Warning: Trying to access array offset on value of type bool in /home/u590063775/domains/atthistime.in/public_html/wp/wp-content/themes/colormag-child/header.php on line 27
Gir Somnath Archives - Page 8 of 12 - At This Time

બ્રેકિંગ… ઊના નગરપાલિકાના નવા સુકાનીઓ..(જિતેન્દ્ર ઠાકર ઉના)

ઊના નગરપાલિકા નાં નવા સુકાનીઓ… પ્રમુખ ,હર્ષાબેન રાઠોડ, ઉપ પ્રમુખ,મિતેષ ભાઈ શાહ કારોબારી ચેરમેન, ઘનશ્યામભાઈ જોશી, શાશક પક્ષ નાં નેતા,અશ્વિનભાઈ

Read more

આકરા તાપમાં પણ મચ્છરોનો ઉપદ્રવ યથાવત, છેલ્લા સપ્તાહમાં ડેંગ્યુ સહિત 1858 કેસ નોંધાયા

રાજકોટમાં કાળઝાળ ગરમીની વચ્ચે પણ રોગચાળો યથાવત રહ્યો છે, જ્યાં અઠવાડિયામાં રોગચાળાના કુલ 1858 કેસ નોંધાયા છે. આરોગ્ય અને મેલેરીયા

Read more

શ્રી સોમનાથ મંદિરમાં યાત્રીઓની સુવિધા માટે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાય દ્વારા ઈલેક્ટ્રીક ગોલ્ફકાર્ટ અર્પણ કરાઈ

શ્રી સોમનાથ મંદિરમાં યાત્રીઓની સુવિધા માટે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાય દ્વારા ઈલેક્ટ્રીક ગોલ્ફકાર્ટ અર્પણ કરાઈ દિવ્યાંગો અને સિનિયર

Read more

આદિવાસી વસવાટોમાં સરકારી યોજનાઓની સંપૂર્ણ પહોંચ સુનિશ્ચિત કરવા ‘જન ભાગીદારી અભિયાન’ શરૂ ——————

આદિવાસી વસવાટોમાં સરકારી યોજનાઓની સંપૂર્ણ પહોંચ સુનિશ્ચિત કરવા ‘જન ભાગીદારી અભિયાન’ શરૂ —————— વેરાવળ, સૂત્રાપાડા, ગીરગઢડા સહિત તાલુકાઓના નિયત સ્થળો

Read more

વિંછીયા જવાહરબાગમાં વેકેશનનો માહોલ : સાંજ પડતાં લોકોની અવરજવરથી બાગમાં રોનક વધી

વિંછીયા ખાતે હાલ ઉનાળાની રજાઓ ચાલી રહી હોવાથી સાંજના સમયે જવાહરબાગમાં લોકોની અવરજવર નોંધપાત્ર રીતે વધી રહી છે. દિવસ દરમિયાન

Read more

આદિવાસી વસવાટોમાં સરકારી યોજનાઓની સંપૂર્ણ પહોંચ સુનિશ્ચિત કરવા ‘જન ભાગીદારી અભિયાન’ શરૂ

આદિવાસી વસવાટોમાં સરકારી યોજનાઓની સંપૂર્ણ પહોંચ સુનિશ્ચિત કરવા ‘જન ભાગીદારી અભિયાન’ શરૂ —————— વેરાવળ, સૂત્રાપાડા, ગીરગઢડા સહિત તાલુકાઓના નિયત સ્થળો

Read more

શાપર વેરાવળ માં મેડિકલ સ્ટોર બંધ

શાપર વેરાવળ લોકો માટે જાહેર સૂચના મેડિકલ બંધ રહેશે શાપર વેરાવળ વિસ્તારની અંદર બુધવારના તારીખ ૨૦-૦૫-૨૦૨૬નાં દિવસે બપોર સુધી તમામ

Read more

શ્રી સોમનાથ મંદિરમાં યાત્રીઓની સુવિધા માટે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાય દ્વારા ઈલેક્ટ્રીક ગોલ્ફકાર્ટ અર્પણ કરાઈ

શ્રી સોમનાથ મંદિરમાં યાત્રીઓની સુવિધા માટે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાય દ્વારા ઈલેક્ટ્રીક ગોલ્ફકાર્ટ અર્પણ કરાઈ દિવ્યાંગો અને સિનિયર

Read more

12 વર્ષની માંગ પૂર્ણ: સૈયદ રાજપરાથી ઓખા-દ્વારકા ST બસ સેવા શરૂ થતા માછીમારોમાં ખુશીનો માહોલ

ઉના તાલુકાના રાજપરા બંદર વિસ્તારના હજારો માછીમારો અને સ્થાનિક નાગરિકોની લાંબા સમયથી ચાલી આવતી માંગને અંતે પૂર્ણતા મળી છે. સૈયદ

Read more

જુના બસ સ્ટેશન ખાતે સરસ્વતી વિદ્યા મંદિર વડનગર દ્વારા એક દિવસય ઠંડી છાશ નું વિતરણ કરવામાં આવ્યું.

