helth Archives - Page 2 of 4 - At This Time

નેસવડ-તાવેડા રોડ પર ભારે બેદરકારી : બોલેરાની જોરદાર અથડામણથી નરશીભાઈને ગંભીર ઈજા, ચાલક ફરાર

મહુવા તાલુકાના નેસવડ અને તાવેડા ગામ વચ્ચે ગઈકાલે સાંજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ફરીયાદી ભવાનભાઈ રામભાઈ લાડુમોરે નિલમબાગ પોલીસ સ્ટેશને

Read more

બોટાદની સંતરામ શાળામાં જાતિગત સંવેદનશીલતા અને સાયબર સેફ્ટી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

બોટાદ જિલ્લામાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા, સશક્તિકરણ તેમજ જાતિ સમાનતાનાં મુદ્દાઓને વધુ મજબૂત બનાવવા માટે બોટાદની સંતરામ શાળામાં મહત્વપૂર્ણ જાગૃતિ

Read more

સોમનાથમાં મોકડ્રીલ

સોમનાથ મંદિરની મુલાકાતે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવતાં હોય છે. શ્રદ્ધાળુઓની સલામતિ અને અગમચેતીના પગલાંની ચકાસણી માટે સોમનાથ મંદિર પરિસરમાં

Read more

માળિયા (હા) તાલુકામાં નવું સામૂહિક આરોગ્ય કેન્દ્ર મંજુર થયેલ હોય તેમાં ૫૦ બેડની સુવિધાવાળી હોસ્પિટલ બનાવવા ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા દ્વારા રજૂઆત

માળિયા (હા) તાલુકામાં નવું સામૂહિક આરોગ્ય કેન્દ્ર મંજુર થયેલ હોય તેમાં ૫૦ બેડની સુવિધાવાળી હોસ્પિટલ બનાવવા ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા દ્વારા

Read more

ધંધુકાની ધ રેડ એપલ સ્કૂલમાં રંગીન “ફ્રુટ્સ & વેજીટેબલ્સ ડે”નો ભવ્ય આયોજિત કાર્યક્રમ

ધંધુકાની ધ રેડ એપલ સ્કૂલમાં રંગીન “ફ્રુટ્સ & વેજીટેબલ્સ ડે”નો ભવ્ય આયોજિત કાર્યક્રમ અમદાવાદ જિલ્લાના ધંધુકાની ધ રેડ એપલ સ્કૂલમાં

Read more

જસદણમાં નારી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેનેટરી પેડ મફત વિતરણ યોજનાનો શુભારંભ

જસદણમાં સમાજસેવા ક્ષેત્રે એક સુંદર અને માનવિય કામગીરીનો પ્રારંભ. શ્રી નારી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ – જસદણ દ્વારા શહેરના ગરીબ તેમજ

Read more

વડનગર જનરલ હોસ્પિટલ તથા મેડિકલ કોલેજ ના ઉપક્રમે વિશ્વ એડ્સ દિવસ એ જન જાગૃતિ રેલી યોજી

વડનગર જનરલ હોસ્પિટલ તથા મેડિકલ કોલેજ ના ઉપક્રમે વિશ્વ એડ્સ દિવસ એ જન જાગૃતિ રેલી યોજી વિશ્વ એડ્સ દિવસ –

Read more

અરવલ્લીમાં વિશ્વ એઇડ્સ દિવસ 2025 નિમિત્તે જન-જાગૃતિ રેલી અને કાર્યક્રમ યોજાયા.

અરવલ્લી જિલ્લામાં માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેશ કેડિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જયેશ પરમર, જિલ્લા એઇડ્સ કંટ્રોલ અધિકારી ડૉ.

Read more

અરવલ્લીમાં વિશ્વ એઇડ્સ દિવસ 2025 નિમિત્તે જન-જાગૃતિ રેલી અને કાર્યક્રમ યોજાયા.

અરવલ્લી જિલ્લામાં માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેશ કેડિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જયેશ પરમર, જિલ્લા એઇડ્સ કંટ્રોલ અધિકારી ડૉ.

Read more

અરવલ્લીમાં વિશ્વ એઇડ્સ દિવસ 2025 નિમિત્તે જન-જાગૃતિ રેલી યોજાઈ.

