Dhari Archives - At This Time

વિક્રમ સંવત ૨૦૮૧ ની છેલ્લી માસિક શિવરાત્રીની શ્રી સોમનાથ મંદિર ખાતે ભવ્ય ઉજવણી ——- યજ્ઞશાળામાં વિધિવત લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો

વિક્રમ સંવત ૨૦૮૧ ની છેલ્લી માસિક શિવરાત્રીની શ્રી સોમનાથ મંદિર ખાતે ભવ્ય ઉજવણી ——- યજ્ઞશાળામાં વિધિવત લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો

Read more

સોમનાથના સાનિધ્યે દીપાવલી પર્વની ઓનલાઇન ઉજવણી: શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગણેશ-લક્ષ્મી પૂજનમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

સોમનાથના સાનિધ્યે દીપાવલી પર્વની ઓનલાઇન ઉજવણી: શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગણેશ-લક્ષ્મી પૂજનમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા —— ઘરોથી દૂર મોટા

Read more

બ્રહ્મલીન યોગી શ્રી શ્રી ૧૦૦૮શ્રી જયોતિનાથજી નો ભંડારો અનેક સંતો ની ઉપસ્થિતિ માં યોજાયો

સુરત લસકાણા મોહનેશ્વર મહાદેવ આશ્રમના મહંત બ્રહ્મલીન યોગી શ્રી શ્રી ૧૦૦૮શ્રી જયોતિનાથજી નો ત્રિયા નો ભંડારો તા.૧૭/૧૦/૨૦૨૫ ને શુક્રવાર ના

Read more

જલારામ જયંતી’ નિમીતે નોનવેજના વેચાણ બંધ રાખવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એનીમલ હેલ્પલાઈનની રજૂઆત

રાજકોટ સમગ્ર વિશ્વમાં તા.29/10/2025, (બુધવાર) નાં રોજ કારતક સુદ- ૭ ના દિવસે ‘જલારામ જયંતી’ ઉજવવામાં આવે છે. વિશ્વ વંદનીય સંત

Read more

બોટાદમાં કુટુંબી ઝઘડો હિંસક બન્યો, બનેવીએ ધારીયાથી હુમલો કરી માથામાં ઈજા પહોંચાડી

શહેરની મહમદગફુર સોસાયટી વિસ્તારમાં કુટુંબી ઝગડો હિંસક બન્યો હતો. બનેવી વચ્ચે બોલાચાલી બાદ ધારીયાથી હુમલો થતાં એક વ્યક્તિને માથાના ભાગે

Read more

અમદાવાદમાં નારોલ-વટવા ટર્નિંગ બ્રિજ પર ગંભીર અકસ્માત: બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત, ટ્રક ડ્રાઈવર ફરાર

અમદાવાદ, નારોલ: આજે રાત્રે આશરે 12:30 કલાકની આસપાસ નારોલ વિસ્તારમાં વટવા ટર્નિંગ બ્રિજ પર, નારોલ મલ્ટીસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ સામે આવેલા બ્રિજ

Read more

*તા. ૧૫ ઓક્ટોબર, બુધવારે બી. એ. પી. એસ. સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી મહારાજન ગોંડલના અક્ષર મંદિર ખાતે પધરામણી.*

*દિવાળી તેમજ નુતન-વર્ષ નિમિત્તે મહંત સ્વામીના સાનિધ્યમાં અનેકવિધ ભક્તિ સભર કાર્યક્રમોનું જાજરમાન આયોજન.* બી. એ. પી. એસ. સંસ્થાના વડા પૂ.

