Warning: Trying to access array offset on value of type bool in /home/u590063775/domains/atthistime.in/public_html/wp/wp-content/themes/colormag-child/header.php on line 27
Dhari Archives - Page 2 of 2 - At This Time

જીવન સુધી રક્તદાન… મૃત્યુ પછી અંગદાનનો મહાસંકલ્પ!

ગોંડલ માલધારી સમાજના આગેવાન અને જાણીતા ગૌસેવક લાલભાઈ મેવાડાએ પોતાના જન્મદિવસને અનોખી રીતે યાદગાર બનાવતા અંગદાન કરવાનો સંકલ્પ લીધો છે.

Read more

જસદણ તાલુકાના જંગવડ ગામે મકાનના દબાણ મુદ્દે વૃદ્ધા અને પુત્રને ધમકી આપ્યાની ફરિયાદ

જસદણ તાલુકાના જંગવડ ગામે મકાનના રિપેરીંગ દરમિયાન દબાણ મુદ્દે બોલાચાલી થતાં ધમકી અને ગાળાગાળીની ઘટના સામે આવી છે. આ અંગે

Read more

કચ્છ મા પ્રાથરીયા આહિર સમાજમા અંધારી તેરસ ના વણજોયા મુહૂર્તે એકસાથે ૧૧૫૮ નવદંપતીઓ લગ્નગ્રંથિથી જોડાયા

*કચ્છ મા પ્રાથરીયા આહિર સમાજમા અંધારી તેરસ ના વણજોયા મુહૂર્તે એકસાથે ૧૧૫૮ નવદંપતીઓ લગ્નગ્રંથિથી જોડાયા* ભચાઉ તાલૂકા ના લૂણવા ગામે

Read more

કચ્છ મા પ્રાથરીયા આહિર સમાજમા અંધારી તેરસ ના વણજોયા મુહૂર્તે એકસાથે ૧૧૫૮ નવદંપતીઓ લગ્નગ્રંથિથી જોડાયા*

કચ્છ મા પ્રાથરીયા આહિર સમાજમા અંધારી તેરસ ના વણજોયા મુહૂર્તે એકસાથે ૧૧૫૮ નવદંપતીઓ લગ્નગ્રંથિથી જોડાયા* ભચાઉ તાલૂકા ના લૂણવા ગામે

Read more

રાજકોટમાં ૧૯ વર્ષ જુના મર્ડર કેસના નાસતા-ફરતા આરોપીને મુંબઇ ખાતેથી પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ શહેરમાં ખુન, ખુનની કોશીષ, લુંટ જેમાં ગંભીર પ્રકાશના ગુન્હાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટેનું આયોજન કરેલ હોય, રાજકોટ શહેર ક્રાઇમ

Read more

સારંગપુરમાં મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં યોગી જયંતી અને ભવ્ય આમ્રોત્સવ ઉજવાયો

ઐતિહાસિક તીર્થધામ સારંગપુર ખાતે આજે BAPS સ્વામિનારાયણ મંદિરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં ભક્તિના બેવડા ઉત્સવની અત્યંત દબદબાભેર

Read more

બાબા બાગેશ્વર સામે અંધશ્રદ્ધા નિર્મલ સમિતિ નો પડકાર

બાબા પર પ્રેશરઃ ‘પરીક્ષા આપો’ની માંગ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર | કૃષ્ણ શાસ્ત્રીના ‘દિવ્ય દરબાર’ અને| તેમના દ્વારા કરવામાં આવતા

Read more

નેત્રંગ ના ધાણીખુંટ ગામે ધારીયાધોધ ખાતે પિકનીક મનાવવા ગયેલા નેત્રંગ ના યુવાનનું ડુબી જતા મોત.

ધાણીખુંટ ખાતે આવેલ કરજણ નદી પર આવેલ ધારીયાધોધમાં ન્હાવા ગયેલ નેત્રંગ નગરમાં રહેતા યુવક નું ડુબી જતા મોત થતા નેત્રંગ

Read more

અમરેલી જિલ્લાની ૧૨ સરકારી ITIમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ, ૨૩ જૂન સુધી ઓનલાઈન ફોર્મ ભરાશે

અમરેલી તા. ૧૪ મે, ૨૦૨૬ (ગુરૂવાર) – અમરેલી જિલ્લાની તમામ ૧૨ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) ખાતે પ્રવેશ સત્ર ૨૦૨૬

Read more

બાબરા નગરપાલિકામાં સત્તા રચનાનો ઘમાસાણ: પ્રમુખ-ઉપપ્રમુખની વરણી ૧૯ મેે, ભાજપમાં દાવેદારો વચ્ચે તીવ્ર રસાકસી

બાબરા, તા. ૧૪: બાબરા નગરપાલિકાની તાજેતરની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ હવે સત્તા રચનાને લઈ રાજકીય માહોલ ગરમાયો છે.

