Anand Archives - At This Time

પી.એમ.પોષણ યોજના અંતર્ગત ગીરગઢડા તાલુકા કક્ષાની વાનગી સ્પર્ધા નવાઉગલા પ્રા. શાળામાં યોજાઈ હતી. અહેવાલ, રાહુલ નાંડોળા ધોકડવા.

આજરોજ ગીરગઢડા તાલુકાની શ્રી નવાઉગલા પ્રાથમિક શાળામાં પી.એમ.પોષણ યોજના અંતર્ગત ગીરગઢડા તાલુકા કક્ષાની સંચાલક, રસોયા તેમજ મદદનીશ માટેની વાનગી સ્પર્ધાનું

Read more

મોટા ખૂંટવડા પોલીસ સ્ટેશનના છેતરપિંડી કેસમાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ: મહુવા ડિવિઝનની ફાસ્ટ ટ્રેક સ્કોર્ડને મોટી સફળતા

મહુવા ડિવિઝનની નાસતા-ફરતા સ્કોર્ટે દોઢ વર્ષથી છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને જામનગર શહેરમાંથી ઝડપી પાડતા, ભાવનગર રેન્જ પોલીસને

Read more

શિહોર પોલીસ સ્ટેશનના ટાઉન વિસ્તારના લીલાપીર વિસ્તારમાં આવેલ ડુંગરમા ગેરકાયદેસર રીતે માટી/ટાસ ખોદકામ (ખનન) કરતા ઇસમો વિરૂધ્ધ કાદયેસરની કાર્યવાહી કરતી શિહોર પોલીસ ટીમ

– પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષકશ્રી નિતેશ પાંડેય સાહેબ ભાવનગર નાઓએ પાર્લીતાણા ડિવીઝનના

Read more

રાજકોટમાંથી લગ્નની લાલચે સગીરાને કચ્છ ભગાડી જઈ દુષ્કર્મ

માલવીયાનગર પોલીસ મથક વિસ્તારમાંથી ગત જૂન માસમાં 17 વર્ષની તરૂણીને ભગાડી જનાર કચ્છના આણંદપર ગામના મહીપતસિંહ પ્રવીણસિંહ જાડેજા (ઉ.વ.28)ને એન્ટી

Read more

સાવરકુંડલા લેઉવા પટેલ સમાજનું ગોરવ ભાવિન સોજીત્રા

સાવરકુંડલા : અમરેલી માર્કેટીંગ યાર્ડની ચુંટણીમાં ભાવિનભાઈ નાની ઉંમરમાં બિનહરીફ ચૂંટાયેલ છે. તે કદાચ ગુજરાતમાં પ્રથમ દાખલો હશે કે નાની

Read more

રાજકોટ જિલ્લા પંચાયતની 36, તા.પં.ની 202 બેઠકોનું રોટેશન જાહેર

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ રાજકોટ જિલ્લા પંચાયતની આગામી જાન્યુઆરી આસપાસ યોજાનાર ચૂંટણી માટે 36 બેઠકોનુ રોટેશન આજે ચૂંટણી પંચ દ્વારા

Read more

રાજકોટ જિલ્લા પંચાયતની 36, તા.પં.ની 202 બેઠકોનું રોટેશન જાહેર: 21 બેઠક બિન અનામત, કુલ 18 બેઠકો સ્ત્રી માટે અનામત, ઓબીસીના ફાળે 10 બેઠકો

(રિપોર્ટ હુસામુદ્દીન કપાસી ) રાજકોટ જિલ્લા પંચાયતની આગામી જાન્યુઆરી આસપાસ યોજાનાર ચૂંટણી માટે 36 બેઠકોનુ રોટેશન આજે ચૂંટણી પંચ દ્વારા

Read more

શિહોર ટાઉન વિસ્તારમાં આવેલ બેન્ક ઓફ બરોડા શાખા શિહોરમાં ચારેક મહિના પહેલા ચોરીના પ્રયાસનો વણશોધાયેલ ગુન્હો શોધી આરોપી પકડી પાડતી શિહોર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

> પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષકશ્રી નિતેશ પાંડેય સાહેબ ભાવનગર નાઓએ પાલીતાણા ડિવીઝનના

Read more

દેશની એકતા અને અખંડીતતાના પ્રહરી સરદાર પટેલના વિચારોને કેન્દ્રમાં રાખી સ્વામી વિવેકાનંદ જયંતિના રોજ ૨૦મા ધર્મજ ડેની ઉજવણી થશે

ધરતીપુત્ર સરદાર પટેલને આદરાંજલી પાઠવવાના ભાવ સાથે ચરોતરની માટીનો રંગ એટલે કે બ્રાઉન રંગની થીમ સાથે ધર્મજ ડે ઉજવાશે છ

Read more

સામાજિક વનીકરણ વિભાગ અમરેલી હેઠળ વન્યપ્રાણી સિંહ દ્વારા માનવમૃત્યુના કિસ્સામાં વળતર ચુકવણા બાબત.

