Vav Archives - At This Time

દિવાળીના પાવન દિવસે વિંછીયા બસ સ્ટેન્ડમાં વૃક્ષારોપણથી અનોખી ઉજવણી

દિવાળીના પવિત્ર દિવસે વિંછીયા એસટી બસ સ્ટેન્ડ ખાતે પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ આપતાં ત્રણ ઉમરા અને બે કરેણના મળી કુલ

Read more

કુતિયાણા પોસ્ટે ના રોઘડા ગામ પાસે હાઇવે પરથી ટ્રકમાં પશુ આહારના બચકાની આડમાં છુપાવેલ રૂ.એક કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો

દીપાવલીના તહેવારમાં દારૂની રેલમછેલમ થાય તે પહેલાં પોરબંદર એલ.સી.બી. પીઆઈ કાંબરીયાની મોટી કાર્યવાહી. ૦૦૦૦ ટ્રકના ડ્રાઇવરની પૂછપરછ માં નાગકાના શખ્સે

Read more

ગુજરાતના ખેડૂતો માટે 947 કરોડનું અતિવૃષ્ટિ સહાય પેકેજ જાહેર.5 જિલ્લા અને 18 તાલુકાઓને મળશે લાભ.

ગુજરાતના ખેડૂતો માટે દિવાળીના દિવસે મોટી ખુશખબર આવી છે. રાજ્ય સરકારે રૂ. 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે.

Read more

મોટી કુંકાવાવ માં દિપાવલી પર્વ ને ઉજવવા લોકો માં અનેરો થનગનાટ.. ફટાકડા બીગ બજાર માં અવનવા રોશની કલેક્શન વેરાયટીઓ થી બન્યુ સજ્જ ..

કુંકાવાવ તા,૧૯ દિપાવલી પર્વ ને લઈ એક આનંદ ની લાગણલોક દિલ માં અનુભવાય રહીં છે ત્યારે કુંકાવાવ ના દેરડી કુંભાજી

Read more

જસદણના કનેસરા ગામે સાસરિયાંના ત્રાસથી પરિણીતાએ ફાંસો ખાઈ લીધો: મરવા મજબૂર કરનારા પતિ, સાસુ અને સસરા સામે ગુનો દાખલ

Lજસદણના કનેસરા ગામની પરણીતા એ પતિ, સાસુ અને સસરાના ત્રાસથી કંટાળી ગળા ફાંસો ખાય આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો

Read more

સુરેન્દ્રનગર SOG પોલીસે ચોટીલાના પીપરાળી ગામેથી 8 કિલો ગાંજાના જથ્થા સાથે આરોપીને ઝડપી લીધો.

તા.18/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લામાં એનડીપીએસ ના ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનાહીત પ્રવ્રુતી નેસ્ત તાબુદ કરવા માટેની સુચના અને

Read more

અગ્રણી વસંતભાઈ મોવલિયા દ્વારા સ્વ પિતા ની ઉત્તરક્રિયા પ્રસંગે સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ ના દર્દી કલ્યાણ અર્થે ૫૧ હજાર અર્પણ કર્યા

ઉમરાળા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) ને અમરેલી જિલ્લા ના દાતા નાની કુંકાવાવ નાં વતની અને અમરેલી જિલ્લાના

Read more

ચેક રીટર્ન કેસમાં આરોપીની સજા કાયમ — બાબરાના સીનીયર એડવોકેટ રાજુભાઈ બારૈયાની કાનૂની દલીલોથી વિજય

(દિપક કનૈયા દ્વારા) અમરેલી જિલ્લામાં ચેક રીટર્નના કેસમાં મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. બાબરાના જાણીતા અને સીનીયર એડવોકેટ શ્રી રાજુભાઈ

Read more

*નેત્રંગ તાલુકામાં રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમનું આયોજન ચાસવડ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે તાલુકા ખેતવાડી વિભાગ અને તાલુકા વહીવટી તંત્ર દ્દવારા કરવામાં આવ્યું*

મુખ્ય અતિથિ નેત્રંગ તાલુકાના પ્રમુખશ્રીમતી વસુધાબેનવસાવા, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, દ્વરા સરકારશ્રી ની વિવિઘ યોજનાની જાણકારી વ્યકતવ્યના માઘ્યમથી આપી,કે.વી.કે.ચાસવડ ના વૈજ્ઞાનિક

Read more

સત્તાનશીત ની આંખ ખોલતી શલેશ કોરડીયા “જાલિમ” ની જગત તાત પીડા રજૂ કરતી કવિતા.