Read more

શ્રી ગોપાલ ગૌશાળા રતનપરની રજત જયંતિ ની ૧૫ મેં થી થશે બે દિવસીય ભવ્ય ઉજવણી

રતનપરની શ્રી ગોપાલ , આમંત્રિત મહેમાનો ની ઉપસ્થિતિમાં યોજાશે ૨૪ કલાકની રામધુન તથા કાનગોપી રાસ, આયુર્વેદિક નિદાન કેમ્પ, સહિત ના

Read more

કપાસના ટેકાના ભાવમાં વધારો: પ્રતિ મણ રૂ. 111નો વધારો કરી ભાવ રૂ. 1542 થી 1622 કરાયા, મગફળીના ટેકાના ભાવમાં પણ રૂ. 50નો વધારો

ખેડૂતો માટે રાહતરૂપ નિર્ણય તરીકે સરકારે કપાસ અને મગફળીના ટેકાના ભાવમાં વધારો જાહેર કર્યો છે. નવા જાહેર કરાયેલા દર મુજબ

Read more

ઇન્સ્ટાગ્રામ રીલ માટે સિંહની પજવણી ભારે પડી: અમરેલીમાં બે યુવકો વન વિભાગના જાળમાં (રિપોર્ટર – રામકૃષ્ણ વાંશિયા તળાજા)

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નાનીધારી ગામ નજીક સિંહની પજવણી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગીર (પૂર્વ) વન વિભાગે તાત્કાલિક

Read more

અમરેલી : ભજન ભીષ્મપિતા ભીખા રામ બાપુ 100 વર્ષની વયે દેવલોક પામ્યા, પંથકમાં શોકની લાગણી

ધારી પંથકના પ્રખ્યાત ભજન કલાકાર ભીખા રામ બાપુ 100 વર્ષની વયે દેવલોક પામતા સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

Read more

*વાગરામાં ખનીજ માફિયાઓનું નેટવર્ક ફરી સક્રિય, તંત્રની ઊંઘ કે મિલીભગત?, મીનાબેન પટેલ કરી શકતા હતા, તો વર્તમાન તંત્ર કેમ લાચાર*?

માટેલા સાંઢની જેમ દોડતા ડમ્પરો, વિકાસના માર્ગોનું નિકંદન? મીનાબેન પટેલ કરી શકતા હતા, તો વર્તમાન તંત્ર કેમ લાચાર?: વાગરા પંથકમાં

Read more

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભવ્ય રોડ શોમાં ‘જુનિયર બચ્ચને’ આકર્ષણ જમાવ્યું ……. સોમનાથ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ પ્રદર્શિત કરી વડાપ્રધાનશ્રીનું અભિવાદન કર્યું : પ્રતિકૃતિમાં સરદાર પટેલ, વીર હમીરજી ગોહિલ અને

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભવ્ય રોડ શોમાં ‘જુનિયર બચ્ચને’ આકર્ષણ જમાવ્યું ……. સોમનાથ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ પ્રદર્શિત કરી વડાપ્રધાનશ્રીનું અભિવાદન

Read more

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભવ્ય રોડ શોમાં ‘જુનિયર બચ્ચને’ આકર્ષણ જમાવ્યું

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભવ્ય રોડ શોમાં ‘જુનિયર બચ્ચને’ આકર્ષણ જમાવ્યું ……. સોમનાથ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ પ્રદર્શિત કરી વડાપ્રધાનશ્રીનું અભિવાદન

Read more

અમરેલી જિલ્લામાં વાઘણીયાથી નાના લીલીયા જવાના માર્ગ પર એક સિંહ પરિવાર રોડ ક્રોસ કરતો જોવા મળ્યો, વિડિઓ વાયરલ

અમરેલી જિલ્લામાં વાઘણીયાથી નાના લીલીયા જવાના માર્ગ પર એક સિંહ પરિવાર રોડ ક્રોસ કરતો જોવા મળ્યો હતો. આ દૃશ્યને ત્યાંથી

Read more

ગીરના રમળેચી ખાતે કેબિનેટ મંત્રી શ્રી અર્જૂનભાઇ મોઢવાડીયાના હસ્તે રૂ. ૨ કરોડના ખર્ચે નવનિર્મિત ‘ટ્રાન્ઝીટ હોસ્ટેલ’નું લોકાર્પણ