મહેસાણા: જુના બસ સ્ટેશન ખાતે સરસ્વતી વિદ્યા મંદિર વડનગર દ્વારા એક દિવસય ઠંડી છાશ નું વિતરણ કરવામાં આવ્યું. કાળઝાળ ગરમી

Read more

જસદણના સ્વામિનારાયણ મંદિરમાં ઘનશ્યામ મહારાજને ચંદનના દિવ્ય વાઘાનો શણગાર

જસદણના કૈલાશનગર વિસ્તારમાં આવેલા Swaminarayan Mandir Jasdan ખાતે બિરાજમાન ઘનશ્યામ મહારાજને ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને ચંદનના અદ્ભુત અને આકર્ષક

Read more

ગીર સોમનાથ પોલીસની પ્રોહીબીશન સામે મોટી કાર્યવાહી: ઉનામાં ₹1.21 લાખનો વિદેશી દારૂ

ગીર સોમનાથ જિલ્લામાં પ્રોહીબીશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સતત અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Read more

શિહોર ટાઉન માંથી થયેલ સગીરાના અપહરણનો ગુન્હો શોધી ભોગબનનાર (સગીરા) તેમજ આરોપીને ગણતરીના દિવસોમા પકડી પાડતી શિહોર પોલીસની ટીમ

> પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્ર વી અસારી સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેષ પાંડેય સાહેબ ભાવનગર નાઓએ

Read more

“આવતીકાલે 17-5 નાં રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઇ શાહ નો ગુજરાતનાં એકદિવસીય પ્રવાસે.”(જિતેન્દ્ર ઠાકર ગાંધીનગર)

ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદ, ગાંધીનગર મા ટેકપાર્ક,મધુરડેરીના નવાપ્લાન્ટ, સહિતપાણીવિત્રણ સહિતના 9 મોટા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે.ઉપરાંત

Read more

સોમનાથ થી કેદારનાથ સુધી વેરાવળ ખારવા સમાજ તેમજ ભીડીયા કોળી સમાજ નાં ૭ યુવાનો દ્વારા સાયકલ યાત્રા નું આયોજન કરવામાં આવેલ તેમાં આ ૭ યુવાનોનું વેરાવળ સમસ્ત ખારવા સમાજની વાડી ખાતેથી વેરાવળ સમસ્ત ખારવા

સોમનાથ થી કેદારનાથ સુધી વેરાવળ ખારવા સમાજ તેમજ ભીડીયા કોળી સમાજ નાં ૭ યુવાનો દ્વારા સાયકલ યાત્રા નું આયોજન કરવામાં

Read more

શનિદેવ એટલે ન્યાયના દેવતા પ્રભાસ- પાટણ- સોમનાથના શનિદેવ મંદીર આજે શનિ જયંતિ ભક્તિ ભાવપૂર્વક અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી વહેલી સવારથી જ પ્રભાસ પાટણ કોડીનાર હાઇવે ઉપર આવેલ

શનિદેવ એટલે ન્યાયના દેવતા પ્રભાસ- પાટણ- સોમનાથના શનિદેવ મંદીર આજે શનિ જયંતિ ભક્તિ ભાવપૂર્વક અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી વહેલી

Read more

કળાની ઉજવણી… સર્જનનું પ્રેરણા સ્ત્રોત. ચિત્ર પ્રદર્શન 2026.. વિશ્વમ કિડ્સ પ્રી સ્કૂલ એન્ડ એક્ટિવિટી સેન્ટર – વેરાવળ, તુલિકા આર્ટ ફાઉન્ડેશન – મહુવા તથા રોટરી ક્લબ ઓફ વેરાવળના સંયુક્ત સહયોગથી “ચિત્ર પ્રદર્શન 2026” નું ભવ્ય આયોજન કરવામાં

કળાની ઉજવણી… સર્જનનું પ્રેરણા સ્ત્રોત. ચિત્ર પ્રદર્શન 2026.. વિશ્વમ કિડ્સ પ્રી સ્કૂલ એન્ડ એક્ટિવિટી સેન્ટર – વેરાવળ, તુલિકા આર્ટ ફાઉન્ડેશન

Read more

વિંછીયા પંથકમાં ઉનાળુ વેકેશનની મજા, વિદ્યાર્થીઓમાં ખુશી અને ઉત્સાહનો માહોલ

વિંછીયા પંથકની શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર થતા વિદ્યાર્થીઓમાં આનંદની લહેર ફરી વળી છે. આખું વર્ષ અભ્યાસ અને પરીક્ષાની વ્યસ્તતા બાદ

