કાળુભાર સિંચાઈ યોજના ૮૦% ભરાતા ઉમરાળાના ૯ ગામોને હાઈ એલર્ટ,નદી કાંઠે ન જવા તંત્રની અપીલ ડેમમાંથી પાણી છોડવાની સંભાવનાને પગલે આગોતરા ચેતવણી જાહેર
ઉમરાળા: ગઢડા તાલુકાના રાજપીપળા ગામ નજીક કાળુભાર નદી પર આવેલી કાળુભાર સિંચાઈ યોજનામાં હાલમાં અંદાજે ૮૦ ટકા પાણીનો જથ્થો ભરાયો
Read more