સામાજિક વનીકરણ વિભાગ અમરેલી હેઠળ વન્યપ્રાણી સિંહ દ્વારા માનવમૃત્યુના કિસ્સામાં વળતર ચુકવણા બાબત. આથી વિગતવાર જણાવવાનું કે, સામાજિક વનીકરણ વિભાગ

Read more

જિલ્લાના ૪૪ બી.એલ.ઓ.એ પૂર્ણ કરી SIR ની ૧૦૦ ટકા કામગીરી

આણંદ જિલ્લાના ૪૪ બી.એલ.ઓ.એ પૂર્ણ કરી SIR ની ૧૦૦ ટકા કામગીરી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીએ SIR કામગીરીમાં ઝડપી

Read more

સરદાર@૧૫૦ : રાષ્ટ્રીય પદયાત્રાનો બીજો દિવસ

*સરદાર@૧૫૦ : રાષ્ટ્રીય પદયાત્રાનો બીજો દિવસ* *કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી બી. એલ. વર્માએ આસોદરથી આંકલાવ ગામ સુધી પદયાત્રાની આગેવાની કરી* *દેશભક્તિના

Read more

કણજીકુઈ પ્રાથમિક શાળામાં “ભારતીય બંધારણ દિવસ”ની ઉજવણી: વિદ્યાર્થીઓમાં સંવિધાન પ્રત્યે જાગૃતિ અને ગર્વનો સંદેશ

કણજીકુઈ પ્રાથમિક શાળામાં “ભારતીય બંધારણ દિવસ”ની ઉજવણી: વિદ્યાર્થીઓમાં સંવિધાન પ્રત્યે જાગૃતિ અને ગર્વનો સંદેશ કણજીકુઈ પ્રાથમિક શાળા, રાલેજ તા. ખંભાત,

Read more

અમરેલી જિલ્લામાં બાળક પર સિંહણનો જીવલેણ હુમલો : વનવિભાગ સતર્ક

અમરેલીના હામાપુર ગામ નજીક એક કરુણ ઘટના બની છે, જેમાં સિંહણે 5 વર્ષના બાળક પર હુમલો કરીને તેનું મોત નિપજાવ્યું

Read more

વીરભુમિ ફાગવેલમાં શૌર્યધામ ભવનનું ખાત મુહુર્ત થયું

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજી વાઘેલા અને અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન શ્રી રામસિંહ પરમાર તેમજ ગુજરાતના અનેક અગ્રણીઓની ઉપસ્થિતીમાં શૌર્યધામ

Read more

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય આણંદ ખાતે શાંતિ યાત્રાનું આયોજન કરાયું

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય આણંદ ખાતે શાંતિ યાત્રાનું આયોજન કરાયું,પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ગુજરાત ઝોન તેની ઈશ્વરીય સેવાના 60 વર્ષની

Read more

આણંદ ખાતે આન, બાન અને શાન સાથે જિલ્લા કક્ષાની એકતા પદયાત્રા યોજાઈ

આણંદ ખાતે આન, બાન અને શાન સાથે જિલ્લા કક્ષાની એકતા પદયાત્રા યોજાઈ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સરદાર પટેલના નકશે કદમ પર

Read more

આણંદના ગુજરાતી ચોક ખાતે ૦૮ જેટલી નોનવેજનું વેચાણ કરતી હોટલો સીલ કરાઈ

કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ મનપાની ટીમ દ્વારા મહાનગરપાલિકા વિસ્તાર ગુજરાતી ચોક ખાતે આવેલ વિવિધ નોનવેજની હોટલ

Read more

સરદાર પટેલ યુનિવર્સિટીની માનવીય પહેલ

આદરણીય કુલપતિશ્રી પ્રો. (ડૉ.) નિરંજન પટેલના સંવેદનશીલ માર્ગદર્શન હેઠળ સરદાર પટેલ યુનિવર્સિટીએ મહિલા વિદ્યાર્થીઓની સગવડ માટે પરીક્ષા કેન્દ્રની બહાર ઘોડિયાઘર