Read more

ચા અને પાનના ગલ્લાની સામે થતા વાહનોના થપ્પા ટ્રાફિક સમસ્યાને વધુ વિકરાળ બનાવે છે

મહાનગરપાલિકા અને પોલીસ તંત્રએ આંખે પાટા બાંધી ગાંધારીનું રૂપ ધારણ કર્યું રસ્તા પર વાહનો મૂકી ચાની ચુસ્કી લગાવતા શહેરીજનો પણ

Read more

શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ અંતર્ગત અમરેલીમાં યોજાઈ જિલ્લાની દસ નગરપાલિકાઓની સંકલન બેઠક

અધિક કલેક્ટર, પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, ભાવનગર ઝોનની અધ્યક્ષતામાં તા.૧૦/૧૦/૨૦૨૫ના રોજ શહેરી વિકાસયાત્રાને વધુ વેગથી આગળ ધપાવવા અમરેલી જિલ્લાની સંકલન

Read more

રાજકોટ-જામનગર હાઇવે પર યુવાનો દ્વારા બાઇક સ્ટંટ અને બેફામ વાહન હંકારવાનો સોશીયલ મીડિયામાં વીડિયો વાયરલ

રાજકોટ-જામનગર હાઇવે પર ફરી એકવાર યુવાનો દ્વારા બાઇક સ્ટંટ અને બેફામ વાહન હંકારવાનો વીડિયો સામે આવ્યો છે. ચાર નંબર પ્લેટ

Read more

અમદાવાદના નરોડા માં આવેલ વુંન્દાવન રેસીડેન્સી વિઠ્ઠલ પ્લાઝા દહેગામરોડ ખાતે ધી આરાધના બચત સહકારી મંડળી લી. ની 429 મી બ્રાંચ નું ઓપનિંગ કરવામાં આવ્યું….

ધી આરાધના બચત સહકારી મંડળી લી. નું 30 વર્ષથી સખત એકધારી લોકોનો વિશ્વાસ જાળવી રાખીને ૩૧ વર્ષના સફળતાના નવા શિખરે

Read more

ગોપાલગ્રામનાં ઐતિહાસિક દરબાર ગઢની મુલાકાત લેતાં લોકપ્રતિનિધિઓ

ગોપાલગ્રામનાં ઐતિહાસિક દરબાર ગઢની મુલાકાત લેતાં લોકપ્રતિનિધિઓ ઉપ દંડક કૌશિક વેકરિયાએ રાજવી સત્યાગ્રહી દંપતિના ત્યાગ, સેવા, કેળવણી, કર્મયોગને કર્યા વંદન

Read more

રાષ્ટ્રપતિશ્રીની સોમનાથ મંદિરની મુલાકાત સંદર્ભે કલેક્ટરશ્રીએ પૂર્વતૈયારીઓનું નિરીક્ષણ કર્યું ———– રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ આવતીકાલે જિલ્લાના એકદિવસીય પ્રવાસે પધારી રહ્યાં છે

રાષ્ટ્રપતિશ્રીની સોમનાથ મંદિરની મુલાકાત સંદર્ભે કલેક્ટરશ્રીએ પૂર્વતૈયારીઓનું નિરીક્ષણ કર્યું ———– રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ આવતીકાલે જિલ્લાના એકદિવસીય પ્રવાસે પધારી રહ્યાં

Read more

નર્મદા નિગમ દ્વારા અપાતા જમીન વળતરમાં ખેડૂતોને લૂંટતા દલાલોને લઈ કાર્યપાલક ઈજનેરએ ખેડૂતોને કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું.

હમણાં ઘણા સમય થી ગામડાં ઓ માં ચર્ચા એ વેગ પકડ્યો છે કે કેટલાક વચેટિયા ખેડૂતો પાસેથી 10 ટકા સુધીની

Read more

બાબરાના પૌરાણિક મેલડી માતા મંદિરે છ વર્ષથી અખંડ હવન — રાજુભાઈ જેઠવાનો દસ વર્ષનો ભક્તિમય સંકલ્પ, ૨૪ કલાક અન્નક્ષેત્રથી સતત સેવા

બાબરા ખાતે આવેલ પૌરાણિક મેલડી માનુ મંદિર ભક્તિ અને આસ્થાનું જીવંત પ્રતિક બની રહ્યું છે. અહીં ભક્ત રાજુભાઈ જેઠવા દ્વારા

