રાજકોટના અટલ સરોવર ખાતે 80મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં રાજકોટના મેયર ડૉ. નેહલ શુક્લના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
આ રાષ્ટ્રીય પર્વના અવસરે શહેરમાં ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો, તેમજ સમાજમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સફાઈ કામદારો, આશા
Read more
