Warning: Trying to access array offset on value of type bool in /home/u590063775/domains/atthistime.in/public_html/wp/wp-content/themes/colormag-child/header.php on line 27
education Archives - Page 4 of 4 - At This Time

મેંદરડા સ્થીત શ્રી લોકકલ્યાણ સમિતિ’ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૧૦૫ કફનનું દાન:

મેંદરડા : ‘શ્રી લોકકલ્યાણ સમિતિ’ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૧૦૫ કફનનું દાન: માનવતાની મહેક પ્રસરાવી દર્દીની સેવા બાદ અંતિમ વિદાયમાં

Read more

સોમનાથ અમૃત મહોત્સવમાં ડૉ. કુંજલ ત્રિવેદીનું મહત્વપૂર્ણ યોગદાન, વૈદિક આયોજનની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી.

સોમનાથ ખાતે યોજાયેલા ભવ્ય “સોમનાથ સ્વાભિમાન પર્વ” અને અમૃત મહોત્સવ દરમિયાન શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રોફેસર, સંસ્કૃત વિદુષી તથા રાષ્ટ્રસેવિકા

Read more

શિશુવિહાર સંસ્થાની જીવન શિક્ષણ તાલીમ અંતર્ગત ઉનાળાના વેકેશન નો સદુપયોગ         ————————————————–

શિશુવિહાર સંસ્થાની જીવન શિક્ષણ તાલીમ અંતર્ગત ઉનાળાના વેકેશન નો સદુપયોગ         ————————————————– ભાવનગર શિશુવિહાર સંસ્થાની જીવન શિક્ષણ તાલીમ

Read more

*માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી આર્ટ ઓફ લિવિંગના ૪૫મા સ્થાપના દિવસની ઉજવણીમાં જોડાયા, આર્ટ ઓફ લિવિંગના બેંગ્લોર આશ્રમમાં ધ્યાનમંદિરનું ઉદ્ઘાટન તથા વિવિધ દેશવ્યાપી સેવા પહેલોનો પ્રારંભ કરાયો*

૧૦ મે ૨૦૨૬, બેંગલુરુ આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર આજે ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યું, જ્યારે ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર

Read more

શિક્ષણવિદ સંજયભાઈ ધાધલ ના જન્મદિવસે એમનો ટૂંક માં પરિચય અને અહેવાલ.

આજ રોજ તારીખ 10/05/2026 ને રવિવારના રોજ તક્ષશિલા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી આદર્શ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિદ્યાલયમાં

Read more

ગીરના રમળેચી ખાતે કેબિનેટ મંત્રી શ્રી અર્જૂનભાઇ મોઢવાડીયાના હસ્તે રૂ. ૨ કરોડના ખર્ચે નવનિર્મિત ‘ટ્રાન્ઝીટ હોસ્ટેલ’નું લોકાર્પણ

ગીરના રમળેચી ખાતે કેબિનેટ મંત્રી શ્રી અર્જૂનભાઇ મોઢવાડીયાના હસ્તે રૂ. ૨ કરોડના ખર્ચે નવનિર્મિત ‘ટ્રાન્ઝીટ હોસ્ટેલ’નું લોકાર્પણ … અંતરીયાળ જંગલ

Read more

રાજકોટ ૧૧મે રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ યુવાનો ટેક્નિકલ શિક્ષણ થકી બની રહ્યા છે આત્મનિર્ભર.

ભારતમાં દર વર્ષે ૧૧મી મેના રોજ ‘રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસ દેશની વૈજ્ઞાનિક સિદ્ધિઓ અને ટેક્નોલોજીના ક્ષેત્રે

Read more

દામનગર ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઇસ્કૂલ નું અમરેલી જિલ્લા માં ૧૦૦ % પરિણામ

દામનગર ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઇસ્કૂલ નું અમરેલી જિલ્લા માં ૧૦૦ % પરિણામ —————————————————– દામનગર શહેર માં તાલુકા કલ્યાણ મંડળ

Read more

ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળામાં શિશુવિહારની આરોગ્ય સેવા થકી 6404 બાળકોને સારવાર મળી

ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળામાં શિશુવિહારની આરોગ્ય સેવા થકી 6404 બાળકોને સારવાર મળી —————————————————– ભાવનગર શહેર અને ગ્રામ્ય

Read more

શિક્ષણ જગતના અગ્રણી ડો. કનુભાઈ માવાણીને પોરબંદરનાં શિક્ષણવિદો, દાતાઓ અને સંસ્થાઓ દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ

શારદા ગ્રામ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિકાસમાં આપેલા યોગદાનને પોરબંદર શિક્ષણ જગતે યાદ કર્યું. ગોસા(ઘેડ) તા.૦૯/૦૫/૨૦૨૬ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ, સુરતના