આજ રોજ અરવલ્લી જિલ્લામાં માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેશ કેડિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જયેશ પરમર, જિલ્લા એઇડ્સ કંટ્રોલ

Read more

રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા ૧ ડીસેમ્બરે “વિશ્વ એઇડ્સ દિવસ”ની જાગૃતિ માટે રેલી યોજાઈ.

રાજકોટ શહેર તા.૧/૧૨/૨૦૨૫ ના રોજ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીની અધ્યક્ષતામાં તા.૦૧ ડીસેમ્બરે “વિશ્વ એઇડ્સ દિવસ” નિમિત્તે જન જાગૃતિ રેલીનું

Read more

બાલાસિનોર રડીયાતા ખાતે પ્રાકૃતિક ખેતી અંગે સ્વયં પ્રેરિત ખેડૂતોનો તાલીમ કાર્યક્રમ

આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક બોર્ડ દ્વારા જિલ્લાના સ્વયં પ્રેરિત ખેડૂતો માટે બાલાસિનોર તાલુકાના રળીયાતા ગામે તાલીમ કાર્યક્રમ રાજ્યમાં જ્યારે

Read more

જસદણમાં પ્રદૂષણ વધ્યું: એર ક્વોલિટી ઈન્ડેક્સનો પારો સતત વધતો દેખાયો

(રિપોર્ટ હુસામુદ્દીન કપાસી) જસદણ શહેરમાં શિયાળાની શરૂઆત થતાં જ અનેક વિસ્તારોમાં પ્રદૂષણ સતત વધતું જતું હોવાથી તાવ શરદી ખાંસીના દર્દીઓ

Read more

આયુષ્માન કાર્ડના રીન્યુઅલમાં મોટી રાહત: રાજ્ય સરકારની મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર!

આરોગ્ય વીમાના ક્ષેત્રમાં રાહતની ખબર! રાજ્ય સરકારે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળના કાર્ડોના રીન્યુઅલ અંગે મહત્વની સૂચનાઓ

Read more

બાલાસિનોર ખાતે આયુષ મેળો અને મફત સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો

મહીસાગર ૨૯, નવેમ્બર::ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને આયુષની કચેરી નિયામકના માર્ગદર્શન હેઠળ, મહીસાગર જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા

Read more

બોટાદના સાળંગપુર રોડ નગરપાલિકાના ડમ્પિંગ યાર્ડ ખાતે વારંવાર આગનાં ધુમાડાથી લોકો ત્રાહીમામ

(રિપોર્ટ – અસરફ જાંગડ) બોટાદના સાળંગપુર રોડ નગરપાલિકાના ડમ્પિંગ યાર્ડ ખાતે વારંવાર આગનાં ધુમાડાથી લોકો પરેશાન લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ

Read more

ગુરૂ તે જોવાનું નહી અનુભવવાનું ચેતના તત્ત્વ છે. – સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી ટીંબીમાં સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનો આઠ મો નિર્વાણતિથી મહોત્સવ ઉજવાયો

ગુરૂ તે જોવાનું નહી અનુભવવાનું ચેતના તત્ત્વ છે. – સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી ટીંબીમાં સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનો આઠ

Read more

ભાડલા ગામના આરોગ્ય કેન્દ્રના રસ્તા પાસેથી દિનેશ આલાભાઇ બગડા નામના ઈસમ પાસેથી દેશી દારૂ મળી આવતા ભાડલા પોલીસે ઈસમની અટકાયત કરી

ભાડલા ગામના આરોગ્ય કેન્દ્રના રસ્તા પાસેથી દિનેશ આલાભાઇ બગડા નામના ઈસમ પાસેથી દેશી દારૂ મળી આવતા ભાડલા પોલીસે ઈસમની અટકાયત

Read more

15–20 દિવસથી માત્રાના દરવાજે બેદરકારીનો શિકાર માર્ગ – ગટરના ખાડાથી બાઇક સવાર બચ્યા, બાળકોના આરોગ્યનો વધ્યો ખતરો

માત્રાના દરવાજા વિસ્તારમાં છેલ્લા 15 થી 20 દિવસથી રસ્તાની સ્થિતિ દયનીય બની રહી છે. માર્ગ વચ્ચે ઊંડો ખાડો પડી ગયો

