Valsad Archives - At This Time

ડાયેટ ગીર સોમનાથ દ્વારા પ્રભાસ પાટણ ખાતે રાજ્ય કક્ષાનો રોલ પ્લે અને લોકનૃત્ય સ્પર્ધાઓ યોજાઈ

પ્રભાસ પાટણ ખાતે નાયબ નિયામક અને પ્રોજેક્ટ ઓફિસર, વસતિ શિક્ષણ એકમ GCERTના ડૉ. અવનીબા મોરીના અધ્યક્ષસ્થાને અને ગીર સોમનાથ જિલ્લા

Read more

રાજકોટ જિલ્લા પંચાયતની 36, તા.પં.ની 202 બેઠકોનું રોટેશન જાહેર

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ રાજકોટ જિલ્લા પંચાયતની આગામી જાન્યુઆરી આસપાસ યોજાનાર ચૂંટણી માટે 36 બેઠકોનુ રોટેશન આજે ચૂંટણી પંચ દ્વારા

Read more

રાજકોટ જિલ્લા પંચાયતની 36, તા.પં.ની 202 બેઠકોનું રોટેશન જાહેર: 21 બેઠક બિન અનામત, કુલ 18 બેઠકો સ્ત્રી માટે અનામત, ઓબીસીના ફાળે 10 બેઠકો

(રિપોર્ટ હુસામુદ્દીન કપાસી ) રાજકોટ જિલ્લા પંચાયતની આગામી જાન્યુઆરી આસપાસ યોજાનાર ચૂંટણી માટે 36 બેઠકોનુ રોટેશન આજે ચૂંટણી પંચ દ્વારા

Read more

ગીર ગઢડાના બેડીયા ગામે ગ્રામ પંચાયતને ફાળવેલી કચરાની પેટીઓ હજુ સુઘી વિતરણ ન કરતા લોકો મા રોસ. અહેવાલ, રાહુલ નાંડોળા ધોકડવા…

ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામે ગ્રામ પંચાયતમાં આવેલ ૨૦૨૧ ૨૨ ગ્રાન્ડ માંથી મળેલ કચરાની પેટી હજુ સુધી વિતરણ ન કરતા

Read more

વલસાડમાં વેજલપુર વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સંસ્કાર સપ્તાહ અને વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો.

વિશ્વસનીય સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વલસાડ જિલ્લામાં વલસાડ નગર માં વેજલપુર વિસ્તારમાં સંસ્કાર સપ્તાહ

Read more

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વંદે ભારત એક્સપ્રેસમાં અમદાવાદથી વલસાડ સુધીની મુસાફરી કરી.

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અમદાવાદથી વલસાડ સુધી પોતાના મંત્રીમંડળ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે વંદે ભારત એક્સપ્રેસમાં પ્રવાસ કર્યો.

Read more

કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાન પર રાજ્ય સરકારનું કૂષિ રાહત પેકેજ અમલમાં — 33 જીલ્લાના ખેડૂતોને મળશે સહાય

આજરોજ તા. 13/11/2025એ રાજ્ય સરકારે ઓક્ટોબર 2025 દરમિયાન પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા ભરપૂર નુકસાનને ધ્યાનમાં રાખીને વિશાળ કૂષિ

Read more

આજરોજ ગાંધીનગર ખાતે તા. ૧૧-૧૧-૨૦૨૫ નાં રોજ શ્રી અખિલ ગુજરાત માચ્છીમાર મહામંડળનાં પ્રમુખશ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા ની આગેવાની હેઠળ ગુજરાતનાં વિવિધ બંદરો જેમ કે વેરાવળ, પોરબંદર, ઓખા, જાફરાબાદ, વલસાડ, ભીડિયા, સુત્રાપાડા, ધામરેજ, ધોલાઈ, ઓંજલ તથા અન્ય અનેક બંદરોનાં માછીમાર આગેવાનશ્રીઓએ ગુજરાત રાજ્યનાં

આજરોજ ગાંધીનગર ખાતે તા. ૧૧-૧૧-૨૦૨૫ નાં રોજ શ્રી અખિલ ગુજરાત માચ્છીમાર મહામંડળનાં પ્રમુખશ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા ની આગેવાની હેઠળ ગુજરાતનાં

Read more