Gujarat Archives - Page 29 of 113 - At This Time

ભાડલા પોલીસની કાર્યવાહી: પેટ્રોલિંગ દરમ્યાન કેફી પ્રવાહી સાથે ઈસમ ઝડપાયો

ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ભાડલા ગામ વીરપર જવાના રસ્તે ચોકડી પાસે ચતુર પ્રાગજીભાઈ કુકડીયા નામના ઈસમ પાસેથી કેફી

Read more

‘મને ભૂત બનાવજો… હું સાત વર્ષનો હિસાબ લઈશ,’ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરતાં પહેલાનો અંતિમ વીડિયો આવ્યો સામે

રાજકોટના અમિત તન્ના નામના વ્યક્તિએ સોરઠીયાવાડી સર્કલ નજીક એક મંદિરમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. મૃતકે જીવન ટૂંકાવ્યા પહેલા

Read more

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા:ઢોર ચોરી અને ગેરકાયદે કતલના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરીને નારોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઢોર ચોરી અને ગેરકાયદે કતલના ગંભીર ગુનામાં લાંબા

Read more

રાજકોટ જિ.પંચાયતના ભાજપના સદસ્યાની વાડીમાં નકલી દારૂની મિનિ ફેક્ટરી ઝડપાઈ

વિંછીયાના અમરાપર ગામે LCB ટીમનો દરોડો : રાજસ્થાનથી દારૂનું લિક્વિડ મંગાવીને અડધું પાણી મિક્સ કરી વેચતા હતા : 4 સાગરીતોની

Read more

જસદણ પોલીસની સતર્કતા: ગઢડીયામાં દારૂ પીને ફોરવીલર હાંકતો ઈસમ ઝડપાયો

જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન ગઢડીયા ગામે પારસ અરજણભાઈ ચોહલીયા નામનો ઈસમ કેફી પ્રવાહી પીધેલી હાલતમાં ફોરવીલર વાહન આડી-અવળી

Read more

ઈડર નજીક માર્ગ અકસ્માત: મામેરું ભરવાના દિવસે જ મામાનું મોત, પરિવારમાં શોક

(જાકીર મેમણ હિંમતનગર) ઈડર નજીક માર્ગ અકસ્માત: મામેરું ભરવાના દિવસે જ મામાનું મોત, પરિવારમાં શોક સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કાનપુર

Read more

જસદણ સ્મશાન રોડ ગોળાઇ પાસે પેટ્રોલિંગ દરમિયાન મહિલા પાસેથી કેફી પ્રવાહી ઝડપાયું, પોલીસ કાર્યવાહી

જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન જસદણ સ્મશાન રોડ ગોળાઇ પાસે આવતા નજમાબેન વાઓ જુસબભાઈ ખીમાણી નામની મહિલા ઈસમ પાસેથી

Read more

માલીવાડા ગ્રામ પંચાયત સરપંચ શ્રી ચંદ્રિકાબેન વિજયસિંહ વણજારા અને વિજસિંહ વણજારા ભારતીય જનતા પાર્ટીના સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ

માલીવાડા ગ્રામ પંચાયત સરપંચ શ્રી ચંદ્રિકાબેન વિજયસિંહ વણજારા અને વિજસિંહ વણજારા ભારતીય જનતા પાર્ટીના સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ અને

Read more

ઘંઉના ભાવ ગત વર્ષથી 100-150 ઘટયા,જુવારના ભાવ એટલા જ વધ્યા

જુવારના ખરીફ પાકમાં ઘટાડાથી ભાવ ઘંઉથી બમણાં  ગુજરાતમાં ઘંઉનો પાક લેવામાં ઉત્સાહ વધ્યો,વિક્રમી વાવેતર થયું જેના પગલે જુવારના વાવેતર ઘટતા

Read more

રાજકોટમાં ગોડસેના નાટકનો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ, મંચ પર તોડફોડ

40થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત : ગાંધીજીની હત્યાને જસ્ટીફાઈ કરતા અને ગોડસેને દેશભક્ત ચિતરતા નાટકનો દરેક જગ્યાએ વિરોધ કરાશે :

Read more

જસદણમાં 134 આશા વર્કર બહેનોની કેન્સર, હાઈપરટેન્શન અને ડાયાબીટીસની આરોગ્ય તપાસ

જસદણમાં આશા વર્કર બહેનો માટે ખાસ આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતમાં દર વર્ષે નોન-કોમ્યુનિકેબલ ડિઝીઝના કેસોમાં સતત

Read more

ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્રારા ” હાથી પગાર મુક્ત ” ભાવિ પેઢીનું નિમાઁણ કરીએ એ અંતર્ગત નેત્રંગ આરોગ્ય વિભાગ થકી નગરમાં જનજાગૃતિ રેલી નિકળી.

તાલુકામાં તા.૧૦ થી ૧૨ ફેબુઆરી દરમિયાન આરોગ્ય કાર્યકર ઘરે-ઘરે ફરી હાથીપગાથી બચવાની ગોળીઓ આપશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત

Read more

તળાજામાં રાત્રે સનસનાટી: CCIના બે કર્મચારીઓ પર લોહિયાળ હુમલો

તળાજા માર્કેટયાર્ડ બહાર રાત્રિના સમયે CCI (કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા)ના બે કર્મચારીઓ પર અજાણ્યા શખ્સોએ કુહાડી અને છરી વડે ઝનૂની

Read more

આટકોટમાં રવિવારે વીજ પુરવઠો બંધ

આટકોટ: પી.જી.વી.સી.એલ., આટકોટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ૧૧ કેવી નીલકંઠ જ્યોતિગ્રામ ફીડર ઉપર જરૂરી મેઇન્ટેનન્સ કામગીરી હાથ ધરવાની હોવાથી

Read more

શ્રી મ્યુનિસિપલ હાઇસ્કૂલ થાનગઢ ખાતે વિદ્યાર્થી આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો.

શ્રી મ્યુનિસિપલ હાઇસ્કુલ થાનગઢ ખાતે તારીખ 5અને 6 ફેબ્રુઆરીના રોજ શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ અને થાનગઢ આરોગ્ય વિભાગના શાળા આરોગ્ય ચકાસણી

Read more

મ્યુનિસિપલ હાઇસ્કૂલ થાનગઢના આચાર્ય કમ એનસીસી ઓફિસર એ એનસીસી ઓફિસર તરીકે પ્રોમોશન મેળવ્યું.

. શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢના આચાર્ય પ્રહલાદસિંહ ઝાલા શાળાના આચાર્ય ઉપરાંત એનસીસી ઓફિસર તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે. તેમણે

Read more

રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે પૂરઝડપે દોડતી કાર ટ્રાફિકસિગ્નલના પોલ સાથે અથડાઈ,ચાલક ફરાર

રાવપુરાટાવર ચાર રસ્તા ખાતે ગઈકાલે મોડી રાત્રે લકઝરીયસ કાર ટ્રાફિકસિગ્નલના પોલ સાથે અથડાઈ હતી. અકસ્માત સર્જી કારચાલક નાસી છૂટયો છે.

Read more

પંચમહાલ: શહેરાના ભુરખલમાં ‘DJ યુદ્ધ’ ખેલનારા સંચાલકો સામે પોલીસની લાલ આંખ, જાહેરમાં મંગાવી માફી

Shahera News : પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભુરખલ ગામે સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા એક વીડિયોએ ભારે ચર્ચા જગાવી હતી. બે

Read more

ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશખબર: વર્લ્ડ કપ મેચોને પગલે અમદાવાદ મેટ્રોની સેવા લંબાવાઈ, જાણો સંપૂર્ણ ટાઈમ ટેબલ

T20 World Cup 2026 Ahmedabad: અમદાવાદમાં આગામી ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં રમાનારા ICC મેન્સ T-20 વર્લ્ડ કપને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં

