Warning: Trying to access array offset on value of type bool in /home/u590063775/domains/atthistime.in/public_html/wp/wp-content/themes/colormag-child/header.php on line 27
helth Archives - Page 4 of 5 - At This Time

સરદારધામ વડોદરા લોકાર્પણ સમારોહને સફળ બનાવનાર સ્વયંસેવકો માટે “ઋણ સ્વીકાર કાર્યક્રમ” યોજાયો

યુવા સંગઠન, GPBO ટીમ, વિવિધ એજન્સીઓ અને સ્વયંસેવકોની નિષ્ઠા અને સમર્પણને બિરદાવવામાં આવ્યું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના અભિવાદન તેમજ

Read more

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ

સુરેન્દ્રનગર કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર જી. એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી સભાખંડ

Read more

સુરેન્દ્રનગર જિલ્લામાં કિશોરીઓના ઉત્કર્ષ માટે વઢવાણ ઘટક-૨ દ્વારા આંગણવાડી કાર્યકરોની બેઠક યોજાઈ

કિશોરીઓને કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાથી માહિતગાર કરવા જોરાવરનગર પોલીસ સ્ટેશનની શૈક્ષણિક મુલાકાત કરાવાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં કિશોરીઓના આરોગ્ય, પોષણ અને ડિજિટલ

Read more

ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ની સૂચના અન્વયે લીલીયા જિલ્લા પંચાયત સદસ્ય સાવજ દ્વારા વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત કરાઈ

અધિકારીઓ સાથે બેઠક યોજી જનહિતના કામો વેગવંતા બનાવવા તાકીદ કરાઈ લીલીયા જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય જીગ્નેશ સાવજ દ્વારા આજે લીલીયા

Read more

“આવતીકાલે 17-5 નાં રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઇ શાહ નો ગુજરાતનાં એકદિવસીય પ્રવાસે.”(જિતેન્દ્ર ઠાકર ગાંધીનગર)

ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદ, ગાંધીનગર મા ટેકપાર્ક,મધુરડેરીના નવાપ્લાન્ટ, સહિતપાણીવિત્રણ સહિતના 9 મોટા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે.ઉપરાંત

Read more

16 મે ડેન્ગ્યુ દિવસની ઉજવણી અંતર્ગત વિંછીયા વિસ્તારમાં ઘર-ઘર સર્વે કામગીરી, મચ્છરજન્ય રોગ નિયંત્રણ જાગૃતિ, પત્રિકા વિતરણ અને પોસ્ટર લગાવી પહોંચાડાયો ડેન્ગ્યુથી બચવાનો સંદેશ : વિંછીયા-1 આરોગ્ય વિભાગ અને મોઢુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા અભિયાન હાથ ધરાયું

વિંછીયા પંથકમાં આજ રોજ તા. 16 મેના રોજ ડેન્ગ્યુ દિવસની ઉજવણીના ભાગરૂપે વિંછીયા-1 આરોગ્ય વિભાગ તથા મોઢુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

Read more

મહુવા સિવિલ હોસ્પિટલમાં બેદરકારીનો ભયાનક ચહેરો: સતત બીજા દિવસે દર્દી ઉપર પંખો પડતાં દર્દીઓમાં ભયનો માહોલ

મહુવા શહેરની સરકારી સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. હોસ્પિટલના પુરુષ વોર્ડમાં સતત બીજા દિવસે ચાલુ હાલતમાં પંખો

Read more

બોટાદના સાળંગપુરમાં બાળ અધિકાર સંરક્ષણ આયોગનો છ જિલ્લાનો ઝોનલ વર્કશોપ યોજાયો

રાજ્યના વિવિધ જિલ્લાઓના સી.ડબલ્યુ.સી.ના પ્રતિનિધિઓ એકઠા થઈ બાળકોના વિકાસ માટે થતી વિવિધ કામગીરીઓને જાણીએ અને સમજીએ આયોગના ચેરપર્સન ધર્મિષ્ઠાબેન ગજ્જર

Read more

સાવરકુંડલા તાલુકાના ગાધકડા PHC ખાતે રક્તદાન કેમ્પ યોજાયો: 23 બોટલ રક્ત એકત્ર, લોકોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

સાવરકુંડલા તાલુકાના ગાધકડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન કુલ 23 બોટલ રક્ત

