યાત્રાળુઓની સુવિધા માટે અંબાજી મંદિર ખાતે વૈશાખ સુદ ત્રીજથી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીની યાદીમાં જણાવ્યા અનુસાર, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે થતા ફેરફારોને ધ્યાનમાં રાખીને
Read more