થોરીયાળી ગામે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન યોજાયું; પર્યાવરણ સંરક્ષણ માટે જનભાગીદારીનો સંદેશ
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના થોરીયાળી ગામે પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ લાવવાના હેતુથી વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ સ્વચ્છતા અભિયાનનું આયોજન
Read more