Read more

બરવાળા તાલુકાના ચોકડી ગામે ડેન્ગ્યુ દિવસ નિમિત્તે આરોગ્ય જાગૃતિ અભિયાન

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ભીમનાથ હેઠળના ચોકડી ગામમાં ૧૬ મે ડેન્ગ્યુ દિવસ નિમિત્તે તાલુકા હેલ્થ ઓફિસર શશી

Read more

અમરેલીની એઈમ્સ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપ PM-JAY કાર્ડ હોવા છતાં દર્દી પાસેથી રૂપિયા વસૂલ્યા, આરોગ્ય કમિશનરે ફટકાર્યો ₹87,500 નો દંડ

અમરેલીની ખાનગી એઈમ્સ હોસ્પિટલ સામે પીએમ-જય (PM-JAY) યોજના હેઠળ સારવાર માટે આવેલા દર્દી પાસેથી રોકડ રકમ વસૂલવાના ગંભીર આક્ષેપો સામે

Read more

કલોલની હોસ્પિટલની ગંભીર બેદરકારી: ગર્ભવતી મહિલાના મોત મામલે આરોગ્ય સચિવને રજૂઆત

કલોલના સ્ટેશન રોડ પર આવેલી કોઠી વાળી ચાલીમાં રહેતા ૨૪ વર્ષીય ગર્ભવતી મહિલા અંજલીબેન ઉમંગભાઈ પરમારને પ્રસુતિ માટે કલોલની ‘કલ્યાણ

Read more

સુપરવાઈઝર મેહુલભાઈ ડાંગરની હાજરીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોટડાપીઠા દ્વારા વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોટડાપીઠા દ્વારા 16 મે વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા મેલેરિયા

Read more

સાવરકુંડલા તાલુકાના જીરા ગામના સરપંચ દક્ષાબેન ચોડવડિયાનું રાજીનામું, જિલ્લા પંચાયત સભ્ય તરીકે નવી જવાબદારી સંભાળશે

સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં છેલ્લા પાંચ વર્ષથી મહિલા સરપંચ તરીકે સેવાઓ આપનાર દક્ષાબેન ધર્મેશભાઈ ચોડવડિયાએ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જીત મેળવ્યા

Read more

રાણપુરમાં અણીયાળી રોડ ઉપર તળાવમાં નાખવામાં આવતા કચરાના ઢગલામાં લાગી આગ…

રાણપુરમાં અણીયાળી રોડ ઉપર તળાવમાં નાખવામાં આવતા કચરાના ઢગલામાં લાગી આગ… છેલ્લા કેટલાક સમયથી ધુમાડાના ગોટે-ગોટા નીકળતા રહીશો હેરાન-પરેશાન,આગની ઘટનાને

Read more

રાજુલામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે “મહાત્મા આરોગ્ય મંદિર”નું લોકાર્પણ, ગ્રામ્ય વિસ્તારમાં આધુનિક આરોગ્યસેવાની નવી શરૂઆત

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં આજે ગુજરાતના મુખ્યમંત્રી Bhupendrabhai Patelનું આગમન થતાં સ્થાનિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. રાજુલામાં નવનિર્મિત “મહાત્મા

Read more

ભરૂચ જિલ્લાના નવા કલેક્ટર તરીકે ડો. નવનાથ ગવ્હાણે એ ચાર્જ સંભાળ્યો…

બ્રિજેશ પટેલ, ભરૂચ જીલ્લા બ્યુરો ચીફ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી બદલીઓના ભાગરૂપે, ભરૂચ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર તરીકે ૨૦૧૬

Read more

ગરેજ પ્રા.આરોગ્ય કેન્દ્રમાં પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત સગર્ભા મહિલાઓ માટે વિશેષ આરોગ્ય કેમ્પ

કેન્દ્ર નીચેના ગામડાઓમાંથી ૨૭ સગર્ભા માતાઓએ લીધો લાભ, નિષ્ણાત ડોક્ટરો દ્વારા સંપૂર્ણ મેડિકલ ચેકઅપ ગોસા(ઘેડ) તા.૧૪/૦૫/૨૦૨૬ પોરબંદર તાલુકાના ઘેડ વિ

Read more

ચાંચકવડ ગામમાં ફૂડ પોઈઝનિંગની ઘટના: પિતા સહિત ત્રણ બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ

ઉના તાલુકાના ચાંચકવડ ગામમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગામના એક જ પરિવારના પિતા અને

Read more

અમદાવાદ ખાતે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા ‘મંથન શિબિર’નું આયોજન

સમાજના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક વિકાસ માટે આગેવાનોની વિચાર ગોષ્ઠિ ગોસા(ઘેડ) તા.૧૪/૦૫/૨૦૨૬ અમદાવાદ ખાતે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા

