Dhari Archives - Page 2 of 2 - At This Time

સંતો-મહંતોનાં વરદહસ્તે પ્રથમ નોરતે સાયલા મહાજન પાંજરાપોળ ખાતે ‘એનીમલ હોસ્પીટલ’ નું ખાતમુહર્ત કરાયું . ‘સાયલા મહાજન પાંજરાપોળ’ ની 2 એકર જગ્યામાં સાડા સાત કરોડના માતબર ખર્ચે થશે ‘એનીમલ હોસ્પીટલ’ નું થશે નિર્માણ. હજ્જારો અબોલ જીવોના અકાળે મૃત્યુ થતાં અટકશે. અનેક જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા.

સુરેન્દ્રનગર જીલ્લાનાં સાયલા ગામની આસપાસનાં લગભગ 100 કિ.મી. વિસ્તારમાં પશુ સારવાર માટેની સુવિધાવાળી એનીમલ હોસ્પિટલ નથી અને આને લીધે લાખો

Read more

વીંછિયા તાલુકામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જોખમી વસ્તીની એક્સ-રે તપાસ

વીંછિયા તા. 23 સપ્ટેમ્બર, 2025 – ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના ટીબી મુક્ત ભારતના વિઝન અંતર્ગત તાલુકા આરોગ્ય કચેરી વીંછિયા

Read more

દામનગર ૨૫ થી વધુ સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક શેક્ષણિક સંસ્થાઓ અને વિવિધ જ્ઞાતિ મંડળો દ્વારા સરદાર સન્માન યાત્રા નો ભવ્ય સત્કાર કરાયો

દામનગર શહેર માં સરદાર ચોક ખાતે સૌના સરદાર ના સ્લોગન સાથે સરદાર સન્માન યાત્રા પધારતા ભવ્ય સામૈયા સત્કાર.જી પી વસ્તપરા

Read more

શ્રી તખતસિંહ પરમાર ની સ્મૃતિમાં પાંચ સાહિત્યકારો નું અભિવાદન

ભાવનગર શિશુવિહાર બુધ સભાના ઉપક્રમે ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ હર્ષદભાઈ ત્રિવેદી ની અધ્યક્ષતામાં સુપ્રસિદ્ધ ગઝલકાર. ડોક્ટર જવાહર બક્ષી. કવિત્રી શ્રી

Read more

અમરેલીના પ્રતિભાશાળી રમતવીરો સાથે પ્રેરક સંવાદ સાધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમરેલીના સુખનિવાસ કોલોની રોડ સ્થિત સમર્થ વ્યાયામ મંદિર (અખાડા) ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિભાશાળી રમતવીરો સાથે પ્રેરક સંવાદ સાધ્યો

Read more

આજરોજ વેરાવળ ખાતે તા.૨૦/૦૯/૨૦૨૫ના રોજ ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા વેલકમ નવરાત્રી ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માં જગદંબાની આરતી તેમજ ખેલૈયા ના ઉત્સાહ વધાવા પધારેલા જુનાગઢ ગીર સોમનાથ જિલ્લા ભાજપ ના સાંસદ રાજેશભાઈ ચુડાસમા અખિલ ગુજરાત મચ્છીમાર મહા મંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા વેરાવળ

આજરોજ વેરાવળ ખાતે તા.૨૦/૦૯/૨૦૨૫ના રોજ ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા વેલકમ નવરાત્રી ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માં

Read more

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને કોંગ્રેસના અમિત લવતુકા ઉમરાળાના ઠોંડા ગામે બેસણામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાથે પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ અધ્યક્ષ અમિત લવતુકા સાથે સાધુ,સંતો,મહંતો સહિતના ઉમરાળા તાલુકાના ઠોંડા ગામે જીલ્લા

Read more

ગોંડલમાં માર્ગ અકસ્માતઃ 19 વર્ષના યુવાન રેહાનભાઈ કચરાનું મોત, અજાણ્યો વાહનચાલક ફરાર

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે માલધારી હોટલ પાસે સર્જાયેલા અકસ્માતમાં 19 વર્ષના યુવાન રેહાનભાઈ જુસબભાઈ કચરા (રહે. મોવિયા રોડ, KGN નગર)નું

Read more

વિંછીયા ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા રૂ. 2.5 કરોડના ખર્ચે રોડ રિસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત

વિંછીયા ખાતે આજ રોજ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા એસ.એચ. થી લાલાવદર–ખડકાણા–બિલેશ્વર રોડના રિસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.₹2.5 કરોડની

Read more

વીર જવાન અમર રહો. શહીદ વીર જવાન મેહુલ ભુવા ને માદરે વતન ધામેલ ખાતે અંતિમ દર્શન બાદ પંચ મહાભૂતો માં વિલીન કરાશે. ————————————– દામનગર થી ધામેલ સુધી વીર જવાન અમર રહો ના નારા સાથે બાઇક રેલી રૂપે હજારો યુવાન જોડાશે

