કાગવદર નજીક વીજ ટ્રાન્સફોર્મર પર ચઢેલા દીપડાનું કરંટ લાગતાં મોત
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક આવેલી એક વાડીમાં વીજ ટ્રાન્સફોર્મર પર ચઢેલા દીપડાનું વીજ કરંટ લાગવાથી કમકમાટીભર્યું મોત
Read moreઅમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક આવેલી એક વાડીમાં વીજ ટ્રાન્સફોર્મર પર ચઢેલા દીપડાનું વીજ કરંટ લાગવાથી કમકમાટીભર્યું મોત
Read moreજાફરાબાદના લુણસાપુર ખાતે આવેલી ઈન્ડો એશિયા કોપર લિમિટેડ (IACL) કંપની દ્વારા વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં
Read moreદેશભક્તિની ભાવનાને ઉજાગર કરવા માટે આજ રોજ જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ટાપુ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાફરાબાદ મરીન
Read moreજાફરાબાદ માં હાલ દરિયો ખેડવા માટે સાગરખેડૂઓ દ્વારા તૈયારી ચાલુ હોય ત્યારે સાગરખેડૂ ની સલામતી અને દરિયાઈ સુરક્ષા માટે ભારતીય
Read moreબાબરકોટની 75.94 હેક્ટર રિઝર્વ ફોરેસ્ટ જમીનના ડાયવર્ઝન સામે ગ્રામજનો અને પર્યાવરણપ્રેમીઓનો ઉગ્ર વિરોધ બાબરકોટ ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ અનકભાઈ છનાભાઈ
Read moreસમસ્ત બ્રહ્મ સમાજ, જાફરાબાદ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે વધુ આગળ વધવા પ્રોત્સાહિત કરવાના હેતુથી સરસ્વતી સન્માન સમારોહ નું આયોજન
Read moreવિદ્યાર્થીઓમાં વન્યજીવ સંરક્ષણ અંગે જાગૃતિ આવે તેમજ સિંહોના સંરક્ષણનો સંદેશ સમાજ સુધી પહોંચે તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું
Read moreગુજરાત સરકારના વન, પર્યાવરણ અને ટ્રાન્સપોર્ટ મંત્રી પ્રવિણભાઈ માળીએ સોમનાથ પ્રવાસ દરમિયાન રાજુલા ખાતે રાજુલા વિધાનસભાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાથે
Read moreરાજુલા એસ.ટી. ડેપો ખાતે સ્વચ્છતા અને સ્વચ્છતા અંગે જનજાગૃતિના હેતુથી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં નગરપાલિકાના પદાધિકારીઓ,
Read moreભાવનગર રેન્જ આઈજી અને અમરેલી એસપીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. યુનિસેફ ગાંધીનગરની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ મહત્વપૂર્ણ વિષયો
Read moreરાજુલા-ખાંભા તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘની 70મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં સંસ્થાની અત્યાર સુધીની કામગીરી, વિવિધ સહકારી પ્રવૃત્તિઓ તેમજ
Read moreઆ બેઠકમાં જાફરાબાદ શહેર ભાજપ પ્રભારી રવુભાઈ ખુમાણ સાહેબ ઉપસ્થિત રહીને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. તિરંગો માત્ર ત્રણ રંગોનો ધ્વજ
Read moreરાજુલા તાલુકાના બર્બટાણા ગામ ખાતે આજે તાલુકા કક્ષાનો સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને સ્વચ્છ
Read more📰 સિંહના હુમલામાં ભરતભાઈના મોત બાદ પરિવારને ₹10 લાખની સહાયનો ચેક અર્પણ જાફરાબાદ તાલુકાના ભાકોદર-વારાસરુપ માર્ગ પર દોઢ મહિના અગાઉ
Read moreરેશનીંગની દુકાને લાઈનમાં ઉભા રહેવા બાબતે થયેલી મારામારીમાં ચાર વ્યકિતઓને ૩ વર્ષની સખત સજા અને દંડ ફટકારતી જાફરાબાદ કોટૅ અત્રે
Read more*રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત જાફરાબાદમાં ‘દરિયા પૂજન’ કાર્યક્રમ યોજાયો* *૦૦૦૦૦* *પરંપરાગત રીતિ-રિવાજ સાથે દરિયા દેવનું પૂજન કરી મત્સ્યખેડૂતોની સમૃદ્ધિ,
Read moreજાફરાબાદ તાલુકાના વારાહસ્વરૂપ ગામના રહેવાસી ભરતભાઈ બારૈયાનું થોડા સમય અગાઉ સિંહના હુમલામાં દુઃખદ અવસાન થયું હતું. આ ઘટનાથી તેમના પરિવાર
Read moreખેડૂતો-પશુપાલકોના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ટીબી ગામની ગૌચર જમીન પર થયેલા દબાણ અને અધૂરી જમીન માપણીના મુદ્દે ગ્રામજનો, ખેડૂતો,
Read moreરાજુલા-જાફરાબાદ ખેડૂત સંકલન સમિતિ દ્વારા છતડિયા ગામના ખેડૂતો બારૈયા પ્રકાશભાઈ જાદવભાઈ તથા બારૈયા કરશનભાઈના ખેતરમાં છેલ્લા બે વર્ષથી વધુ સમયથી
Read moreપોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી સાહેબ, ભાવનગર વિભાગ, ભાવનગર નાઓ દ્વારા ગેરકાયદેસર સરકાર માન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર ક્લિનિક
Read moreરાજુલા પોલીસની કાર્યવાહી : ગંજીપત્તા સાથે હાર-જીતનો જુગાર રમતા પાંચ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી રાજુલા તાલુકાના જૂનીકાતર ગામે જાહેરમાં હાર-જીતનો
Read moreજાફરાબાદના કોળી સમાજ અંતિમધામ ખાતે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉમદા હેતુસર ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ
Read moreસામાજિક વનીકરણ રેન્જ, રાજુલા હેઠળ વાવેરા ખાતે નિર્મિત વન કવચનું લોકાર્પણ રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ
Read moreજાફરાબાદ ના મયુરીબેન બારૈયાને અમરેલી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારીની જવાબદારી સોંપાઈ અમરેલી: ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ (સંલગ્ન ભારતીય મજદૂર સંઘ)
Read more15 ઓગસ્ટ, 2026ના રોજ રાજ્ય કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અમરેલી જિલ્લામાં યોજાનાર છે. જેના અનુસંધાને તા. 5/8/2026 થી 13/8/2026 દરમિયાન
Read moreગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામ વિકાસ બેંક લિ. હેઠળ કાર્યરત અમરેલી જિલ્લા ખેતી બેંકની જાફરાબાદ શાખાના પ્રતિનિધિ તરીકે નાગેશ્રીના
Read moreઅમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું
Read moreઅમરેલી જિલ્લા ખેતી બેંકની જાફરાબાદ શાખાના પ્રતિનિધિ તરીકે શ્રી ટીકુભાઈ વરૂ બીનહરીફ વિજેતા બન્યા છે. તેમની આ ઐતિહાસિક જીત બદલ
Read moreજાફરાબાદના રામેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં તથા પીપળી કાંઠા વિસ્તારમાં “ટીબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા સાગરખેડુ અને મત્સ્યઉદ્યોગ
Read moreજાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે શ્રી દશામાં માતાજીના પવિત્ર મંદિર ખાતે અઢારમા પાટોત્સવની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. આ
Read more