Style Archives - At This Time

“ચિંતન” ગુજરાતમાં છુટાછેડાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે – કારણો અને ઉકેલ – નરશીભાઈ સવાણીનું અવલોકન:-

“ચિંતન” ગુજરાતમાં છુટાછેડાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે – કારણો અને ઉકેલ – નરશીભાઈ સવાણીનું અવલોકન:- હાલ દાંપત્યજીવન સંબંધોમાં

Read more

પોરબંદર ખાતે બામણીયા પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષાર્થે તા.૩૦ના દેવી ભાગવત કથાનું ભવ્ય આયોજન

તા.૩૦ના ભવ્ય પોથી યાત્રા વિવિધ ફ્લોટ્સ અને રાસ ગરબા ની રમઝટ સાથે “વૃજ ધામ” કથા સ્થળે પ્રયાણ કરશે. વ્યસાસને શાસ્ત્રી

Read more

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી ખાતે મહિલા અધિકારી દ્વારા લક્ષ્મી પૂજન કાર્યકર્મ યોજાયો

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.ખાતે મહિલા અધિકારીશ્રીઓ દ્વારા લક્ષ્મી પૂજન કાર્યક્રમ યોજાયો ભારતીય જ્ઞાન પ્રણાલીઓ ધર્મ અને કર્મની વિભાવના ધર્મ ફરજ,

Read more

રાજકોટ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા “મેદસ્વિતા મુક્તિ કેમ્પ” નો સમાપન સમારોહ યોજાયો.

રાજકોટ શહેર તા.૧૬/૧૦/૨૦૨૫ ના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તા.૧૭ સપ્ટેમ્બરથી ૧૬ ઓકટોબર સુધી

Read more

વિકાસ સપ્તાહ ઉજવણી – ૨૦૨૫ ———– પ્રશ્નાવડા ખાતે ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

વિકાસ સપ્તાહ ઉજવણી – ૨૦૨૫ ———– પ્રશ્નાવડા ખાતે ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો ———– વિકાસરથના માધ્યમથી ગ્રામજનોને વિવિધ

Read more

રાજકોટ શહેરની જાહેર જનતાને પાણીજન્ય રોગચાળાથી બચાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલ કામગીરી.

રાજકોટ શહેર તા.૬/૧૦/૨૦૨૫ ના રોજ પાણી અને અરોગ્યનો સીધો સંબંધ છે, જેથી પાણીજન્ય રોગો જેવાકે ઝાડા, ઝાડા-ઉલ્ટી, મરડો, કોલેરા, કમળો,

Read more

અસ્મિતા ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય સન્ન્માન પુરસ્કૃત કંકણ ગ્રુપ પ્રસ્તુત “સોનલ ગરબો શીરે” ગરબા મહોત્સવ યોજાશે

ગુજરાતની લોકસંસ્કૃતિનું ગૌરવ ‘ગરબો’ કંકણ ગ્રુપના 80 થી વધુ કલાકારો દ્વારા પરંપરા, ભક્તિ અને લોકનૃત્યનો દિવ્ય સંગમ યોજાશે તા.4 ઑક્ટોબર,

Read more

માળીયા હાટીના તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી નો વિદાય સમારંભ યોજાયો.* માળીયા હાટીના તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી મિલનકુમાર જે. પાવરા જે છેલ્લા ૧ વર્ષ અને ૧૧ માસ થી માળીયા હાટીના તાલુકામા ફરજ

*માળીયા હાટીના તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી નો વિદાય સમારંભ યોજાયો.* માળીયા હાટીના તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી મિલનકુમાર જે. પાવરા જે

Read more

“ગૌ આધારિત અર્થતંત્ર દ્વારા આત્મનિર્ભર ભારત તરફ એક મહત્વપૂર્ણ પહેલ”: GCCI દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરની ઓનલાઈન બેઠક

ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ ગૌ કેન્દ્રિત સાશ્વત, સમન્વિત અને સર્વસમાવેશક વિકાસને સતત પ્રોત્સાહન આપે છે. GCCI ગૌ આધારિત

Read more

આરોગ્ય વિભાગ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં ‘વિશ્વ હૃદય દિવસ’ની ઉજવણી થઈ ————– દર વર્ષે ૨૯ સપ્ટેમ્બરના રોજ વિશ્વ હૃદય દિવસની

આરોગ્ય વિભાગ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં ‘વિશ્વ હૃદય દિવસ’ની ઉજવણી થઈ ————– દર વર્ષે ૨૯ સપ્ટેમ્બરના રોજ વિશ્વ હૃદય દિવસની

Read more

ભક્તકવિ નરસિંહમહેતા યુનિવર્સીટી દ્વારા સાતમો યુવા મહોત્સવ 2025સંપન્ન થયો

સપ્તક યુવક મહોત્સવ -અવસર ૨૦૨૫માં સોરઠધરાનાં વિદ્યાર્થીઓએ હીર જળકાવ્યુ કોલેજ જનરલ ચેમ્પીયનશીપમાં યુનિ. અંગ્રેજી ભવનનાં છાત્રોએ બાજી મારી શિલડ હાંસલ