Read more

લોહાણા મહાપરિષદના વૈશ્વિક પ્રમુખશ્રી સતિષભાઈ વિઠ્ઠલાણીની ભાવનગર, અમરેલી જિલ્લા ના પ્રવાસ દરમ્યાન અનેક કાર્યક્રમો યોજાયા ચિંતન શિબિર, મહાજન મુલાકાત, લાભાર્થી મુલાકાત, ચોપડા વિતરણ, શ્રેષ્ઠીઓ નું સન્માન વગેરે કાર્યક્રમો યોજાયા —————————————

અમરેલી સમગ્ર વિશ્વ માં વસતા 35 લાખ કરતા વધુ લોહાણા જ્ઞાતિજનો અને મહાજનો ની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના વૈશ્વિક પ્રમુખશ્રી

Read more

બલિદાની શહીદ મેહુલભાઈ ભુવા પરિવાર ને સાંત્વના પાઠવતા સમગ્ર પંથક ના પૂજ્ય સંતો ————————————— સમાજ રત્ન ભડીયાદ્રા એ વીર જવાન પરિવાર ને ૨૧.૦૦૦૦૦ લાખ અર્પણ કર્યા ——————————–

બલિદાની શહીદ મેહુલભાઈ ભુવા પરિવાર ને સાંત્વના પાઠવતા સમગ્ર પંથક ના પૂજ્ય સંતો ————————————— સમાજ રત્ન ભડીયાદ્રા એ વીર જવાન

Read more

સુરત મુકામે બાબરા શ્રી તાપડીયા આશ્રમ ના શ્રી મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી ઘનશ્યામદાસજી મહારાજ શ્રી ના જન્મોત્સવ અતિ આનંદ ઉલ્લાસ સાથે ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવવા માં આવ્યો હતો.

ગત તારીખ ૩/૧૦/૨૦૨૫ ને શુક્રવાર ના આસો સુદ એકાદશી ના દિવસે પૂજ્ય બાપુ ના અનન્ય કૃપાપાત્ર સેવક હિતેનભાઈ મુકુંદભાઈ જસાણી

Read more

પૂર્વ પાલિકા સદસ્ય સામે લેન્ડ ગ્રીબીગ કેસ માં થયેલ હુકમ નો અમલ ક્યારે ?

સાર્વજનિક રસ્તા ની જમીન ઉપર મકાન બનાવી લેતા નેતા સામે જિલ્લા વહીવટી તંત્ર ને ૪૯ લેખિત ફરિયાદો મળી હોવા નો

Read more

જાણીતા યુટ્યુબર ફની વિડીયો ના કોમેડી “ખજૂરભાઈ” ઉર્ફે નીતિનભાઈ જાની ટીમે માલધારી ના નેસડા માણી મહેમાનગતિ

અમદાવાદ જિલ્લા તાલુકો ધંધુકા તાલુકાના આકરૂં ગામે ભાલ ના નેસ ના ભરતભાઈ ભરવાડ તેમજ હરીભાઇ ભરવાડ ના મેહમાન બન્યા હતા

Read more

લોન કરાવી આપવાના નામે રૂ.8.85 લાખની છેતરપીંડી

મવડી વિસ્તારમાં ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા અને શાપરમાં પાનની દુકાન ધરાવનાર યુવાન સાથે લોન કરાવી આપવાના નામે મીન્ટીફાઇ ફાયનાન્સના એજન્ટે રૂ.

Read more

વિંછીયામાં બુકાનીધારી ટોળકી ત્રાટકી, બે દુકાનમાંથી રૂપિયા બે લાખની ચોરી

(રિપોર્ટ હુસામુદ્દીન કપાસી દ્વારા) વિછીયામાં છેલ્લા એક માસથી બુકાનીધારી શખ્સોએ આંતક મચાવી પોલીસને પડકાર ફેક્યો છે. તસ્કરોએ બે દુકાન માંથી

Read more

ભુંભલી ગામે ક્ષત્રિય આહીર સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરાયુ

ભાવનગર નજીકના ભુંભલી ગામે ક્ષત્રિય આહીર સમાજ દ્વારા વર્ષોની પરંપરા મુજબ વિજયા દશમીના પવિત્ર પર્વ નિમત્તે શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર પૂજન

