમનાથ સાગરદર્શન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ* ——————— *કૃષિ અને પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકારોને વડાપ્રધાનશ્રીના ગુજરાત મુલાકાતના કાર્યક્રમોથી અવગત કર્યા*

*વડાપ્રધાનશ્રીના કાર્યક્રમો સંદર્ભે સોમનાથ સાગરદર્શન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ* ——————— *કૃષિ અને પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકારોને વડાપ્રધાનશ્રીના ગુજરાત

Read more

*સોમનાથ મંદિર – સંસ્કૃતિ, વાસ્તુશાસ્ત્ર અને શિલ્પ કલાનો અદભૂત સંગમ* ** *ચારેય યુગમાં નિર્માણનો ઉલ્લેખ થયેલું એકમાત્ર શિવ મંદિર*

*સોમનાથ મંદિર – સંસ્કૃતિ, વાસ્તુશાસ્ત્ર અને શિલ્પ કલાનો અદભૂત સંગમ* ** *ચારેય યુગમાં નિર્માણનો ઉલ્લેખ થયેલું એકમાત્ર શિવ મંદિર* **

Read more

ઓલવાણ ગામમાં ક્રિકેટ ટુર્નામેન્ટનો રંગ જામ્યો, હરિભાઈ સોલંકીની ખાસ હાજરીએ ખેલાડીઓમાં ઉમંગ વધાર્યો

ઉના તાલુકાના ઓલવાણ ગામ ખાતે સ્ટાર ૧૧ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રથમ દિવસે ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખેલાડીઓની

Read more

હિંગોળગઢ ગામે ગરમીના પ્રકોપ વચ્ચે અવેડે પશુઓ પાણી પીવા ઉમટ્યા, પશુધન પણ ગરમીથી પરેશાન

વિંછીયા તાલુકાના હિંગોળગઢ ગામે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પશુધન ભારે અસર અનુભવી રહ્યું છે. ગામના અવેડે પાણી પીવા માટે પશુઓની

Read more

બાબરા પંથકમાં કેસર કેરીની અઢળક આવક : ઠેર-ઠેર લાગ્યા કેરીના સ્ટોલ, લોકોમાં ખરીદીનો ઉત્સાહ

બાબરા પંથકમાં ઉનાળાની સીઝન જામતા બજારમાં હવે કેસર કેરીની અઢળક આવક શરૂ થઈ ગઈ છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર-ઠેર

Read more

લુવારી મોલી ગામે મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની ઉપસ્થિતિ, સંતોના આશીર્વાદ મેળવી ધાર્મિક માહોલમાં જોડાયા

ગીરગઢડા તાલુકાના લુવારી મોલી ગામે SGVP અમદાવાદ પ્રેરિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, મેમનગરના સુવર્ણ જયંતી મહોત્સવ ઉપક્રમે જૂનાગઢ શ્રી રાધારમણદેવ તાબાના

Read more