Read more

આજથી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા “કાર્તિકી પૂર્ણિમા મેળો 2025” નો ભવ્ય પ્રારંભ

આજથી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા “કાર્તિકી પૂર્ણિમા મેળો 2025” નો ભવ્ય પ્રારંભ ——- કાર્તિકી પૂર્ણિમા સમયે વરસાદના કારણે મુલતવી રખાયેલ

Read more

મેદસ્વિતા નિવારણ માટે અમરેલીના વિદ્યાર્થીઓ, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકોમાં અનેરો ઉત્સાહ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનના પગલે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં “સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત”નો પ્રારંભ કરવામાં આવ્યો

Read more

દાંતા તાલુકાના રતનપુર ગામ ની પ્રાથમિક શાળા મા તંબાકુ નિયંત્રણ અંતર્ગત રેલી અને વક્તૃત્વ સ્પર્ધા કાર્યક્રમ યોજવામાં આવ્યો

દાંતા તાલુકા આરોગ્ય અધિકારી ની સુચના અને કાંસા પ્રા.આ.કેન્દ્ર. ના મેડિકલ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ કાંસા પ્રા.આ.કેન્દ્ર. ના મ.પ.હે.સુ. ના

Read more

નવાગઢ–જેતપુર ઈદ મસ્જિદ વિસ્તારમાં રોડ–ગટર કનેક્શન અછતથી બેકાબૂ ગંદકી: નાગરિકો પરેશાન

નવાગઢ–જેતપુર વિસ્તારમાં આવેલ ઈદ મસ્જિદ વિસ્તાર છેલ્લા લાંબા સમયથી રોડ–ગટર કનેક્શન ન મળવાને કારણે ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યો છે.

Read more

વાગરા: મર્હુમ અહેમદ પટેલને ભાવસભર શ્રદ્ધાંજલિ, પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન થકી અર્પણ કરાયા શ્રદ્ધાસુમન

વાગરા: કોંગ્રેસ પાર્ટીના દિવંગત વરિષ્ઠ નેતા મર્હુમ અહેમદ પટેલની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે આજે વાગરા ખાતે પુષ્પાંજલિ અને રક્તદાન શિબિરનું આયોજન

Read more

વીંછિયામાં દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂએ પાવન પગલાં કરતાં હજજારો અનુયાયીઓએ દર્શન કરી ધન્યતા અનુભવી

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ જસદણના વ્હોરા સમાજના બિરાદરોએ સૈયદના સાહેબને જસદણ પધારવા માટે અદબભેર નિમંત્રણ પાઠવ્યું .દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં

Read more

વડનગર ભાવસાર સમાજ આયોજીત શ્રી હિગળાજ માતાજી નો હવન અને ઉજાણી ધાર્મિક પ્રસંગે નો કાર્યક્રમ યોજાયો

વડનગર ભાવસાર સમાજ આયોજીત શ્રી હિગળાજ માતાજી નો હવન અને ઉજાણી ધાર્મિક પ્રસંગે નો કાર્યક્રમ યોજાયો નોંધ-: હિગળાજ માતાજી ના

Read more

શાંતાબા મેડિકલ કોલેજ દ્વારા એન્ટીબાયોટિક્સના વધારે ઉપયોગથી વધતા રેસિસ્ટન્સના ખતરાને અટકાવવા AMR જનજાગૃતિ સપ્તાહનું કરાયું આયોજન

શ્રીમતી શાંતાબેન ગરીભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શાંતાબા જનરલ હોસ્પિટલ, અમરેલી ખાતે એન્ટી માઈક્રોબિયલ રેસિસ્ટન્સ (AMR) વિષે જનજાગૃતિ ફેલાવવા માટે

Read more

ઉમરાળામાં બેન્ચા ચોકડી નજીકથી મૃતદેહ મળ્યો : પોલીસ ઘટનાસ્થળે પહોંચી,મૃતકની ઓળખની તપાસ શરૂ

ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામ નજીક આવેલી બેન્ચા ચોકડી પાસેથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે આ ઘટનાની જાણ થતાં

Read more