Warning: Trying to access array offset on value of type bool in /home/atthihui/public_html/wp.atthistime.in/wp-content/themes/colormag-child/header.php on line 27
Att Talaja - At This Time - Page 6 of 8

હનુમાન જયંતિ નિમિત્તે તળાજા માર્કેટિંગ યાર્ડમાં હરરાજી બંધ, ૩ એપ્રિલથી કામકાજ પુનઃશરૂ

આથી ખેડૂતભાઈઓ, વેપારીભાઈઓ તથા કમીશન એજન્ટોને જાણ કરવામાં આવે છે કે તા. ૦૨-૦૪-૨૦૨૬, ગુરુવારના રોજ હનુમાન જયંતિના તહેવાર નિમિત્તે માર્કેટિંગ

Read more

તળાજા તાલુકામાં મહાવીર જયંતિ ધામધૂમથી ઉજવાઈ, પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ ઉજવણી

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં જૈન ધર્મના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક ‘મહાવીર જયંતિ’ નિમિત્તે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

Read more

તળાજા તાલુકામાં મહાવીર જયંતિ ધામધૂમથી ઉજવાઈ, પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ ઉજવણી

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં જૈન ધર્મના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક ‘મહાવીર જયંતિ’ નિમિત્તે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

Read more

પાલીતાણા તાલુકાના સાજણાસર ગામે ખોડિયાર માતાજીના મઢે ભવ્ય ભાગવત સપ્તાહનો પ્રારંભ

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના સાજણાસર ગામે આવેલ શ્રી ખોડિયાર માતાજીના પવિત્ર મઢે ફગા પરિવારના આગણે ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં

Read more

પ્રાકૃતિક ખેતી અપનાવો, જમીન અને જીવન બચાવો” — રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું તળાજા તાલુકામાં ખેડૂતોને સંબોધન

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું

Read more

તળાજાના ડેપ્યુટી કલેક્ટર સોલંકીની બોટાદ બદલી, તાલુકા કચેરી ખાતે ભાવુક વિદાય સમારંભ યોજાયો

ભાવનગર જિલ્લાના તળાજા ખાતે ફરજ બજાવતા ડેપ્યુટી કલેક્ટર સોલંકીની બોટાદ જિલ્લામાં બદલી થતાં તાલુકા કચેરી ખાતે સન્માનસભર વિદાય સમારંભનું આયોજન

Read more

પ્રાકૃતિક ખેતીથી બદલાયું જીવન: તળાજાના ખેડૂત જીતુભાઈ ચાવડાનો પ્રેરણાદાયી અનુભવ

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બબરિયાત ગામના ખેડૂત ચાવડા જીતુભાઈએ પ્રાકૃતિક ખેતી અપનાવીને સફળતાનો નવો માર્ગ દર્શાવ્યો છે. બેલા ગામે યોજાયેલા

Read more

તળાજા નગરપાલિકામાં રાજકીય ભૂકંપ: ચાર નગરસેવકોના સામૂહિક રાજીનામાથી ખળભળાટ

તળાજા નગરપાલિકામાં મોટો રાજકીય ઝટકો લાગ્યો છે, જ્યાં વોર્ડ નં. 7ના બાંધકામ સમિતિના ચેરમેન અયાન ભુરાણી સહિત અક્રમભાઈ ભુરાણી, અસરફબાનું

Read more

વેળાવદર પીર દાદા પાસે દુર્ઘટના: ભાલરિયામાં ડૂબી જતા કિશોરનું મોત

વેળાવદર પીર દાદા નજીક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં રેવાસી વાઘરી સમાજના એક કિશોરનો રોયલ ભાલર વિસ્તારમાં આવેલા ભાલરિયામાં

Read more

બેલા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો માનવીય સ્પર્શ: અનુસૂચિત જાતિના પરિવાર સાથે ભોજન કરી સમરસતાનો જીવંત સંદેશ

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બેલા ગામે ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રવાસ દરમિયાન એક અનોખી અને પ્રેરણાદાયી ઘટના બની

Read more

બેલા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો પ્રેરણાદાયી પ્રવાસ: વૃક્ષારોપણ સાથે સ્વચ્છતા સંદેશો આપ્યો

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બેલા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લઈ ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરીને

Read more

પ્રાકૃતિક ખેતીથી બદલાયું જીવન: તળાજાના ખેડૂત જીતુભાઈ ચાવડાનો પ્રેરણાદાયી અનુભવ

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બબરિયાત ગામના ખેડૂત ચાવડા જીતુભાઈએ પ્રાકૃતિક ખેતી અપનાવીને સફળતાનો નવો માર્ગ દર્શાવ્યો છે. બેલા ગામે યોજાયેલા

Read more

લાઠી નજીક જાનની બસ પલટી: 5 થી 7 લોકોને સામાન્ય ઇજા, હોસ્પિટલ ખસેડાયા

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાંવડ નજીક એક જાન લઈ જતી બસ અચાનક પલટી જવાની ઘટના સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ

Read more

બેલા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું પ્રાકૃતિક ખેતી પર માર્ગદર્શન: ખેડૂતોને આપ્યો સશક્ત સંદેશ

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બેલા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી વિષય પર ખેડૂતોને સંબોધતા મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે

Read more

મહુવામાં ધોરણ 12ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી પકડાયો, પોલીસ તપાસ તેજ

ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષા દરમિયાન ડમી વિદ્યાર્થી પકડાતાં શિક્ષણ વ્યવસ્થામાં ચકચાર મચી ગઈ છે.