Read more

જસદણમાં ભક્તિ, સંસ્કૃતિ, પરંપરાના સંગમ સમા નવરાત્રિ ઉત્સવનું આયોજન

જસદણમાં આટકોટ રોડ પર આવેલ સોલીટેર સોસાયટીમાં બિરાજમાન રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં રામેશ્વર મહાદેવ ગ્રુપ દ્વારા પ્રાચીન નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં

Read more

પોષણ ઉત્સવ 2025 – બાબરા તાલુકા પંચાયત ખાતે ભવ્ય ઉજવણી

(દિપક કનૈયા દ્વારા) બાબરા મહિલાઓ અને બાળકોના પોષણ તથા સ્વાસ્થ્યને સમર્પિત રાષ્ટ્રીય પોષણ માસના આયોજન અંતર્ગત બાબરા તાલુકા પંચાયત કચેરી

Read more

ઝાલોદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સેવા પખવાડિયું અંતર્ગત એનસીસી કેસેટ્સ સંવાદ કાર્યક્ર્મ યોજાયો.::મોદી સાહેબના જીવનશૈલી યોગ,સમયપાલન,વ્યસમુક્તિ,સ્વચ્છતા સહિતના મુદ્દે સંવાદ યોજાયો.

ઝાલોદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સેવા પખવાડિયુ કાર્યક્રમ અંતર્ગત આજરોજ એનસીસી કેસેટ્સ સંવાદ કાર્યક્ર્મ આયોજન કરાયુ હતુ.. ભરતભાઈ શ્રીમાળી

Read more

ખેડબ્રહ્મા નગરની જ્યોતિ હાઇસ્કુલ ખાતે વ્યાખ્યાન માળા નું આયોજન કરાયું

ખેડબ્રહ્મા શહેરની જ્યોતિ હાઇસ્કૂલ ખાતે વ્યાખ્યાન માળા યોજાઈ પાર્થ નોલેજ ઇન્સ્ટિટયૂટ, સુરતથી પધારેલ મધ્યસ્થદર્શન, અધ્યયનાર્થી શ્રી જનકભાઈ સાવલિયા દ્વારા જીવનમાં

Read more

મહીસાગર જિલ્લામાં પોષણ માસની ઉજવણી: પિતાઓએ પણ પોષણ

પોષણ માસની ઉજવણીના ભાગરૂપે આજે મહીસાગર જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોનો મુખ્ય

Read more

મોડાસા સહિત સમગ્ર અરવલ્લી જિલ્લામાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષા યોજાઈ

અરવલ્લી જિલ્લામાં ૨૮૫ પરિક્ષા કેન્દ્રો પર ૧૮૦૦૦ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી. ગાયત્રી પરિવાર જન સમાજને યોગ્ય રાહ ચિંધવા અનેક રચનાત્મક, સુધારાત્મક

Read more

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કમળાપુર ખાતે “મહા મમતા દિવસ”નું આયોજન

(રિપોર્ટ વિજય ચૌહાણ) કમળાપુર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અંતર્ગત મહા મમતા દિવસનું આયોજન કરવામાં

Read more

*શ્રી લોહાણા મહાજન સમાજ વાડી, કોડિનાર ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિક અને મિલેટ બેઝ્ડ સસ્ટેનેબલ ફૂડ વિષયક સેમિનારનું સફળ આયોજન*

*શ્રી લોહાણા મહાજન સમાજ વાડી, કોડિનાર ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિક અને મિલેટ બેઝ્ડ સસ્ટેનેબલ ફૂડ વિષયક સેમિનારનું સફળ આયોજન* ———-

Read more

કોડિનાર ખાતે સફાઈ કામદારો માટે સિંગલ યુઝ પ્લાસ્ટિક વિષયક સેમિનારનું આયોજન કરાયું* ————- રાજ્યભરમાં ચાલી રહેલા સફાઇ અભિયાનના ભાગરૂપે શ્રી લોહાણા મહાજન સમાજ વાડી,

*કોડિનાર ખાતે સફાઈ કામદારો માટે સિંગલ યુઝ પ્લાસ્ટિક વિષયક સેમિનારનું આયોજન કરાયું* ————- રાજ્યભરમાં ચાલી રહેલા સફાઇ અભિયાનના ભાગરૂપે શ્રી

Read more

વીંછિયાનાં ભડલી ગામે ઘટકમાં પોષણ સપ્તાહની ઉજવણી ઉત્સાહપૂર્વક સંપન્ન

ભડલી ઘટકમાં પોષણ સપ્તાહની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. જેમાં ભડલી ઘટકના નેજા હેઠળ આવતા ભડલી, સરતાનપર, બેલડા, શનાળા, વનાલા,

Read more