શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વૃન્દાવનમા તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્ક મોરની ડીઝાઇનવાળા વાઘા એવં રંગબેરંગી ઓર્કિડ-શેવંતીના ફુલોનો શણગાર કરાયો
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તારીખ : 10-02-2026ને મંગળવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વૃંદાવનમાં
Read more