“ભાજપનો અમારી સાથે અન્યાય, 35 વર્ષથી ચુવાડિયાનો એક પણ ધારાસભ્ય નથી..,” હૈયાવરાળ ઠાલવી રાજકોટ શહેર ઠાકોર સેના પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા
રાજકોટ શહેર ઠાકોર સેનાના પ્રમુખ રણછોડ ઉધરેચા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા. તેમણે ભાજપ પર અન્યાયનો આરોપ લગાવ્યો.
Read more