Read more

બોટાદ મોબાઈલ ચોરીના આરોપીને પકડી ગુન્હો ડીટેક્ટ કરી કુલ ૪૧,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી LCB બોટાદ

(રિપોર્ટ – વનરાજસિંહ ધાધલ) બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા નાઓએ મિલકત સબંધી ગુન્હા ડીટેક્ટ કરવા સુચના કરેલ હોય જે

Read more

બોટાદ મોબાઈલ ચોરીના આરોપીને પકડી ગુન્હો ડીટેક્ટ કરી કુલ ૪૧,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી LCB બોટાદ

(રિપોર્ટ – વનરાજસિંહ ધાધલ) બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા નાઓએ મિલકત સબંધી ગુન્હા ડીટેક્ટ કરવા સુચના કરેલ હોય જે

Read more

કણજીકુઈ પ્રાથમિક શાળાનો ગર્વભર્યો ક્ષણ અશોકભાઈ પટેલ વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ્સમાં સન્માનિત

કણજીકુઈ પ્રાથમિક શાળાનો ગર્વભર્યો ક્ષણ અશોકભાઈ પટેલ વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ્સમાં સન્માનિત આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના રાલેજ પે. સેન્ટરની

Read more

જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને ભગવાન બિરસા મુંડા ની ૧૫૦મી જન્મ જયંતીની ઉત્સાહભેર ઉજવણી

જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા જૂનાગઢ,તા. ૧૪ ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ અને જનજાતિય ગૌરવ

Read more

કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાન પર રાજ્ય સરકારનું કૂષિ રાહત પેકેજ અમલમાં — 33 જીલ્લાના ખેડૂતોને મળશે સહાય

આજરોજ તા. 13/11/2025એ રાજ્ય સરકારે ઓક્ટોબર 2025 દરમિયાન પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા ભરપૂર નુકસાનને ધ્યાનમાં રાખીને વિશાળ કૂષિ

Read more

પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આણંદની મુલાકાતે

ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજરોજ આણંદની મુલાકાતે આવ્યાં છે. જગદીશ વિશ્વકર્માએ સૌપ્રથમ વલાસણ સ્થિત મેલડી માતા મંદિરમાં

Read more

આજરોજ ગાંધીનગર ખાતે તા. ૧૧-૧૧-૨૦૨૫ નાં રોજ શ્રી અખિલ ગુજરાત માચ્છીમાર મહામંડળનાં પ્રમુખશ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા ની આગેવાની હેઠળ ગુજરાતનાં વિવિધ બંદરો જેમ કે વેરાવળ, પોરબંદર, ઓખા, જાફરાબાદ, વલસાડ, ભીડિયા, સુત્રાપાડા, ધામરેજ, ધોલાઈ, ઓંજલ તથા અન્ય અનેક બંદરોનાં માછીમાર આગેવાનશ્રીઓએ ગુજરાત રાજ્યનાં

આજરોજ ગાંધીનગર ખાતે તા. ૧૧-૧૧-૨૦૨૫ નાં રોજ શ્રી અખિલ ગુજરાત માચ્છીમાર મહામંડળનાં પ્રમુખશ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા ની આગેવાની હેઠળ ગુજરાતનાં

Read more

નવસારી મુકામે યોજાયેલા 19 માં રાજ્ય ગણિત મહોત્સવમાં ઝારોલા હાઇસ્કુલે કર્યો ઉત્કૃષ્ટ દેખાવ.

ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા દર વર્ષે રાજ્યકક્ષાનો અને પછી રાષ્ટ્રીય કક્ષાનું ગણિત મહોત્સવ યોજાતો હોય છે જેમાં ભારતભરની

Read more

હજીરા થી સુરત જતા જહાજ એક ક્રૂ ઇજા ગ્રસ્ત થ તા જહાજ ને પીપાવાવ તરફ વાળવાની ફરજ પડી…..

હજીરા થી સુરત જતા જહાજ એક ક્રૂ ઇજા ગ્રસ્ત થતા જહાજ ને પીપાવાવ તરફ વાળવાની ફરજ પડી….. ઈજાગ્રસ્ત ક્રુને ભાવનગર

Read more