Warning: Trying to access array offset on value of type bool in /home/u590063775/domains/atthistime.in/public_html/wp/wp-content/themes/colormag-child/header.php on line 27
Dineshkumar Solanki - At This Time

.૨૨૮૪ પરગણા વણકર જ્ઞાતિ સમાજ દવ્રારા વિધાર્થીઓનું સન્માન કાર્યક્રમ યોજાયો… નાની દસ ૧૮ ગામ વણકર જ્ઞાતિ હોલ રખિયાલ માંબાવીસા ચોર્યાશી વણકર સમાજ પરગણામાં યુવા સેતુ રથ તરફથી ધોરણ 10 અને 12 તેજસ્વી વિધાર્થીઓનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ સન્માન કાર્યકર્મમાં 10 અને 12 તેજસ્વી વિધાર્થીઓનું સન્માન કરી ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સચિવ આઈએએસ ડી.ડી. કાપડિયા હસ્તે વિદ્યાર્થીઓને મોમેન્ટો અને સર્ટીફિકેટ આપવામાં આવ્યાં હતાં…આ કાર્યકર્મમાં સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા..*

૨૨૮૪ પરગણા વણકર જ્ઞાતિ સમાજ દવ્રારા વિધાર્થીઓનું સન્માન કાર્યક્રમ યોજાયો… નાની દસ ૧૮ ગામ વણકર જ્ઞાતિ હોલ રખિયાલ માંબાવીસા ચોર્યાશી

Read more

આ દિવસ હતો, 12 જૂન અને 2025 અને ગુરુવારનો. 270 લોકોને રાખ કરનારા એર ઇન્ડિયાના પ્લેને આપેલાથી પેઇનથી પાંપણો ભીની થઈ જાય છે. આજે પણ એ દિવસ યાદ કરીએ ત્યારે એ ચારે બાજુ સંભળાયેલી ચીચીયારીઓથી કાળજુ કંપી જાય છે. પ્લેન ક્રેશ દુર્ઘટનાને 12 જૂન, 2026ના રોજ એક વર્ષ થઈ રહ્યું છે એટલે કે તમામ મૃતકોની પહેલી પૂણ્યતિથિ એ આ દુર્ઘટનાને વર્ષ પૂર્ણ થતાં પ્લેન ક્રેશ સાઇટ પર જ્યાં હજુ પણ ગેરુઆ રંગ ધારણ કરેલી કાર, બાઇકથી લઈ ગેસ સિલિન્ડર એની એ જ સ્થિતિમાં જોવા મળે છે. તો હોસ્ટેલ અતુલ્યમ-4 ભેંકાર ભાસી રહી છે.આ દરેક ને ભાવ ભરી આ દુર્ઘટનાને વર્ષ પૂર્ણ થતા શ્રધ્ધાન્જલી દિનેશ સોલંકી અમદાવાદ

આ દિવસ હતો, 12 જૂન અને 2025 અને ગુરુવારનો. 270 લોકોને રાખ કરનારા એર ઇન્ડિયાના પ્લેને આપેલાથી પેઇનથી પાંપણો ભીની

Read more

બાપુનગર શ્યામશિખર પાસે BAPS સ્વામિનારાયણ મંદિરના આમંત્રણ ને માન આપીને સ્વામીનારાયણ ભગવાન ની આરતી નો લાભ કર્ણાવતી મહાનગર ના માન મેયર શ્રી “””” હિતેષભાઈ બારોટ “” અને કોર્પોરેટર શ્રી ઓ એ લ્હાવો લીધો અને ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભકતો પણ ઉપસ્થિત રહ્યા

બાપુનગર શ્યામશિખર પાસે BAPS સ્વામિનારાયણ મંદિરના આમંત્રણ ને માન આપીને સ્વામીનારાયણ ભગવાન ની આરતી નો લાભ કર્ણાવતી મહાનગર ના માન

Read more