વિંછીયા પંથકમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધતા તરબૂચની માંગમાં નોંધપાત્ર વધારો : શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા કિનારાના સ્ટોલ પર લોકોની ખરીદી, બપોર તથા સાંજના સમયે ખરીદી વધી; ઠંડુ અને રસદાર તરબૂચ બની રહ્યું છે લોકોની પ્રથમ પસંદગી, પાણીનું પ્રમાણ વધુ હોવાથી શરીરને મળે છે ઠંડક અને તાજગી
વિંછીયા પંથકમાં દિવસેને દિવસે વધતી કાળઝાળ ગરમી વચ્ચે લોકો હવે શરીરને ઠંડક મળે તેવા ફળો અને પીણાં તરફ વધુ વળી
Read more