Read more

ગુજરાત યુનિવર્સિટી ગેસ્ટ હાઉસમાં વિદ્યાર્થિનીનો આપઘાતનો મામલો: ભેદી મોત પાછળનું કારણ અકબંધ, યુવતીનો મોબાઈલ FSL તપાસમાં મોકલાયો

Gujarat University Student Self-destruction Case : અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં શુક્રવારે(6 ફેબ્રુઆરી, 2026) રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી

Read more

રત્નકલાકારો ખુશખુશાલ! જેમ્સ-ડાયમંડ પર 0% ટેરિફ થતાં ગુજરાતની હીરા બજારોમાં ફરી રોનક આવશે

Gujarat Diamond Market: ભારતીય હીરા ઉદ્યોગ અને ખાસ કરીને ગુજરાતના લાખો રત્નકલાકારો માટે સૌથી મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા

Read more

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઇન, રાજકોટ દ્વારા કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું સન્માન કરવામાં આવ્યું.

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઇન, રાજકોટ દ્વારા કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું સન્માન કરવામાં આવ્યું. રાજકોટ શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઇન

Read more

બગસરાના જુના ઝાંઝરીયા ગામે જળસંચયનો ઉદય:પ.પુ વિવેકસ્વરૂપ સ્વામીજીના વરદ હસ્તે ચેકડેમનું ખાતમુહૂર્ત સામાજિક અગ્રણીઓ અને ગ્રામજનોની પ્રેરક ઉપસ્થિતિમાં જળસંચયના ભગીરથ કાર્યનો પ્રારંભ

બગસરાના જુના ઝાંઝરીયા ગામે જળસંચયનો ઉદય:પ.પુ વિવેકસ્વરૂપ સ્વામીજીના વરદ હસ્તે ચેકડેમનું ખાતમુહૂર્ત સામાજિક અગ્રણીઓ અને ગ્રામજનોની પ્રેરક ઉપસ્થિતિમાં જળસંચયના ભગીરથ

Read more

Ø શ્રી ભોજાભગત ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા “ભોજલ ધામ” અમરેલીના ફતેપુર ગામે પ્રાતઃ સ્મરણીય પૂ. ભોજલરામ બાપાના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન અવસરે ત્રિદિવસીય ભવ્ય કાર્યક્રમનું આયોજન

Ø શ્રી ભોજાભગત ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા “ભોજલ ધામ” અમરેલીના ફતેપુર ગામે પ્રાતઃ સ્મરણીય પૂ. ભોજલરામ બાપાના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા

Read more

ભાવનગર શિશુવિહાર પરિસર માં ન્યુરો માર્ગ વિશે શિક્ષકો સાથે ગોષ્ટિ —————————————

ભાવનગર શિશુવિહાર પરિસર માં ન્યુરો માર્ગ વિશે શિક્ષકો સાથે ગોષ્ટિ ————————————— ભાવનગર શિક્ષણની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓના આંખ, કાન, હાથ મદદરૂપ થાય

Read more

શ્રી અટાળેશ્વર માનવતા ની જ્યોત નેત્રયજ્ઞ મા 71 વ્યક્તિ ઓએ લાભ લીધો 21 મોતિયાના દર્દીઓ ને સુદર્શન નેત્રાલય મોકલાયા.

શ્રી અટાળેશ્વર માનવતા ની જ્યોત નેત્રયજ્ઞ મા 71 વ્યક્તિ ઓએ લાભ લીધો 21 મોતિયાના દર્દીઓ ને સુદર્શન નેત્રાલય મોકલાયા. લીલીયા

Read more

સુરત પૂર્વ મેયર અસ્મિતાબેન શિરોયા ના નિવાસે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પધરામણી થતા ઉષ્મા ભર્યો સત્કાર ———————————–

સુરત પૂર્વ મેયર અસ્મિતાબેન શિરોયા ના નિવાસે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પધરામણી થતા ઉષ્મા ભર્યો સત્કાર ———————————– સુરત પૂર્વ

Read more