દામનગર ના ધામેલ ગામ ના વીર જવાન શહીદ મેહુલ ભુવા નો કાશ્મીર થી પાર્થિવ દેહ વતન પહોંચશે અને લશ્કરી સન્માન

Read more

ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં ગ્રીન આર્મી ટિમ ના જવાનો એ વૃક્ષ મંદિર રોપ્યું “વૃક્ષ એ ઝાડ નહિ પણ જહાંન છે અનેકો માટે શીતળ છાયો છે તો અનેક મુક પક્ષી ઓમાટે એશિયાનો અને અન્નક્ષેત્ર છે” ગ્રીન આર્મી

ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં ગ્રીન આર્મી ટિમ ના જવાનો એ વૃક્ષ મંદિર રોપ્યું “વૃક્ષ એ ઝાડ નહિ પણ જહાંન

Read more

“ઊના નાં શિક્ષિકા પ્રકૃતિ મિત્ર એવોર્ડથી સન્માનિત” (જિતેન્દ્ર ઠાકર)

P M shri ઉના કુમાર શાળા 1 ના આદર્શ શિક્ષિકા જ્યોત્સના બેન પટોળીયાને તાજેતરમાં ગાયત્રીશક્તિ પીઠ અંબાજી ખાતે રાજ્ય નl

Read more

મેંદરડા માં નથવાણી ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત કેમ્પ યોજાયો

*નથવાણી ચેરીટેબલ ટ્રસ્ટ મેંદરડા આયોજિત* *શ્રી રણછોડ દાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ – રાજકોટ દ્વારા* *”વિના મૂલ્ય નેત્રમણી આરોપણ અને અને

Read more

શ્રી વૃંદાવન ધામ(U.P) માં વડતાલ ગાદીનાં ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ની ઉપસ્થિતિ માં શ્રી ભાગવત કથા અને વ્રજ મંડળના સંતો, ધર્માચાર્યોની સભા

ઉત્તર પ્રદેશ વૃંદાવન સનાતન ધર્મનું મહા પવિત્ર ધામ શ્રી વૃંદાવન ધામ જ્યાં ભગવાન શ્રી કૃષ્ણમહાપ્રભુજી ખુલા ચરણારવિંદ થી વ્રજ રજને

Read more

“સૌના સરદાર” સરદાર સન્માન યાત્રા ના સત્કાર માટે અઢારેય આલમ સમસ્ત શહેરીજનો ની પટેલવાડી ખાતે બેઠક મળી

દામનગર સમસ્ત શહેરીજનો ની સરદાર સન્માન યાત્રા ને સત્કારવા ના આયોજન માટે મીટીંગ યોજાય “સૌના સરદાર” ના સ્લોગન સાથે ૧૧

Read more

લીલીયાના પૂજાપાદર ગામના માલધારી ઓ દ્વારા ગૌચરની જમીનમાં વૃક્ષો ન વાવવા બાબત આવેદન પાઠવ્યુ

લીલીયા તાલુકાના પૂજાપાદર ગામે ગૌચરની જમીનમાં આડેધડ વૃક્ષો ન વાવવા બાબત મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું જે

Read more

ધી આરાધના બચત સહકારી મંડળી લી. નું 31 વર્ષથી સખત એકધારી લોકોનો વિશ્વાસ જાળવી રાખીને 31 વર્ષના સફળતાના નવા શિખરે વધુ એક નવી 428 મી બ્રાંચ અમદાવાદ ના સિંગરવા ગામે તારીખ 5/10/25 રવિવારે સવારે 10 વાગે શરુ થઈ રહી છે સ્થળ- દુકાન-10, મારુતિ રેસીડેન્સી-2 સિંગરવા

ધી આરાધના બચત સહકારી મંડળી લી. નું 31 વર્ષથી સખત એકધારી લોકોનો વિશ્વાસ જાળવી રાખીને ૩૦ વર્ષના સફળતાના નવા શિખરે

Read more

આજે અમિતભાઇ લવતુકા-નાનુભાઈ વાધાણીના નેતૃત્વમાંસિહોરના ટાણા ખાતે કોંગ્રેસની કિસાન અધિકાર યાત્રા યોજાઈ

આજે તારીખ: 14/9/25 ના રોજ સમય: સવારે 9.30 કલાકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના હક્ક અને અધિકાર માટે શરૂ

Read more

ગોંડલમાં સાંઢીયા પૂલ પાસે ટ્રાફિક અવરોધ ઉભો કરનાર છકડો રિક્ષા માલિકને પોલીસની નોટિસ

ગોંડલ સાંઢીયા પૂલ પાસે માલધારી હોટલ સામે એક પોતાના હવાલા વાળું છકડો રીક્ષા જાહેર રોડ ઉપર અકસ્માત થાય તેમ ટ્રાફિક

Read more