યમુનામાં સ્ટીમર પલટી, 10 પ્રવાસીઓના મોત:વૃંદાવનમાં મોટી દુર્ઘટના અકસ્માત, DMએ સેનાની મદદ માગી; બધા પંજાબના રહેવાસી
મથુરાના વૃંદાવનમાં શુક્રવારે બપોરે યમુના નદીમાં 30 પ્રવાસીઓ ભરેલી સ્ટીમર પલટી ગઈ. આ દુર્ઘટનામાં 10 પ્રવાસીઓના ડૂબી જવાથી મોત થયા.
Read more





