Read more

મીઠીઘારીયાલ ગામના ત્રણ પિતરાઈ ભાઈઓએ બોર્ડ પરીક્ષામાં તેજસ્વી સફળતા મેળવી ગામનું ગૌરવ વધાર્યું

જામનગર સ્થિત બ્રિલિયન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતા પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મીઠીઘારીયાલ ગામના ત્રણ પિતરાઈ ભાઈઓએ બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી

Read more

ભાવનગર શિશુવિહાર પરિસર માં ડો અભિલાષા સોનપાલ નું સ્તકાર્ય બદલ વિશિષ્ટ સ્નમાન

ભાવનગર વર્ષ 2023 થી શિશુવિહાર પરિસરમાં ચાલતા સ્વામી વિવેકાનંદ હોમીઓપેથી કોલેજ દ્વારા 10,500 થી વધુ દર્દીઓ સારવાર પહોંચાડનાર ડોક્ટર અભિલાષા

Read more

મેંદરડા ખેડૂત પુત્રની ઊંચી ઉડાન ધોરણ-10માં 81.82 PR મેળવી ઢેબરીયા પરિવારનું નામ રોશન કર્યું:

મેંદરડા : ખેડૂત પુત્રની ઊંચી ઉડાન: ધોરણ-10માં 81.82 PR મેળવી ઢેબરીયા પરિવારનું નામ રોશન કર્યું ખેતરના શેઢેથી સફળતાના શિખર સુધી:

Read more

રાજકોટ માહિતી કચેરીના અધિકારીઓ દ્વારા શિક્ષકોને કચેરીની કાર્ય પદ્ધતિ અંગે માર્ગદર્શન અપાયું.

રાજકોટ આચાર્ય શિક્ષણ પ્રશિક્ષણ વર્ગ’ અંતર્ગત સરસ્વતી શિશુ મંદિરના સાત શિક્ષકોની ટીમે રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીની મુલાકાત લીધી હતી. આ

Read more

*વડાપ્રધાનશ્રીના કાર્યક્રમો સંદર્ભે સોમનાથ સાગરદર્શન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ* ——————— *કૃષિ અને પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકારોને વડાપ્રધાનશ્રીના ગુજરાત મુલાકાતના કાર્યક્રમોથી અવગત કર્યા*

*વડાપ્રધાનશ્રીના કાર્યક્રમો સંદર્ભે સોમનાથ સાગરદર્શન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ* ——————— *કૃષિ અને પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકારોને વડાપ્રધાનશ્રીના ગુજરાત

Read more

સુરતમાં લેઉવા પાટીદારોમાં બે ફાડિયા

નરેશ પટેલના ખોડલધામ સામે 200 વીઘામાં નવા ખોડલધામની જાહેરાત, વિધાનસભા ચૂંટણી પહેલાં જ પાવરગેમ સુરતમાં લેઉવા પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્ર

Read more

જસદણમાં ભવાની આર્ટના ઉપક્રમે નિઃશુલ્ક પેઇન્ટિંગ અને કલા માર્ગદર્શન કેમ્પ યોજાયો

જસદણ ખાતે ભવાની આર્ટ દ્વારા નિઃશુલ્ક પેઇન્ટિંગ અને કલા માર્ગદર્શન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં બાળકો,

Read more

વસ્તી ગણતરીની કામગીરી સામે ગાંધીનગરની આંગણવાડી કાર્યકરોનો વિરોધ; કમિશનરને પાઠવ્યું આવેદનપત્ર

ગાંધીનગર મહાનગરપાલિકા હેઠળ કાર્યરત આંગણવાડીની મહિલા કાર્યકરોએ વસ્તી ગણતરીની વધારાની કામગીરી સોંપવાના નિર્ણય સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. મહિલાઓએ મ્યુનિસિપલ

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે*

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના

Read more

અરવલ્લીના મોડાસા ખાતે NDRF ટીમ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંગે વિસ્તૃત તાલીમ/માહિતી સત્ર યોજાયું.

અરવલ્લી જિલ્લામાં NDRF (National Disaster Response Force) ટીમ દ્વારા બી.આર.સી. ભવન, મોડાસા ખાતે આપત્તિ વ્યવસ્થાપન વિશે વિસ્તૃત માહિતી અને જાગૃતિ

Read more

મોટા મોટા મંદિરો બાંધવાની જરૂર શું છે?

આ પ્રશ્ન માત્ર ઈંટ-પથ્થરની ઈમારતો વિશે નથી. આ પ્રશ્ન સમાજની માનસિકતા, આસ્થા, અર્થતંત્ર, માનવસેવા અને આધ્યાત્મિકતાની દિશા વિશે છે. જ્યારે

Read more

તળાજા ITIને રાજ્યસ્તરે શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ

પ્રિન્સિપાલ જયકુમાર દવે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે સન્માનિત રોજગાર અને તાલીમ નિયામકની કચેરી, ગાંધીનગરના કાર્યક્ષેત્ર હેઠળ રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ

Read more