Read more

શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ અંતર્ગત અમરેલી જિલ્લાની નગરપાલિકાઓમાં ફાયર સેફ્ટી, ૧૦૮/૧૧૨ ઈમરજન્સી સેવા અને ફર્સ્ટ એઇડ અંગે વિશિષ્ટ તાલીમ કાર્યક્રમ

પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, ભાવનગર ઝોનના માર્ગદર્શન નીચે નગરપાલિકાઓના ઉપક્રમથી શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત અમરેલી નગરપાલિકાના ૧૯૮, સાવરકુંડલા નગરપાલિકાના ૪૦૮,

Read more

ખોડિયારનગરમાં કોંગ્રેસ અગ્રણીની કાર પર જ્વલનશીલ પદાર્થ ફેંકી સળગાવી નાંખી

શહેરમાં લુખ્ખાઓનો અતિરેક થઇ રહ્યો છે અને લોકો અને તેના જાન માલની સુરક્ષા સામે સવાલો ઊભાં થઈ રહ્યાં છે. આજે

Read more

સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ’ કોડીનાર નગરપાલિકા દ્વારા ફાસ્ટફૂડ-લારી-ગલ્લાધારકોને સ્વચ્છતા અંગે સમજ આપી પ્રોત્સાહિત કરાયાં

‘સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ’ કોડીનાર નગરપાલિકા દ્વારા ફાસ્ટફૂડ-લારી-ગલ્લાધારકોને સ્વચ્છતા અંગે સમજ આપી પ્રોત્સાહિત કરાયાં —————— શેરીનાટકના માધ્યમથી સ્વચ્છતાનો સંદેશ પણ અપાયો

Read more

દામનગર વેપારી ઓની સમસ્યા ચેમ્બર ઓફ કોમર્સ સાંભળશે ? તોલમાપ સ્માર્ટ વીજ મીટર ટોયલેટ પાર્કિગ સફાઈ સીસી ટીવી જેવી બાબતો થી પીડાતા વેપારી ઓને દાજયા ઉપર ડામ કેમ ?

દામનગર શહેર માં વેપારી ઓના વજન કાંટા ઓનું ગુજરાત સરકાર ના તોલમાપ વિજ્ઞાન કચેરી દ્વારા પુનઃ મૂલ્યાંકન ચાલી રહ્યું છે

Read more

દામનગર સૈકા જૂના પૂરબિયા શેરી શ્રી ખોડિયાર ગરબી મંડળ ના નિર્દોષ મનોરંજન ને પ્રોત્સાહન પરિષદ દ્વારા શક્તિ પૂજા શસ્ત્ર પૂજા કરાય

દામનગર શહેર માં પૂરબિયા શેરી શ્રી ખોડિયાર યુવક મંડળ ગરબી મંડળ ને સામાજિક અગ્રણી ઓનું પ્રોત્સાહન સૈકા જૂના પૂરબિયા શેરી

Read more

સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ’ —————— કોડીનાર નગરપાલિકા દ્વારા ફાસ્ટફૂડ-લારી-ગલ્લાધારકોને સ્વચ્છતા અંગે સમજ આપી પ્રોત્સાહિત કરાયાં

‘સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ’ —————— કોડીનાર નગરપાલિકા દ્વારા ફાસ્ટફૂડ-લારી-ગલ્લાધારકોને સ્વચ્છતા અંગે સમજ આપી પ્રોત્સાહિત કરાયાં —————— શેરીનાટકના માધ્યમથી સ્વચ્છતાનો સંદેશ પણ

Read more

આરતીબેન ચોટાઈએ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇન બેન્કિંગ સેક્ટર માં મેળવી પીએચડી ડિગ્રી

આરતીબેન છોટાઈએ પોરબંદર જિલ્લા,સમગ્ર લોહાણા સમાજ અને ર્ડો.વી.આર.ગોઢાણીયા કોલેજનું ગૌરવ વધારતા શુભેચ્છા ઓ પાઠવાઈ ગોસા(ઘેડ)તા.૨૪/૦૯/૨૫ પોરબંદરના જાણીતા ફેકલ્ટી અને મોટીવેશનલ

Read more