Patan Archives - Page 4 of 4 - At This Time

સુધારા હુકમ કરવામાં વિલંબ કરતાં ડી.આઇ.એલ.આરને સોનેથ ગામના ખેડૂતોએ બીજીવાર આવેદનપત્ર આપી ચીમકી ઉચ્ચારી.

ગુજરાત સરકાર દ્વારા રી સર્વે ની કામગીરી કરવામાં આવેલ હતી જેમાં સરકાર દ્વારા કરેલ રી સર્વે માં ખૂબ મોટી ભૂલો

Read more

વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પૂર્વ ઉપ-પ્રમુખ અને હાલના નગરસેવક ઉદય શાહનો 14 નવેમ્બર જન્મદિવસ અજાત શત્રુ અને લોકોના ઘર ઘર માં જાણીતું

વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પૂર્વ ઉપ-પ્રમુખ અને હાલના નગરસેવક ઉદય શાહનો 14 નવેમ્બર જન્મદિવસ અજાત શત્રુ અને લોકોના ઘર ઘર

Read more

કમોસમી વરસાદથી લીલા શાકભાજીના ભાવમાં ઉછાળો

રિપોર્ટ ભુપત ડોડીયા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, બટાકા પણ મોંઘા થયાભાવનગર, મહુવા સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી લીલા શાકભાજીના ભાવ આસમાને

Read more

વિંછીયામાં મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન (SIR) અંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા સમીક્ષા બેઠક

બદલતા સમય સાથે લોકતાંત્રિક પ્રક્રિયા અનુરૂપ ચૂંટણી વ્યવસ્થાનું નવીનીકરણ એટલે SIR ,તેવા ઉદ્દેશ સાથે આજ રોજ વીંછીયા તાલુકામાં મતદાર યાદી

Read more

રાજકોટ જીલ્લા સહકારી બેંકની ખાસ રાહત — ખેડુતો માટે ૦% વ્યાજે કૃષિ લોન યોજના

તાજેતરના કમોસમી વરસાદને કારણે રાજકોટ તથા મોરબી જીલ્લાના ખેડુત સભાસદોને થયેલ નુકસાનને ધ્યાને લઈને રાજકોટ જીલ્લા સહકારી બેંક લી. દ્વારા

Read more

બામણાસા થી જામવાળા ચેક પોસ્ટ વચ્ચે પેચવર્કની કામગીરી પ્રગતિમાં ————– કમોસમી વરસાદ બાદ માર્ગ દુરસ્તીકરણની કામગીરી પૂરજોશમાં

બામણાસા થી જામવાળા ચેક પોસ્ટ વચ્ચે પેચવર્કની કામગીરી પ્રગતિમાં ————– કમોસમી વરસાદ બાદ માર્ગ દુરસ્તીકરણની કામગીરી પૂરજોશમાં ————– કમોસમી વરસાદ

Read more

કુદરતી આફતના સમયમાં કૃષિ રાહત પેકેજથી ખેડૂતોને ટેકો મળી રહેશે – ખેડૂત ભીખાભાઈ છાત્રોડિયા

કુદરતી આફતના સમયમાં કૃષિ રાહત પેકેજથી ખેડૂતોને ટેકો મળી રહેશે – ખેડૂત ભીખાભાઈ છાત્રોડિયા ————- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને

Read more

મહીસાગર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ સમારકામની કામગીરી પૂરજોશમા

મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે માર્ગોને ભારે નુકસાન થયું હતું. જેને ધ્યાનમાં રાખીને, જિલ્લા વહીવટી તંત્ર અને મહીસાગર જિલ્લા માર્ગ

Read more

રાજકોટમાં સરસ્વતી શિશુમંદિર શાળા ખાતે સારા-ખરાબ સ્પર્શ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

રાજકોટ શહેર તા.૧૨/૧૧/૨૦૨૫ ના રોજ રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારી જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ સરસ્વતી શિશુમંદિર શાળા ખાતે ભારત

Read more

મહુવા તાલુકાના મોટા જાદરા ગામે કમોસમી વરસાદથી નાળાં ખરાબ હાલતમાં, રાહદારીઓ માટે મુસાફરી મુશ્કેલ બની

મહુવા તાલુકાના મોટા જાદરા ગામે કમોસમી વરસાદથી નાળાં ખરાબ હાલતમાં, રાહદારીઓ માટે મુસાફરી મુશ્કેલ બની

Read more

મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) હેઠળ અરવલ્લી જિલ્લામાં સમીક્ષા બેઠક યોજાઈ.

મતદારયાદીમાં ડુપ્લિકેટ નામો, મૃત મતદારો અને અયોગ્ય નોંધણીઓને દૂર કરીને ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવવામાં મદદ મળશે મતદારયાદીને

Read more

ચિલોડા માર્કેટ યાર્ડમાં મગફળીની આવક ધમધમતી: ૧૫૦૦ ખેડૂતોએ નોંધણી, ત્રણ દિવસમાં ૧૧૯૮ બોરીની ખરીદી

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ગાંધીનગર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. ચિલોડા માર્કેટ યાર્ડમાં ત્રણ દિવસ દરમિયાન

Read more

કમોસમી વરસાદ બાદ રાજકોટ–આટકોટ હાઇવે પર સમારકામની કામગીરી જોરશોરથી શરૂ

રાજકોટ-ભાવનગર હાઇવેના સમારકામની કામગીરી તાત્કાલિક ગતિ સાથે શરૂ થાય. તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે રાજકોટ-ભાવનગર હાઇવેના અનેક વિસ્તારોમાં માર્ગ ક્ષતિગ્રસ્ત