Read more

અલંગમાં પ્રોહી રેઇડ: ઘરમાંથી દેશી દારૂ જપ્ત, આરોપી ફરાર

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ વિસ્તારમાં વોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા પ્રોહિબિશન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી

Read more

મોટા ખુંટવડામાં સામાજિક કાર્યકર રમેશ જીંજુવાડીયાના પ્રયાસથી ગરીબ અરજદારને આવાસ મંજૂર

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામમાં ગરીબ પરિવાર માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. શીતળા માતાના પ્લોટ વિસ્તારમાં રહેતા

Read more

આમળા ગામે ખોડલધામમાં ઘનશ્યામદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય રામચરિત માનસ જ્ઞાન યજ્ઞ સપ્તાહ યોજાયો

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના આમળા ગામે સ્થિત રાકાસર ખોડલધામ ખાતે પૂજ્ય ઘનશ્યામદાસ બાપુની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે રામચરિત માનસ જ્ઞાન યજ્ઞ

Read more

તળાજા માર્કેટ હેડ માર્ચ એન્ડીંગને પગલે હરરાજી કામગીરી બે દિવસ માટે બંધ, ૧ એપ્રિલથી ફરી શરૂ

માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને તા. ૩૦/૦૩/૨૦૨૬ (સોમવાર) અને તા. ૩૧/૦૩/૨૦૨૬ (મંગળવાર)ના રોજ હરરાજી સંબંધિત તમામ કામગીરી બંધ રહેશે તેવી જાહેર

Read more

જ્ઞાનશક્તિ સ્કૂલ, તળાજામાં વિદ્યાર્થીનીઓ દ્વારા માટીકામથી સર્જનાત્મકતા પ્રદર્શિત

તળાજાની જ્ઞાનશક્તિ સ્કૂલમાં વિદ્યાર્થીની બહેનો દ્વારા માટીકામની અવનવી પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ માટીમાંથી વિવિધ

Read more

સાંખડાસર-૧ પ્રાથમિક શાળામાં ધોરણ ૮ના વિદ્યાર્થીઓને ભાવભીની વિદાય, ભોજન સાથે યાદગાર કાર્યક્રમ

આજરોજ સાંખડાસર-૧ પ્રાથમિક શાળામાં ધોરણ ૮ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી તેમને

Read more

મોટા ખુંટવડામાં નવદુર્ગા મંદિરે 108 કન્યાઓનું ભવ્ય પૂજન, દુર્ગા સપ્તશતી પાઠથી ગુંજ્યો ધાર્મિક માહોલ

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામે ચૈત્ર સુદ નવમીના પવિત્ર દિવસે નવદુર્ગા મંદિરે ભક્તિભાવથી વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.

Read more

મોટા ખુંટવડામાં નવદુર્ગા મંદિરે 108 કન્યાઓનું ભવ્ય પૂજન, દુર્ગા સપ્તશતી પાઠથી ગુંજ્યો ધાર્મિક માહોલ

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામે ચૈત્ર સુદ નવમીના પવિત્ર દિવસે નવદુર્ગા મંદિરે ભક્તિભાવથી વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.

Read more

બોરડી ગામે ગેસ પાઇપલાઇન મુદ્દે ખેડૂતોમાં રોષ, વળતર વિના કામના આક્ષેપ મંજૂરી વગર ખેતી જમીનમાં કામગીરી, ઊભા પાકને નુકસાનનો દાવો પ્રાંત અધિકારી પાસે રજૂઆત

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરડી ગામમાં ગેસ પાઇપલાઇનના કામને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ તેમની મંજૂરી

Read more

બોરડી ગામે ગેસ પાઇપલાઇન મુદ્દે ખેડૂતોનો રોષ, વળતર વગર કામનો આક્ષેપ

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરડી ગામના ખેડૂતો દ્વારા ગેસ પાઇપલાઇનના કામ અંગે ગંભીર આક્ષેપો સાથે રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોના

Read more

નવી કામરોલ–હાજીપર રોડ 8 મહિનાથી અધૂરો: મેટલ પાથરાતા અકસ્માતનો ખતરો, તંત્રે 15 દિવસમાં કામ શરૂ કરવાની ખાતરી આપી

તળાજા તાલુકાના નવી કામરોલથી હાજીપર ગામને જોડતા માર્ગનું નવીનીકરણ કાર્ય છેલ્લા આઠ મહિનાથી અધૂરું પડી રહ્યું છે, જેના કારણે સ્થાનિક

Read more

મોટી કુંકાવાવમાં હિટ એન્ડ રન દુર્ઘટના: અજાણ્યા વાહનની ટક્કરે યુવાનનું મોત, પોલીસ તપાસ શરૂ

મોટી કુંકાવાવ ખાતે મોદી પ્લોટ વિસ્તારમાં મંગળવારે સાંજે સર્જાયેલી હિટ એન્ડ રન દુર્ઘટનામાં એક યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. પ્રાપ્ત

Read more

ગણોતિયાઓને રાહત: ખરીદ કિંમત ભરપાઈની મુદત 31 ડિસેમ્બર 2026 સુધી લંબાઈ, ખેડૂતોને માલિકી મેળવવામાં સહેલાઈ

ગુજરાત રાજ્યમાં ગણોતિયાઓ માટે મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના અંતર્ગત ખેતીની જમીન માટે ખરીદ કિંમત ભરપાઈ કરવાની

Read more

બોરડી ગામે ગેસ પાઇપલાઇન મુદ્દે ખેડૂતોનો રોષ, વળતર વગર કામનો આક્ષેપ

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરડી ગામના ખેડૂતો દ્વારા ગેસ પાઇપલાઇનના કામ અંગે ગંભીર આક્ષેપો સાથે રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોના

Read more