At This Time - Page 207 of 207 - News On Demand

અમરનાથ યાત્રા 3 જુલાઈથી, 57 દિવસ ચાલશે:પ્રથમ ટુકડી 1 જુલાઈએ રવાના થશે, 15 એપ્રિલથી રજીસ્ટ્રેશન શરૂ થશે

અમરનાથ યાત્રાની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જણાવ્યું કે આ વર્ષે 3 જુલાઈથી શરૂ થઈને 28

Read more

દિલ્હી-યુપીમાં એક દિવસ પછી તાપમાન 40°C ને પાર જશે:મનાલીમાં હિમવર્ષા, પારો -7 ડિગ્રીએ પહોંચ્યો; જમ્મુમાં વાવાઝોડું ઉઠ્યું

દેશભરમાં ગરમી વધી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ ભારતમાં તાપમાન 6 થી 8 ડિગ્રી સુધી વધી શકે છે.

Read more

ભાગવતે કહ્યું- હિન્દુ સમાજમાં એકતાની કમી:આ વારંવાર ગુલામીનું મોટું કારણ; હેડગેવારે એકતા અને આઝાદી માટે RSS બનાવ્યું હતું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે કેશવ બલિરામ હેડગેવારે દેશને વિદેશી શાસનમાંથી આઝાદ કરાવવા અને હિન્દુઓ વચ્ચેના

Read more

અમદાવાદના આનંદનગરમાં હેડ કોન્સ્ટેબલ પર હુમલો, આરોપીએ પોલીસ સ્ટેશનમાં ટીવી સાથે માથું ભટકાડ્યું

Ahmedabad Crime News: અમદાવાદ શહેરમાં કાયદાનો ડર જાણે ઓસરી રહ્યો હોય તેમ પોલીસકર્મીઓ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. આનંદનગર

Read more

મોડાસાના રાજકારણમાં મોટો ઉલટફેર: લીંભોઈ વિસ્તારના ચાર સરપંચો અને નિવૃત્ત આર્મીમેન સહિત ૧૨૫થી વધુ ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા.

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ભાજપના ગઢ ગણાતા લીંભોઈ જિલ્લા પંચાયત વિસ્તારમાં આજે મોટું રાજકીય ગાબડું પડ્યું છે. સ્થાનિક સ્તરે ભાજપની

Read more

વડનગર ઈન્ટેલિજબલ હેઠળ કલાકાર વિષયક કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાઈ ગયો.

મહેસાણા: વડનગર ઈન્ટેલિજબલ હેઠળ કલાકાર વિષયક કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાઈ ગયો. ‘ઇન્ટેન્જિબલ વડનગર’ હેઠળ ‘વડનગર અને કલાકાર’ વિષયક કાર્યક્રમ* સફળતાપૂર્વક યોજાયો

Read more

ધંધુકા ફેદરા રોડ ઉપર હરિપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત: બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત

ધંધુકા ફેદરા રોડ ઉપર હરિપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત: બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ફેદરા રોડ

Read more

આટકોટ એસટી બસ સ્ટેશનમાં મુસાફરોને હવે મળશે નર્મદા નીર, કુલર સાથે જોડાણ શરૂ

(રિપોર્ટ કરશન બામટા) આટકોટ એસટી બસ સ્ટેશન ખાતે મુસાફરોને પીવાના પાણીની લાંબા સમયથી રહેલી સમસ્યાનો હવે ઉકેલ આવી ગયો છે.

Read more

જસદણમાં આરસીસી રોડ કામ પર સવાલો: ખાનપર ચોકડીથી સ્વામિનારાયણ મંદિર સુધીના રોડના કામ સામે નાગરિકોના ગંભીર આક્ષેપ

જસદણમાં આરસીસી રોડ કામ પર સવાલો: ખાનપર ચોકડીથી સ્વામિનારાયણ મંદિર સુધીના રોડના કામ સામે નાગરિકોના ગંભીર આક્ષેપ

Read more

વહિયા ગામમાં ચૂંટણી બહિષ્કારની જાહેરાત: “પુલ નહીં તો મતદાન નહીં”

બરવાળા તાલુકાના વહિયા ગામમાં ગ્રામજનોએ અનોખી રીતે ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી છે. “પુલ નહીં તો મતદાન નહીં” ના સૂત્ર સાથે