ગીરના રમળેચી ખાતે કેબિનેટ મંત્રી શ્રી અર્જૂનભાઇ મોઢવાડીયાના હસ્તે રૂ. ૨ કરોડના ખર્ચે નવનિર્મિત ‘ટ્રાન્ઝીટ હોસ્ટેલ’નું લોકાર્પણ … અંતરીયાળ જંગલ

Read more

“શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે” અનંતશ્રી વિભૂષિત પશ્વિમ્નાય દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય પૂજય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ પધારશે

દામનગર યાત્રાધામ શ્રી ભુરખીયાધામની પાવન ધરા પર પધારી રહ્યા છે ધર્મ ધ્વજ પ્રચારક, સનાતન વૈદિક સંસ્કૃતિના ઉપાસક પરમ વંદનીય જગતગુરૂ

Read more

*વડાપ્રધાનશ્રીના કાર્યક્રમો સંદર્ભે સોમનાથ સાગરદર્શન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ* ——————— *કૃષિ અને પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકારોને વડાપ્રધાનશ્રીના ગુજરાત મુલાકાતના કાર્યક્રમોથી અવગત કર્યા*

*વડાપ્રધાનશ્રીના કાર્યક્રમો સંદર્ભે સોમનાથ સાગરદર્શન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ* ——————— *કૃષિ અને પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકારોને વડાપ્રધાનશ્રીના ગુજરાત

Read more

સુરત ના નવા કોર્પોરેટરોએ શપથ પહેલા જ સત્તાનો સ્વાદ ચાખવાનું શરૂ કર્યું

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોએ રાજકીય ગરમાવો વધારી દીધો છે. ભાજપને મળેલી 115 બેઠકોના પ્રચંડ વિજય બાદ હવે ઉમેદવારોમાં એક અજીબ

Read more

ગીરમાં સિંહની પજવણી મામલે વન વિભાગ સખત: DCF વિકાસ યાદવે રચી ખાસ તપાસ ટીમ

જૂનાગઢ/ધારી વિસ્તારમાં ગીર અને બૃહદ ગીરના સિંહોની પજવણી કરતો વીડિયો વાયરલ થતાં વન વિભાગ હરકતમાં આવ્યું છે. નાયબ વન સંરક્ષક

Read more

ગીરમાં સિંહની પજવણી મામલે વન વિભાગ સખ્ત: DCF વિકાસ યાદવના નિર્દેશથી ખાસ તપાસ ટીમ એક્શનમાં

અમરેલી/જૂનાગઢ/ધારી: ગીર અને બૃહદ ગીર વિસ્તારમાં સિંહોની પજવણી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વન વિભાગ હરકતમાં આવ્યું છે. સમગ્ર

Read more

મહારાષ્ટ્રમાં બર્ડફ્લૂની દસ્તક બાદ ગાંધીનગર તંત્ર એલર્ટ: ૧૮ ટીમો દ્વારા પોલ્ટ્રી ફાર્મ્સ પર સઘન સર્વેલન્સ

મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં પક્ષીઓમાં બર્ડફ્લૂ (એવિયન ઇન્ફલ્યુએન્ઝા)ની પુષ્ટિ થતાં ગુજરાતનું પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી બી.જે.

Read more

લીલીયા મોટા:ગૌ માતાને ‘રાષ્ટ્ર માતા’નો દરજ્જો અપાવવા ‘ગૌ સમ્માન આહ્વાન અભિયાન’ અંતર્ગત આવેદન પાઠવાયું

લીલીયા મોટા:ગૌ માતાને ‘રાષ્ટ્ર માતા’નો દરજ્જો અપાવવા ‘ગૌ સમ્માન આહ્વાન અભિયાન’ અંતર્ગત આવેદન પાઠવાયું સમગ્ર ભારતમાં ચાલી રહેલા ઐતિહાસિક ‘ગૌ

Read more

ધારી-ખાંભા રોડ પર દેવળા ગામે બપોરે સિંહોની લટારથી વાહનચાલકોમાં ભય અને કૌતુક

ધારી-ખાંભા રોડ પર આવેલ દેવળા ગામ નજીક આજે ભર બપોરે રોડ પર સિંહોની લટાર જોવા મળતાં વાહનચાલકો અને સ્થાનિકોમાં ભારે

Read more

ગૌ- સન્માન આહવાન અભિયાન હેઠળ રાણપુરમાં ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરો ની માંગ સાથે ધર્મસભા યોજાઈ

ગૌ- સન્માન આહવાન અભિયાન હેઠળ રાણપુરમાં ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરો ની માંગ સાથે ધર્મસભા યોજાઈ ગાય માતા નું પૂજન

Read more