Breaking News: અમદાવાદની 149મી રથયાત્રામાં તંત્રની ઘોર બેદરકારી, અંધ અને કાબૂ બહાર જતાં હાથીઓને કરાયા સામેલ
અમદાવાદની 149મી રથયાત્રામાં મેડિકલ કમિટીના નેગેટિવ રિપોર્ટ છતાં અંધ અને જોખમી હાથીઓને સામેલ કરાતાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે.
Read more






