Read more

*વાગરા પખાજણ ગામમાં આવેલ સરકાર હજરત સૈયદ ગેબન સહીદ રમતુલા અલહી અને બાલાસા પીર દરગાહ સરીફ પર સદલ સરિફની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી*

વાગરાના તાલુકાના પખાજણ ગામના આવેલ સરકાર હજરત ગેબન શહીદ બાવાની દરગાહનો અને બાલાસા બાવાની દરગા પર સંદલ શરીફ તેમજ ઉર્સ

Read more

હિંમતનગરમાં કોંગ્રેસનો દબદબો: વોર્ડ નં. 3માં રણછોડભાઈ પરમાર બિનહરીફ વિજેતા

— બ્રેકિંગ ન્યૂઝ | સાબરકાંઠા 🗳️ હિંમતનગરમાં કોંગ્રેસનો દબદબો: વોર્ડ નં. 3માં રણછોડભાઈ પરમાર બિનહરીફ વિજેતા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાંથી

Read more

નશા સામે પોલીસનો પ્રહાર : દારૂ વેચાણ અને નશામાં ડ્રાઈવિંગ પર કડક કાર્યવાહી

બોટાદ જિલ્લામાં પોલીસ દ્વારા પ્રોહીબિશન એક્ટ હેઠળ સઘન કાર્યવાહી હાથ ધરતા અલગ-અલગ સ્થળોએ રેડ કરી કુલ ચાર ઈસમોને ઝડપી પાડવામાં

Read more

વડનગર હાટકેશ્વર મંદિર ના પટાંગણમાં પિતૃમોક્ષર્થે માટે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પૂર્ણ

વડનગર હાટકેશ્વર મંદિર ના પટાંગણમાં પિતૃમોક્ષર્થે માટે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પૂર્ણ થ ઈ તા. ૧૦ શ્રીમદ્ ભાગવત સપ્તાહ

Read more

બોટાદ પોલીસ એક્શનમાં: જાહેરમાં લાકડી સાથે ફરતા 3 ઇસમ ઝડપાયા

બોટાદ શહેરમાં જાહેર સલામતી જાળવવા પોલીસ દ્વારા કડક ચેકિંગ દરમિયાન હથિયારબંધિ જાહેરનામાનો ભંગ કરતા ત્રણ અલગ અલગ વ્યક્તિઓ સામે ગુનાઓ

Read more

બોટાદ ક્રિકેટરો માટે મોટી તક : અન્ડર-19 અને 23 ટીમ માટે સિલેક્શન કેમ્પ

બોટાદ ડિષ્ટ્રીક ક્રિકેટ એસોસિયેશન દ્વારા જણાવવાનું કે આ વર્ષે એસ.સી.એ. દ્વારા રમાનાર ડિષ્ટ્રીક ક્રિકેટ ટુર્નામેન્ટ માટે…અન્ડર 19 અને 23 ફ

Read more

જસદણમાં BAPS સંસ્થા દ્વારા પંચદિવસીય પરાયણમાં ધાર્મિક સૌહાર્દનું અનોખું દૃશ્ય

(રિપોર્ટ વિજય ચૌહાણ) જસદણ ખાતે BAPS સંસ્થા દ્વારા આયોજિત પંચદિવસીય પરાયણમાં ધાર્મિક એકતા અને સૌહાર્દનું પ્રેરણાદાયક દૃશ્ય જોવા મળ્યું હતું.

Read more

બોટાદમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા વર્ષભર મફત છાસ કેન્દ્રનો ભવ્ય પ્રારંભ

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જીલ્લા બ્રાંચ બોટાદ દ્રારા છાસ કેન્દ્ર નં.૦૧ સ્થળ રેડક્રોસ સોસાયટી ઓફીસ, પરા બોટાદ ખાતે દાતાશ્રી કળાબેન ગુણવંતલાલ

Read more

નાની ઉંમરે મોટી સિદ્ધિ : બોટાદની દીકરીએ રાજ્ય-રાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધાર્યું

આંતરરાષ્ટ્રીય બાલ પુસ્તક દિને બોટાદની ઈશા નાંગરનું ખાસ વિશેષ સન્માન ગુજરાત રાજ્ય યુવક કેન્દ્ર પ્રેરિત ધર્મ જાગૃતિ કેન્દ્ર અમદાવાદ દ્વારા