Read more

લાઠી બાબરા ખાતે સિનિયર કોંગ્રેસી નેતા ઓના નેતૃત્વ માં જનઆક્રોશ રેલી યોજાય

અમરેલી જિલ્લા માં લાઠી બાબરા શહેર માં ખેડૂતો ની જન આક્રોશ રેલી ઓ રાજ્યભર કમોસમી વરસાદ થી ખેતી પાકો ને

Read more

કમોસમી વરસાદ પીડિત ખેડૂતો ને ઉદાર દાતા ઓના સહયોગ થી આંતરરાષ્ટ્રીય પરિષદ ના ડો. તોગડીયા ના વરદહસ્તે આર્થિક સહાય

અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય કિસાન પરીષદ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા ના વરદહસ્તે કમોસમી વરસાદથી ખેડૂતો ને થયેલ નુકશાન માટે

Read more

સાબરકાંઠા…. નવ નિયુક્ત પ્રભારી મંત્રી શ્રી ડો. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષ સ્થાને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર એકતા પદયાત્રાના આયોજન અંગે બેઠક યોજાઈ

*નવ નિયુક્ત પ્રભારી મંત્રી શ્રી ડો. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષ સ્થાને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર એકતા પદયાત્રાના આયોજન

Read more

સોમનાથ પ્રભાસ પાટણમાં દિલ્હી બ્લાસ્ટને પગલે જડબેસલાક સુરક્ષા સઘન બનાવાઇ દિલ્હીમાં થયેલ બ્લાસ્ટને પગલે સોમનાથ મંદિરમાં તથા સોમનાથ આવતાં જતાં મુખ્ય માર્ગો ઉપર

સોમનાથ પ્રભાસ પાટણમાં દિલ્હી બ્લાસ્ટને પગલે જડબેસલાક સુરક્ષા સઘન બનાવાઇ દિલ્હીમાં થયેલ બ્લાસ્ટને પગલે સોમનાથ મંદિરમાં તથા સોમનાથ આવતાં જતાં

Read more

પૂર્વ પત્નીએ દુષ્કર્મની ખોટી અરજી કરતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો

પૂર્વ પત્નીએ દુષ્કર્મની ખોટી અરજી કરતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કટારીયા ચોકડીએ આવાસ ક્વાર્ટરમાં આ ઘટના બની હતી. મળતી

Read more

“જેતપુરમાં ડાઇંગ એસોસિએશન દ્વારા વિકસિત ભારત રોજગાર યોજના અંગે સેમિનાર યોજાયો”

કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભો ઉદ્યોગકારો અને નોકરીદાતાઓ સુધી પહોંચે તે હેતુસર EPFO (Employees’ Provident Fund Organisation) દ્વારા યોજનાની વિગતવાર

Read more

ચિત્તલ વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ પ્રેરિત બાલકૃષ્ણ સાહિત્ય સભાની બેઠક  મળી

ચિત્તલ વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ પ્રેરિત બાલકૃષ્ણ સાહિત્ય સભાની બેઠક મળી વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ પ્રેરિત બાલકૃષ્ણ દવે સાહિત્ય સભાની

Read more

*મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ* —————–

*મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ* —————– ગુજરાત સહિત ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં

Read more

કૃષિ રાહત પેકેજ બદલ હર્ષ વ્યક્ત કરતા ખેડૂત ધાનાભાઈ સોલંકી ———————- રાજ્યના અનેક વિસ્તારોમાં આવેલા અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે ખેતરોમાં પાકનું વ્યાપક નુકસાન થયું છે. પાક નુકશાનીથી

કૃષિ રાહત પેકેજ બદલ હર્ષ વ્યક્ત કરતા ખેડૂત ધાનાભાઈ સોલંકી ———————- રાજ્યના અનેક વિસ્તારોમાં આવેલા અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે

Read more

આજે પોરબંદર માર્કેટીંગ યાર્ડ (APMC) ખાતે માનનીય વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, સાયન્સ અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ કરાવ્યો.

આજે પોરબંદર માર્કેટીંગ યાર્ડ (APMC) ખાતે માનનીય વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, સાયન્સ અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ

Read more

બાબરામાં તાલુકા કોંગ્રેસ દ્વારા “ખેતી બચાવો સત્યાગ્રહ” — ખેડૂતોના દેવા માફી અને સહાયની રાજ્ય સરકારને માંગ

(રિપોર્ટ દિપક કનૈયા દ્વારા) બાબરાઃ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ખેતી નિષ્ફળ જતાં, મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકને ભારે નુકસાન

Read more

કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન -પાટીદાર શૈક્ષણિક સંસ્થાઓમાં વાર્ષિક ફી 50% ઘટાડવાની પિયુષ રાદડિયાની રજૂઆત

કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન -પાટીદાર શૈક્ષણિક સંસ્થાઓમાં વાર્ષિક ફી 50% ઘટાડવાની પિયુષ રાદડિયાની રજૂઆત

Read more

જેતપુર જુનાગઢ રોડ, બોસમીયા કોલેજ પાસે જાહેરમાં કાસમ મુસાભાઈ કુરેશી નામનો એક ઈસમ પોતાની જાતે જાણી જોઈને નિર્લજ પણે લાજ શરમ વગરના ઇશારા કરતો હતો. તેથી જેતપુર પોલીસ દ્વારા ઇસમની અટકાયત કરવામાં આવી.

જેતપુર જુનાગઢ રોડ, બોસમીયા કોલેજ પાસે જાહેરમાં કાસમ મુસાભાઈ કુરેશી નામનો એક ઈસમ પોતાની જાતે જાણી જોઈને નિર્લજ પણે લાજ

Read more