વિંછીયામાં હર ઘર તિરંગા અભિયાનને વેગ; કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા આયોજન બેઠક યોજાઈ
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિંછીયા માર્કેટિંગ યાર્ડ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં તિરંગા યાત્રાના આયોજન અંગે બેઠક યોજાઈ.
Read more