Read more

તળાજામાં 38 ડિગ્રી તાપમાનથી લોકો ત્રાહિમામ: બપોરે રસ્તાઓ બન્યા સૂમસાન

ભાવનગર જિલ્લાના તળાજા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાની ગરમી દિવસેને દિવસે વધી રહી છે. આજે તળાજામાં તાપમાન 38 ડિગ્રી સુધી

Read more

મહુવામાં વૈયાવચ્ચ જૈન ગ્રુપ દ્વારા નિઃશુલ્ક છાસ વિતરણ સેવા શરૂ, ઉનાળાની ગરમીમાં રાહદારીઓ અને મુસાફરોને મળી રાહત

(મનસુખ બારૈયા – મહુવા) મહુવા શહેરમાં વધતી ઉનાળાની ગરમી વચ્ચે વૈયાવચ્ચ જૈન ગ્રુપ – મહુવા દ્વારા “મહાવીર ફ્રી છાસ વિતરણ

Read more

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ખંભાળિયા ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

તારીખ:14/05/2025 જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ખંભાળિયા ગામે ખંભાળિયા ગામ સમસ્ત તેમજ પ્રયાગરાજ ગ્રુપ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન

Read more

તળાજા ડેપોમાં સતત 15મા દિવસે નિઃશુલ્ક છાશ વિતરણ, રીક્ષા ચાલકો પણ બન્યા સેવાયજ્ઞના દાતા

ભાવનગર જિલ્લાના તળાજા એસ.ટી. ડેપોમાં ઉનાળાની ગરમી વચ્ચે માનવસેવાનું અનોખું કાર્ય સતત 15મા દિવસે પણ યથાવત્ રહ્યું હતું. મુસાફરો અને

Read more

સાવરકુંડલા માર્કેટયાર્ડમાં લાઇવ હરાજી: ઉનાળુ મગફળીનો ઊંચો ભાવ 1642 રૂપિયા નોંધાયો

સાવરકુંડલા માર્કેટયાર્ડમાં લાઇવ હરાજી: ઉનાળુ મગફળીનો ઊંચો ભાવ 1642 રૂપિયા નોંધાયો

Read more

અમદાવાદ ગાયત્રી પરીજન દ્વારા વટેમાર્ગુ માટે વીના મૂલ્યે છાસ વિતરણ

અમદાવાદ ગાયત્રી પરીજન દ્વારા વટેમાર્ગુ માટે વીના મૂલ્યે છાસ વિતરણ અમદાવાદ ઉનાળા નું અમૃત વટે માર્ગુ માટે છાસ વિતરણ દરમ્યાન

Read more

ઉના મચ્છુન્દ્રી પુલ ઉપર ટ્રક ફસાતા લાંબો ટ્રાફિક જામ, વાહનચાલકો મુશ્કેલીમાં

ઉના સમુદ્રી પુલ ઉપર ગઈ કાલે એક ટ્રક ટેક્નિકલ ખામીના કારણે રસ્તા વચ્ચે ફસાઈ જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

Read more

બોટાદમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

બોટાદ જિલ્લા નિવાસી અધિક કલેક્ટર પી.એલ.ઝણકાતના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ

Read more

વિંછીયા પંથકમાં ઉનાળાની ઋતુ વચ્ચે ગુંદીના ઝાડ પર ગુંદી આવવાની શરૂઆત થતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીનો માહોલ : ગામડાઓની વાડીઓ, ખેતી વિસ્તારો તેમજ રસ્તા કિનારે આવેલા ઝાડ પર લીલીછમ ગુંદી લટકતી નજરે પડી રહી, સ્થાનિક લોકો અને બાળકોમાં ગુંદી તોડવાની તથા તેનો સ્વાદ માણવાની ઉત્સુકતા વધી; કુદરતી ઋતુ પરિવર્તનનું પ્રતિક માનાતી ગુંદી ગ્રામ્ય જીવનની કુદરતી ભેટ સમાન બની લોકોનું ધ્યાન આકર્ષી રહી છે

વિંછીયા પંથકમાં ઉનાળાની ઋતુ દરમિયાન ગુંદીના ઝાડ પર ગુંદી આવવાની શરૂઆત થતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Read more

મહુવા કેરી માર્કેટમાં કેસર કેરીની ધૂમ, જમાદાર કેરીના ભાવ પહોંચ્યા 4700 સુધી

મહુવા સ્ટેશન રોડ સ્થિત શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે 14 મે 2026ના રોજ કેરી માર્કેટમાં વિવિધ જાતની કેરીઓની આવક

Read more