Read more

બોટાદ ચૂંટણી પહેલા ટિકિટ વિતરણ મુદ્દે લઘુમતી સમાજમાં પ્રતિસાદ ઉઠ્યો

બોટાદ નગરપાલિકા ચૂંટણીને લઈને ગઈકાલે રાત્રે ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરાયા પરંતુ મુસ્લિમ સમાજ માંથી માત્ર બે ઉમેદવાર જાહેર કરાતા

Read more

ઉમેદવારોની સંખ્યાએ બતાવ્યો દમ, રાણપુરમાં જંગ ઘમાસાણ બનશે

તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી જાહેર થતાં જ વિવિધ રાજકીય પક્ષોમાં ઉમેદવારી નોંધાવવા માટે ભારે રસ જોવા મળી રહ્યો છે,

Read more

બોટાદ વોર્ડ નં. 9માં છત્રજીત ધાધલને ટિકિટ ન મળતા રાજકીય ચર્ચાઓ તેજ, લોકોમાં પ્રશ્નો અને અસંતોષ બંને દેખાયા

બોટાદ વોર્ડ નં. 9માં છત્રજીત ધાધલને ટિકિટ ન મળતા રાજકીય ચર્ચાઓ તેજ, લોકોમાં પ્રશ્નો અને અસંતોષ બંને દેખાયા( રિપોર્ટ –

Read more

ઢોલ-નગારા સાથે કોઠારીયાની એન્ટ્રી, રાણપુરમાં ચૂંટણી ગરમાઈ

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા પંચાયતની શીટ નંબર–1 માટે કોંગ્રેસ પાર્ટી તરફથી પરવેજભાઈ કોઠારીયાએ ઢોલ-નગારા સાથે ભવ્ય રેલી કાઢી ઉમેદવારી ફોર્મ

Read more

ધંધુકા તાલુકા પંચાયત હડાળા (ભાલ) સીટ પર જલ્પાબા મનહરસિંહ સોલંકી ને ભાજપ ઉમેદવારની પસંદગી

ધંધુકા તાલુકા પંચાયત હડાળા (ભાલ) સીટ પર જલ્પાબા મનહરસિંહ સોલંકી ને ભાજપ ઉમેદવારની પસંદગી અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા પંચાયતની હડાળા(ભાલ)

Read more

*વાગરા-ભરૂચ માર્ગ બન્યો ડેન્જર ઝોન!, નીલગાય આડે આવતા બે યુવાનો પટકાતા ઇજાગ્રસ્ત બન્યા, અગાઉ અરગામા નજીક એક યુવકે ગુમાવ્યો હતો જીવ*

ભરૂચ-વાગરા મુખ્ય માર્ગ હવે વન્ય પ્રાણીઓના કારણે વાહનચાલકો માટે ડેન્જર ઝોન બની રહ્યો છે. ગતરાત્રે આ માર્ગ પર ફરી એકવાર

Read more

બીએપીએસના પંચદિવસીય રામાયણ પારાયણનો આજે ચોથો દિવસ: સંત શ્રી જ્ઞાનનયનસ્વામીના પ્રવચનોથી ભક્તોમાં ઉમંગ

(રિપોર્ટ વિજય ચૌહાણ) બીએપીએસ સંસ્થા દ્વારા આયોજિત પંચદિવસીય રામાયણ પારાયણ મહોત્સવનો આજે ચોથો દિવસ ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર રહ્યો

Read more

જસદણ હવેલીમાં સોમવારે વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમથી ઉજવાશે

જસદણ ખાતે સ્થિત શ્રીનાથજી હવેલીમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક જગતગુરુ શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ તા. ૧૩ એપ્રિલ ૨૦૨૬,

Read more

જસદણમાં સવારે ૭ થી બપોરે ૧૨ સુધી ગંજીવાડા AG ફીડર બંધ – ખેતીવાડી વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાશે

પી.જી.વી.સી.એલ. જસદણ સબડિવિઝન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ગંજીવાડા AG ફીડર પર જરૂરી જાળવણી (મેન્ટેનન્સ) કામગીરી હાથ ધરવામાં આવનાર

Read more

આટકોટમાં આજે સવારે ૮ થી બપોરે ૨ સુધી લાઇટ બંધ –

આટકોટ, તા. ૧૨ એપ્રિલ: પી.જી.વી.સી.એલ., આટકોટ તરફથી જાહેર કરવામાં આવેલી સૂચના અનુસાર ૧૧ કેવી જ્યોતિગ્રામ ફીડર પર જરૂરી જાળવણી (મેઇન્ટેનન્સ)

Read more