કૃષિ પ્રધાન દેશ કૃષિકારો ની અવદશા અનેક પ્રકારે શોષણ સર્વ વિદિત છે પણ નિજ ને અવિચળ સજમતા મહાજનો ને પ્રજા

Read more

જસદણમાં વાતાવરણમાં પલટો, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં આજે વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. સંભવિત વરસાદની આગાહીને કારણે ખેડૂતોમાં ભારે ચિંતાનો

Read more

બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે મફતયા પરા વિસ્તારમાં પેવર બ્લોક કામનો શુભ આરંભ — સભ્ય પ્રફુલભાઈ ગજેરા દ્વારા ખાત મુહૂર્ત

(રિપોર્ટ મનીષ રામાણી દ્વારા) બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે મફત પરા વિસ્તારના વાવડા રોડ શેરી નંબર 5 ખાતે પેવર બ્લોકનું કામ

Read more

થરાદની મુખ્ય નર્મદા નહેરમાં મહિલાઓ દ્વારા કપડાં ધોવાતા હોવાથી મહિલાઓને પાણીપુરવઠા દ્વારા પાણીને દૂષિત નહીં કરવા સૂચન કરાયું.

થરાદની મુખ્ય નર્મદા નહેરમાં મહિલાઓ દ્વારા કપડાં ધોવાતા હોવાથી પીવાનું પાણી દુષિત કરવામાં આવી રહ્યું છે ડિટરજન્ટ સાબુ પાવડર જેવા

Read more

થરાદ ખાતે આવતીકાલે ૧૪ ઓક્ટોબરના રોજ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને જીલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાશે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ રવિ કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી ખેડૂતોને કૃષિ વિષયક માર્ગદર્શન મળી રહે અને તેમની આવક

Read more

વિધાનસભાના નાયબ મુખ્યદંડક કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને સરંભડા મુકામે કાર્યક્રમ યોજાયો

સમગ્ર રાજ્યમાં તા. ૦૭થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહ અંતર્ગત શનિવારે અમરેલી તાલુકાના સરંભડા મુકામે વિધાનસભાના નાયબ મુખ્યદંડકશ્રી

Read more

જસદણ તેમજ આજુબાજુ વિસ્તારમાં શિયાળાની ઠંડક પ્રસરી

જસદણ પંથકમાં આજકાલ સવાર અને સાંજના સમયે ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. હળવો પવન અને ઠંડકભર્યો માહોલ જણાવી રહ્યો છે

Read more

વિકાસ સપ્તાહ-૨૦૨૫ અંતર્ગત ગ્રામજનોને ઘરઆંગણે જ મળ્યા લાભ —————– પશુ તંદુરસ્તી અને દુધ ઉત્પાદનમાં મદદરૂપ થશે ઘાસચારા કીટ: કમલેશભાઈ જાદવ

વિકાસ સપ્તાહ-૨૦૨૫ અંતર્ગત ગ્રામજનોને ઘરઆંગણે જ મળ્યા લાભ —————– પશુ તંદુરસ્તી અને દુધ ઉત્પાદનમાં મદદરૂપ થશે ઘાસચારા કીટ: કમલેશભાઈ જાદવ

Read more

સા વિદ્યા વિમુકતયે. ભાલતીર્થ કેળવણી મંડળ ઉત્તર બુનિયાદી ઉચ્ચતર માધ્યમિક શાળા સંકુલ માં ક્રાંતિકારી સ્વામી આત્માનંદ સરસ્વતીજી ની નિશ્રા માં વિવિધ પ્રકલ્પો નું લોકાર્પણ કરાશે

દામનગર ના ભાલવાવ કેળવણી ક્ષેત્રે અવલ્લ પરિણામ થી શિક્ષણ જગત ની શાન ગણાતી ભાલતીર્થ કેળવણી મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી ઉચ્ચતર

Read more

ખેડૂત વિરોધી નીતિ વિરુદ્ધ વિંછીયા તાલુકા કોંગ્રેસ સમિતિનો આક્રોશ ,મગફળીની સંપૂર્ણ ટેકાના ભાવે ખરીદીની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું

તાજેતરમાં ભાજપ સરકારે ખેડૂત ખાતા દીઠ માત્ર 68 મણ મગફળીની ખરીદી કરવાનો નિર્ણય લીધા બાદ ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.