Read more

શ્રી ગોપાલ ગૌશાળા રતનપરની રજત જયંતિ ની ૧૫ મેં થી થશે બે દિવસીય ભવ્ય ઉજવણી

રતનપરની શ્રી ગોપાલ , આમંત્રિત મહેમાનો ની ઉપસ્થિતિમાં યોજાશે ૨૪ કલાકની રામધુન તથા કાનગોપી રાસ, આયુર્વેદિક નિદાન કેમ્પ, સહિત ના

Read more

બ્રહ્માકુમારીઝ વરાછા કેન્દ્ર દ્વારા સેવા અને સમર્પણ ની પ્રતિમૂર્તિ નર્સોને અપાયું સન્માન

બ્રહ્માકુમારીઝ વરાછા કેન્દ્ર દ્વારા સેવા અને સમર્પણ ની પ્રતિમૂર્તિ નર્સોને અપાયું સન્માન —————————————————- સુરત આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી સુરત

Read more

રાજુલા ના દાતરડી ખાતે સબ સેન્ટર નું ખાત મુર્હુત કરતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી

*આરોગ્ય બાબતે ગુજરાતની ભાજપ સરકાર મક્કમ* આજરોજ રાજુલાના દાતરડી મુકામે સબ સેન્ટરનું ખાતમૂહુર્ત કરી આ વિસ્તારની જન આરોગ્ય સુવિધા માટે

Read more

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર નુ લોકાર્પણ કરવામાં આવ્યું

‘સેવા જ પરમો ધર્મ’ના ભાવ સાથે રાજુલા ખાતે નિર્માણ પામેલ ૧૦૦ બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ‘મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર’નું માનનીય

Read more

આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, જગપ્રસિદ્ધ કથાકાર પૂ. મોરારીબાપુ, સહિત પૂજ્ય સંતોના પ્રેરણાત્મક સાનિધ્યમાં રાજુલા માં “મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર” લોકાર્પણ કાર્યક્રમ યોજાયો*

*આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, જગપ્રસિદ્ધ કથાકાર પૂ. મોરારીબાપુ, સહિત પૂજ્ય સંતોના પ્રેરણાત્મક સાનિધ્યમાં રાજુલા માં “મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર” લોકાર્પણ કાર્યક્રમ

Read more

વિજાપુર શહેરના એસટી ડેપોમાં 82 કર્મચારીઓની આરોગ્ય તપાસ હાથ ધરી હતી

વિજાપુર શહેરમાં ઉનાળાની આગ ઓકતી ગરમી વચ્ચે વિજાપુર એસટી ડેપોમાં એનસીડી પ્રોગ્રામ અંતર્ગત આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

Read more

રાજુલામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું સાદગીભર્યું આગમન: નવનિર્મિત મહાત્મા આરોગ્ય મંદિરનું લોકાર્પણ સંપન્ન

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં આજે ગુજરાતના મુખ્યમંત્રી Bhupendrabhai Patel નું આગમન થયું હતું. રાજુલા ખાતે નિર્માણ પામેલ નવનિર્મિત મહાત્મા આરોગ્ય

Read more

ગોંડલને મળી વધુ એક જીવનદાયી સેવા

જાડેજા પરિવાર અને ગોહેલ પરિવાર દ્વારા એમ્બ્યુલન્સ અર્પણ.ગોંડલ-રીબડા ખાતે તા. 12/04/2026, મંગળવારના રોજ માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા રાજદીપસિંહ જાડેજા

Read more

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડી કેન્દ્રોમાં “પ્રવેશોત્સવ-૨૦૨૬” નું આયોજન.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાળ વિકાસ અને પ્રાથમિક શિક્ષણને વધુ મજબૂત બનાવવા માટે શહેરની તમામ આંગણવાડી કેન્દ્રોમાં “આંગણવાડી પ્રવેશોત્સવ-૨૦૨૬” કાર્યક્રમનું આયોજન

Read more

જૂનાડીસા પીએચસીને સીએચસીનો દરજ્જો આપવાની ગ્રામજનોની માંગ બુલંદ.*

*જૂનાડીસા પીએચસીને સીએચસીનો દરજ્જો આપવાની ગ્રામજનોની માંગ બુલંદ.* 20 ગામોના હજારો લોકો માટે 24 કલાક આરોગ્ય સેવા જરૂરી ઇમરજન્સી કેસોમાં

Read more