Read more

ગોપનાથમાં મોરારિબાપુએ નરસિંહ મહેતાના પિતાશ્રીના શ્રાદ્ધ પ્રસંગે નરસિંહને પંચમુખી ચેતના રૂપે વર્ણવ્યા

(રિપોર્ટ હિરેન દવે) તીર્થસ્થાન ગોપનાથમાં ચાલુ મોરારિબાપુની રામકથા ‘માનસ ગોપનાથ’ દરમ્યાન બુધવાર, તા. ૮ ઑક્ટોબર ૨૦૨૫ના રોજ આદિ કવિ નરસિંહ

Read more

વાવોલમાં કચરાની ગાડીના ડ્રાઇવર-પત્ની પર લાકડીથી હુમલો

વાવોલ ઠાકોર વાસના રહેવાસી વિશાલ ગોપાલજી ઠાકોરે મહાનગરપાલિકાની કચરાની ગાડીના ડ્રાઇવર ભરતભાઈ મુનિયા તથા તેમની પત્ની પર લાકડીથી હુમલો કર્યો

Read more

કમળાપુર ગામની આંગણવાડીમાં પોષણ ઉત્સવ 2025 અંતર્ગત વાનગી નિર્દેશન કાર્યક્રમ ઉજવાયો

(રિપોર્ટ વિજય ચૌહાણ) કમળાપુર ગામની આંગણવાડીમાં પોષણ ઉત્સવ 2025 અંતર્ગત વાનગી નિર્દેશન કાર્યક્રમ ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં આંગણવાડી વર્કર કિહલા

Read more

લાઠીમાં છેલ્લા 25- વર્ષથી શ્રી મહાદેવ ગ્રુપ ગૌસેવા કેન્દ્ર ચલાવે છે. આ સંસ્થાની સ્થાપના નો ઇતિહાસ બહુ હૃદયસ્પર્શી છે.

સત્ય, પ્રેમ અને કરુણાની સુવાસ જ્યાં વર્ષોથી મઘમઘે છે એવા કલાપીનગર લાઠીને આંગણે જીવદયાનું ઉત્તમ કામ કરતી સંસ્થા ‘શ્રી મહાદેવ

Read more

મહુવામાં ધોધમાર વરસાદથી શહેરનાં રસ્તા નદીઓ બની ગયા — 84 મી.મી. વરસાદ ખાબકતા કુલ આંક 1156 મી.મી. પર પહોંચ્યો

(રિપોર્ટ ભૂપત ડોડીયા) અરબી સમુદ્રમાં સક્રિય શક્તિ વાવાઝોડાના કારણે વરસાદની આગાહી વચ્ચે આજે મહુવા શહેર અને તાલુકામાં વાતાવરણમાં અચાનક પલટો

Read more

શરદ પૂનમની રાતે શિવ ગોપી વેશે રાસલીલામાં ગયા હોવાથી ગોપેશ્વર મહાદેવ થયા નો પુરાણોમાં ઉલ્લેખ.

ઉતર ગુજરાતમાં આવેલા ઐતિહાસિક પ્રાચીન દેવસ્થાનો માં નું એક ખૂબ પુરાણું અને રમણીય ગોપેશ્વર ધામ એ વાવ થરાદ જિલ્લાના સરહદી

Read more

મહુવા બંદરે ૩ નંબરનું સિગ્નલ, સાગર સુરક્ષા દળની ટીમ તૈનાત

રિપોર્ટ ભુપત ડોડીયા ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં આગામી દિવસોમાં વિત વાવાઝોડાને ધ્યાનમાં રાખીને મહુવા સહિતના કઈંક બંદરો પર આગોતરી સતર્કતા અપનાવવામાં

Read more

લોહાણા મહાપરિષદના વૈશ્વિક પ્રમુખશ્રી સતિષભાઈ વિઠ્ઠલાણીની ભાવનગર, અમરેલી જિલ્લા ના પ્રવાસ દરમ્યાન અનેક કાર્યક્રમો યોજાયા ચિંતન શિબિર, મહાજન મુલાકાત, લાભાર્થી મુલાકાત, ચોપડા વિતરણ, શ્રેષ્ઠીઓ નું સન્માન વગેરે કાર્યક્રમો યોજાયા —————————————

અમરેલી સમગ્ર વિશ્વ માં વસતા 35 લાખ કરતા વધુ લોહાણા જ્ઞાતિજનો અને મહાજનો ની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના વૈશ્વિક પ્રમુખશ્રી

Read more

સુઈગામ વિસ્તારના પૂર સહાય થી વંચિત ધરતીપુત્રોની ખેડુત અધિકાર રેલી યોજાઈ.

સુઈગામ ત્રણ રસ્તા થી સેવા સદન કચેરી સુધી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત ની આગેવાની હેઠળ ખેડૂત અધિકાર રેલી યોજાઈ

Read more

ખેડૂતોની ટેકાના ભાવે વધુ મગફળી ખરીદ કરવા કૃષીમંત્રીને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખે પત્ર પાઠવી કરી રજુઆત

પોરબંદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઇ કારાવદરાએ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ને લખ્યો પત્ર ગોસા(ઘેડ) તા.૦૬/૧૦/૨૫ પોરબંદર તાલુકા પંચાયત પૂર્વ

Read more